________________
oversight, the portion “ Rajadhiraj Chap* ters 23,26 and 27" was ommitted which please now add and read duly corrected. Yours truly. Say- Mohanlal B. Jhavery, Resident General Secretary ૧૭ મી માર્ચ ૧૯૨૭
ન'. ૧૦૯૮
મી. કનૈયાલાલ મોકલાલ મુન્શી.
વિવિધ નોંધ
બી. એ. એલ. એલ. બી.
સાહેબ,
અમારી તા. ૧૩ મીના પત્રના પહેલા પેરા સબધે દિલગીરી સાથે જાવવાનું કે ટાઈપીસ્ટની સરસુ-વૃત્તિ કથી “રાજાધિરાજ પ્રકરો ૨૩-૨૪-૨૫ " એટલા ભાગ રહી ગયા છે કે જે મહેરબાની કરી ઉમેરો, અને ધગ્ય રીતે સુધારીને વાંચશે..
.
સી. મેહનલાલ ભી. ઝવેરી. વૈસીડેન્ટ જનરલ સેક્રેટરી.
322
સતમારી કમીટી અને કાન્ફરન્સની વાત તે જુદી રહી, ખાકી જૈને સાથેના મારા સંબંધ તા જેવેા બીજા હીંદું ગુજરાતીઓ જોડે છે તેવાજ છે. ગુજરાતની ઇતિહાસ સંશાધતાં કે ચીતરતાં' અથવા ગુજરાતી સાહિત્યની સેવા કરતા બ્રાહ્મણ અને શ્રા હ્મણેતર ઇતિહાસ અને સાહિત્ય વચ્ચે કદી મે ક્રૂર જોયેા નથી, કે કર્યાં નથી તમારી કમીટીના સભ્યા. પૈકી સાહિત્યમાં જેગ્મા મારા સપાગી છે તેમને આ વાતની ખબર છે, અને છતાં તમારા આગળ તે રજી નથી થઈ તે જોઇ મને અજાયબી લાગે છે. ગુજરાતના કોઇ પણ સમાજ તરફ મેં કદી તિરસ્કાર
જ—છતાં તમારી કમીટીના એવા કરાયા. કાય કે મારી ચુટણીના પ્રસંગના બાબ લેયા અને તમારા પહેલા પત્રમાં મોકળેલા હુકમ્મા મારી પાસે બળજોરીંથી બુલાવવા તે આ પ્રો સમાધાન વૃત્તિન ચિન્હ નથી. તમારી કમીટીના સભ્યા જે મને અં ગત પીછાણે છે, તે જાણતા હૈષા એમએ કે મ કીથી મારી સાથે સમાધાન ભાગ્યેજ થઇ ચારો,
વિ. તમારા આજ તા. ૧૭ મીના પત્ર મળ્યા. તમારા પત્રાની શાસનાત્મક અને ધમકી ભરેલી રીત અને પત્રા પર પત્રો લખી ધમધમાઢ કરવાના કરાય કાન્ફરન્સ જેથી જવાબદાર સસ્થાને ભાગ્યેજ ભામાપતા આવ્યો છું અને આપતા રહીશ.
૫-કમીટીને જે ** કરણ ડાય તેની રે ૩ આવી શકું તેમ નથી. જનાના અને મારા સબંધ નીરાળા છે. તેમને હું ગુજરાતન` ' અંગ ગણું છું, અને એવા અંગ તરીકે જે માન તેમને ધરે તે દે
૧૧૧ એસપ્લેને રાડ, કાટ, મુંબઇ, તા. ૧૭-૩-૨૭,
શ્રી જૈન શ્વેતામ્બર કારન્સના સ્થાનિક મંત્રીઓનેંગ,
સંબા, ન. ૩.
ચંદ્ર છે. જ્યારે તમારી અને મારી વચ્ચે વાતચીત ચાલે છે, તે વખતે જાહેર સભા ગોલાવવાનું તમારૂં પગલું તમારી સમાધાન વૃત્તિના પુરાવા આપતું દેખાતું નથી.
૨-કેટલાંક કારણાસર તમે નિશ્રય કરી દીધા. છૅ, મને આ અવસરનો લાભ લઈ તમારી કમીટી ના કેટલાક સભ્યો ચુંટણીમાં મને ક ન થાય એ સાથી તત્પર બન્યા છે. એમ સ્પષ્ટ દેખાય છે. જો કાઇ પણ પ્રકારે ચુંટણીમાં મતે હાની પહોંચે ભેજ કરાટે આ ધમાલ ઊભી કરી હોય તો તે નિરયક છે.
કેળવી નથી અને ગુજરાતના ભૂત અને વર્ત માન જીવનમાં અનાએ જે ભાગ બબ્બો છે અને મેં કદી અન્યાય કર્યો નથી આ મારાં દિષ્ટિ'દુઆ અનેકવાર પ્રગટ થયાં છે.
—બાપ મત્રીવર્યા એ પત્ર વ્યવહારમાં જે પતિ રાખી છે, તે જોતાં તમે મને સમાધાનન્નત્તિથી મળવા માંગતા હૈ। એમ મને લાગતું નથી. જો તમે કાલની સભા મુલતવી રાખીને તા. ૨૨મી પછી આ બાબતમાં વિચાર કરવા સમાધાન વૃત્તિથી મળવા તૈયાર હતા કે ખુશીથી તમને મળશે. તમારા ખાય અનેી કરવાના ત્યાં સુધી કે ત્યાં સુધી તમે મને મળવાનું જણાવ્યું તે નિમણુ સ્વીકારવાનું સદ્ભાગ્ય મારે પાછું ઠેલવું પડશે. એજ.
લી. ક. મા. મુન્શીના યથાયેાગ્ય.