SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ચૈત્ર ૧૯૮૩ આલવી અગર આલેા અનેચીની મુસાફરનું નવદેવકુલ એ એકજ હેાવા જોઇએ અને આ સ્થલ કનેાજથી અગ્નીકેાણુમાં ૧૯ માઈલ પર આવેલ નવાલ સાથે નિર્ણિત કરી શકાય. પણ આ વાતમાં સત્ય હૈાય એમ લાગતું નથી. વિહાર માર્ગ તરફ દૃષ્ટિ કરતાં તે સ્થલ બિહારમાંજ હાવું જોઇએ અને તે પણુ આધુનિક આરા શહેરની આસપાસ લઇ શકાય. પ્રભુજીએ છઠ્ઠું ચામાસુ ભદ્રિકામાં કર્યુ ત્યાંથી મગધમાં કરીને લલિકા પહોંચ્યા અને સપ્તમ વર્ષારાત્ર ત્યાંજ પ્રસાર કર્યું. ૩૭૬ અહિંથી હાલેદુર્ગ—નંગલા-આવર્તી થઇ તેએ ચેારાગસૈનિવેષે આવ્યા તે ચેારાગ પૃષ્ઠેચ’પાની નજીક છે માટે હાલેદુર્ગ આદિ સાવથીથી પૃષ્ઠચ'પા જતાં રસ્તામાં હેાવા જોઇએ તેના સ્થળ નિર્ણય કરવા. લાઢ–રાઢ—બેંગાલના રાઢ નામે પ્રદેશ. આ રાઢ પ્રદેશની ઉત્તર સિમા રાજમહાલના ટેકરા છે પ્રાચીન કાલમાં રાજમહાલના ટેકરાઓથી આરભી દક્ષિણે પૂર્વાધમીદનાપુર બાંકુરા બવાન હુગલી હાવરા વિગેરે જીલ્લા સમેત રાઢ પ્રદેશ કહેવાતા હતા. વલી ઉત્તર રાઢ અને દક્ષિણ રાઢ આ બે પ્રદેશેા અજયા નદીથી વિભકત થતા હતા. પૂર્ણકલસઃ—આ સ્થળના નિર્ણય થયો નથી. પણ શ્રી આવશ્યક પરથી જણાય છે રાઢ નામે અનાર્ય ભૂમિની સરહદ પર આ એક અનાય ગામ હતું. ભદૃિલ નગરી કદલિસમાગમ જ બુષ તમા યકૂપિકા—આ શહેર યા નગરીઓના પણ નિયમ થઈ શકતા નથી. (કદલી સમાગમ અને તંબાય માટે એક સૂચના માત્ર થઈ શકે છે કે રાત દેશની હદ છેક તારકેશ્વરકલકત્તા પાસે–સુધી છે એટલે કાલી સમાગમ ને ક્રેાલાધાઢ જે કલકત્તાથી ખેંગાલ નાગપુર લાઇનમાં રૂપનારાયણુ નદીને તીરે ( ) માઇલ પર આવેલું છે. અંગ ભાષામાં કેળાં-કદલી-ને કલા-ઉચ્ચાર કાલાકહે છે આ સ્થળ નામ સાથે ધણુંજ અધ બેસતું છે, અને જો કાલા ઘાટને કદલી સમાગમ લઇએ તે તબાયને તામલુક-તામ્રલિપ્તિ એક લઇ શકાય જે કાલાધાટથી નજીકજ છે અને તે સમયમાં પ્રખ્યાત બંદર હતું. કુડાક, મર્દના, બહુશાલક, લાહાર્ગલા:—જો આલ'ભિકાને આરા લઈએ જે માટે પૂરાવાની જરૂર છે તે આ ચાર સ્થલેા આરાથી અલાહબાદ-પુરિમ તાલ જતાં રસ્તામાં લેવા જોઇએ. ગ્રામાક શાલિશીર્ષક ભવિકા—આ ગામ અને નગરીના સ્થાન નિ ય આલભીકાના નિણૅય પર નિર છે. કારણ આ ત્રણે સ્થલે વૈશાલિ-બેશાડઅને આલબિકાની વચ્ચે આવેલાં છે. પણ ઉર્ણાંક ગાભૂમિઃ—થલનિણૅય યા સૂચનમાત્ર મુશ્કેલ છે. રાજગૃહઃ—જાણીતું છે. રાઢ વજ્રભૂમિ શુદ્ધભૂમિ:અનાય સ્થા પૈકી રાના ઉલ્લેખ ઉપર થઇ ગયા છે અને સુહમ પણ મિદનાપુર જીલ્લાને લઇ શકાય. રાઢ અને સુહમ ધણા ભાગે સાથેજ ખેાલાય છે. અને વજ્રભૂમિ-બીરજૂમ-વીરભૂમિના પ્રદેશને લેવાથી ખાધા નથી આવતી. સિદ્ધાર્થપુર કૂર્મગ્રામ—નિર્ણય નથી. વાણિજ્યગ્રામ—ઉપર લખા! ગએલ છે. સાવથી-સંત મહહતના કલેા, દશમ વર્ષારાત્ર દશમા અને અગીઆરમા ચામાસા જે વૈશાલીમાં થયું છે તેની વચ્ચે અનેક સ્થલેા આવી જાય છે અને પથ પણ અતિ લાંખે છે. સાવથીથી સાનુલક્ષ્મ અનિષ્ણુિત. દૃઢભૂમિ, વાલુકા, સુક્ષેત્રા, હસ્તીશીર્ષ, તાંસલી,મેાસલી, વક્ત્રગામ-આ સ્થલામાં કર્મ નિર્જેરાર્થે છ માસ ગાળ્યા અને મુનિ શ્રી ન્યાયવિજયજીએ આલ ભિકાઃ—આ નગરીના નિય અતિ વિવર્ણન કરેલા સંગમ દેવના ઉપસર્ગી અહિં થયા. વાદાસ્પદ છે. ડૉ. હરનલ પેાતાના ઉપાસકદશાંગની નેટ-પાના ૫૧-૫૩ માં સર્કીંગહામના સ્થળ નિર્ણમ સાથે મળતાપણું બતાવી જણાવે છે કે દૃભૂમિને સિંગભૂમ તરીકે લેવા સૂચના માત્ર છે. તાંસલી કટક પાસે આવેલું ધવલી જે ખારવેલ રાજાના વખતમાં ઉત્તર લિંગનું પાટનગર હતું
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy