________________
ચિત્ર ૧૯૮૩
જનયુગ
૩૮૨
સંન્યાસને અધિકાર નહિ, નિયમ બંધને સર્વ ીઓ | (૩) જે વસ્તુત: નીચી કેટિને હોય તે સ્વપ્રયત્નથી. માટે, પુરૂષને અનેક પ્રકારની છુટસ્ત્રી એટલે કોઈ ઉંચામાં ઉંચી કોટિને પહોંચી શકે. માણસની પિતાની ઉપઅવનત આત્મા-ઓછી શકિતઓ વાળી, રક્ષણ કરવા
વા રજ પિતાની અવનતિ કે ઉન્નતિને ખરે આધાર છે. યોગ્ય-સેવા લેવા યોગ્ય–જરા પણ છુટ આપતાં છટકી
(૪) સ્ત્રીમાં પુરૂષ જેટલી જ આધ્યાત્મિક શક્યતાએ, જાય એવી અધોગામી પ્રકૃતિવાળી માનવામાં આવતી.
ભરેલી છે, સ્ત્રી સ્ત્રી હોવાના કારણે કે પુરૂષ પુરૂષ હેવાના વળી ધર્મ યા કર્મમાં હિંસાનું ભારે પ્રાબલ્ય હતું.
કારણે એકમેકથી નીચા ઉંચા નથી. એક સરખે આત્મા
ઉભયમાં વ્યાપેલે છે. માંસાહાર છુટથી પ્રચલિત હતો. વનસ્પતિમાં તો
૫) * વેદમાં લખ્યું તેજ સાચું ' એ બુદ્ધિથી સ્વીકેઈને જીવની પણ કલ્પના નહોતી. પ્રાણી માત્ર
કારી શકાય તેમ નથી. વેદ પણ માણસની કૃતિ છે, તેથી માટે દયાની ભાવનાનું સ્વમ સરખું પણ નહોતું.
માણસની અપૂર્ણતા તેમાં પણ સંભવે છે. વેદ હોય કે ભગવાન મહાવીરના સમયની આવી પરિસ્થિતિ હતી.
અન્ય ધર્મગ્રંથ હોય પણ જેનું વચન યુક્તિમંત હેય, ભારતના ઇતિહાસમાં આ અસાધારણ કાળ આપણી સમજશક્તિમાં ઉતરી શકતું હોય તે સત્ય, કોઈ હતા. લેકમાં અજ્ઞાન-વહેમ-અંધકારનું સામ્રાજ્ય પણ કથનમાં અબાધિત સત્ય હેતું જ નથી. દરેક કથનમાં હતું, સર્વત્ર માનસિક ગુલામી પ્રવર્તી રહી હતી. રહેલું સત્ય સાપેક્ષ છે. લાંબા કાળના પડેલા ચીલે લોકો ચાલતા હતા. તેમાં (૧) યજ્ઞયાગાદિ માણસને કશું ફળ આપી શકતા નથી, ન હતી પ્રગતિ, ન હતી નૂતનતા કે ન હતે સજે. બાહ્ય ક્રિયાકાંડ સાથે
બાહ્ય ક્રિયાકાંડ માત્રથી કોઈને કાંઈ ઉદ્ધાર થતો નથી. નશક્તિને આવર્ભાવ. લોકેના ધાર્મિક જીવનનું સૂત્ર
માણસના ઉદ્ધારને ખરે આધાર તેના ચારિત્ર ઉપર છે
અને તે ચારિત્રની શુદ્ધિને આધાર તેના દર્શન અને જ્ઞાબ્રાહ્મણને હાથ હતું; બ્રાહ્મણોનું જીવનસૂત્ર વેદ અને
નની નિર્મળતા ઉપર રહેલો છે; એટલે માણસે બાહ્યાવરૂઢીને પરાયણ હતું. જોકેમાં અસંતોષ-દુઃખ-અંડ
લંબન છેડીને અન્તર્મુખ બનવું જોઈએ અને પોતાના વૃત્તિ વધતાં જતાં હતાં. આ બંડવૃત્તિ તે કાળની કેટ
ના કટક જીવનનું બને તેટલું સંશોધન કરવું જોઈએ. લીએક મહાન વિભૂતિઓ દ્વારા જગત સમક્ષ મૂર્તિ છે દરેક પ્રાણી કર્મવશ છે. સંસારમાં સુખદુઃખ અને મત્ત બની અને પરિણામે લોકજીવનમાં મહાન ઉકા- પરિભ્રમણનું કારણ કર્યું છે. આત્માની સ્વાભાવિક તિ જન્મ પામી. તે સમયની આવી મહાન વિભૂ, ચિન્મય-સમય-આનંદમય છે, કર્મના આવરણને અને તિઓમાં એક ભગવાન મહાવીર હતા. તેમણે પોતાના પિતાની સ્વાભાવિક સ્થિતિથી દરેક પ્રાણી દૂર રહે છે. સમયની પૂરી ચિકિત્સા કરી; પિતાના સમયના દર્દને કર્મો બંધાવાના જગતમાં અનેક કારણે છે. તેમાં મુખ્ય સારી રીતે પીછાણ્યું અને તે સર્વના ઉચિત ઉપાય હિંસા, અસત્ય, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ છે, માટે સૂચવી યોગ્ય નિદાન કીધું. નિદાન એટલે અત્યારે આ કારણથી મુક્ત બને તે માણસ કર્મને પાશથી છુટ આપણે જેને જન ધર્મ તરીકે ઓળખીએ છીએ
થવા માંડે. મુક્તિનાં સાધને જ્ઞાન, તપ અને ભક્તિ છે. તેની સ્થાપના અને પ્રવર્તતા. તે કાળનું બારીક અવ
એ ત્રણ સાધનોના અવલંબનથી પ્રાણુ મોક્ષને પામે.
મોક્ષનું અસ્તિત્વ આત્મસ્વરૂપને સૂક્ષ્મ પરીક્ષણથી સહેજ ન કરીને તેમાં અનુભવ, મનન અને ચિન્તનની સિદ્ધ છે. મેળવણી કરી ભગવાન મહાવીરે ભૂમિકારૂપે નીચેના આ રીતે ભગવાન મહાવીરે પિતે જગતના હિસિદ્ધાન્ત નીપજાવ્યા–રૂપ્યા.
તાર્થ પ્રરૂપેલા પ્રવચનની ભૂમિકા રચી અને તેના (૧) જે આત્મા આપણામાં અતગત છે તેજ ઉપર સમગ્ર તીર્થનું મંડાણુ કીધું, મનુષ્યને ઉન્નઆત્મા જગતના સર્વ જીવોમાં છે. માત્ર પ્રાણીઓમાં જ નિનો સાચે માર્ગ દર્શાવ્યો; તેની આંખનાં પડળ જીવાત્મા છે એટલું જ નહિ પણ વનસ્પતિ અને પૃથ્વી, દર કીધાં અને અનેક જીવનસત્ય પ્રકાશિત કીધાં. પાણી, અગ્નિ તથા વાયુ પણ સજીવ છે. (૨) જગતમાં જન્મનાજ કારણે કોઈ મોટે કે નાને
- બ્રહ્મત્વ વિનાના બ્રાહ્મણને તેમણે પ્રતિષ્ટભ્રષ્ટ કીધે. નથી. સર્વ મનુષ્યો સરખા છે, શુદ્ધ ઉચ્ચ કોટિને પણ
પ્રગતિના પિપાસુ શુકને માટે ધર્મનાં દ્વાર ખુલ્લાં હોઈ શકે; બ્રાહ્મણ હલકી કોટિને પણ હોઈ શકે, કીધાં. વેદને ઉંચેથી નીચે ઉતાર્યા; માનુષિક પ્રજ્ઞાને