________________
વીચિત્રના લેખક
.
દીક્ષા—જગતના સમસ્ત પ્રાણીઓને એક કુટુંબ માનનારા વર્ધમાન કુમારને સગાં ભાઇ શ્રી પુત્રિરાજ્ય આટલા પુરતા કુંડાળામાં મારાપણું રાખવું એ ચિત લાગ્યું નહીં. વળી જ્યારે પરસ્પરની ઇર્ષ્યા દ્વેષ હિંસા અધર્મથી જગત ધમધમી રહ્યું હતું ત્યારે કર્યો સુત્ત સુખ શકે ! એટલે તેમણે દરેક અસ્થિર વસ્તુના મઢ ? ત્યજી દિક્ષાના સ્વિકાર કર્યો-જગતના ઉધાર માટે -કર્મયજ્ઞ આદર્યો.
"
ઉપસર્ગ†—તેઓએ આદર્શની કાટિએ પહોંચતાં પહોંચતાં બહુ વધ્યું, નિર્ભયતાથી વિભનામામાં પૈડા અને પસાર થયા. અરે દુ:ખના જ્વાળામુખી સળગાવનાર સૉંગમક પ્રત્યે પશુ માત્ર “ મારા નિમિત્તે ચ્યા દૈવનું ભાવિ શું કરો ? એના ઉત્તર બહાયક છે” એજ વિચારથી દયાર્દ્ર મનથી આંખનાં આંસુ વરસાવવાને જ બન્નેા વાળ્યા; નહીં કે રેશમાંચમાં પણ મા ચિંતવીને.
હાલમાં તેઓનાદેહ સામર્થ્યની કે સહનશીલ તાની ઝાંખી કરાવનાર દષ્ટાંત ખીલ્કુલ મળી શકશે નહિ. છતાં સામાન્ય ખ્યાલ આપવા માટે એટલું કહી દળે –વીરામી સદીના પ્રા॰ રામમૂર્તિ સેા અને પ્રા કે. કે. ચા જેવા વિરલાઓ હેત પમાર્ક તેવા સામર્થ્યબળથી જગતનુ અગ્રસ્થાન ભોગવે છે તે પછી આવી પરમાત્મ્ય વિભૂત્તિનું શું સામર્થ્ય ! કે સહનશીલતા ? તે કાણું કથી શકે.
તેમની નિર્ભયતાના નમુના ચકૌશિકના દષ્ટાંતમાં સાસાળ કળાથી ખીલેલ છે. જેમ મારી સાને રમાડે તેમ તેઓ પોતાના શરીરને યથેચ્છપણે રમાડી શકતા હતા. આ નવદેહસાધનાના પરિણામે બાલવું, ચાલવું, 1, એમનું વિગર ક્રિયા કરવા છતાં કદાચ છ છ માસ સુધી આહાર પાણી ન મળે તા તેમના દેહને રંચમાત્ર ગ્લાનિની અસર થતી ન હતી.
લૈયા—તેઓના ત્રાટક પ્રાણાયામ અને સમાધિ અપ્રયાસસિદ્ધ હતા. મેસ્મેરિઝમની અદ્દભૂત શક્તિ સ્મૃતિસાધ્ય હતી. તે પ્રભુને તપસ્યાથી અને સ્વાહ્મલીનતા સમાધિથી ક્રોધના કિરણમાં જગતને ભસ્મી
ઉપર
ભૂત કરનાર તેજલેશ્યા, અને કૃપાકટાક્ષધથી ધગધગતા પદાર્થમાં-જ્વાળામુખીમાં પણ પૂર્વે શાંતિ પ્રકટાય નાર શીતલેવા વિગેરે અગણ્ય શક્તિઓ પ્રકરી હતી.
પશુ તેઓનુ” સાબિંદુ આ દરેક પદાથી પર, કાંઇ નિરાળી શાંતિ તરફ હતું. અર્થાત્ વર્ધમાન પ્રભુના મનાય અને સાધના અતિ શ્ કક્ષાનાં હતાં.
ઉચ્ચ
-
ગાશાળા શ્રી વમાન પ્રભુના વસ્થ જીવ નમાં ખટકતા પ્રસંગ ગાશાળાના છે. જે અર્વાચિન વિચારકાને ખેડાળ લાગે છે. ગાઢાળાની પ્રાથમિક જીંદગી નિઃસત્ય છે પણ પ્રભુ મહાવીરના સંસર્ગથી અને પાર્શ્વનાથ પ્રભુના સતાનિય મુનિઓ પાસેના અધ્યયનથી તેમને સારા વિકાસ થયા છે. તે એક કાળે મૂખ કાળે મૂખ જેવા હતા, અને તેજ બીજી વખતે જિન' જેવી સંજ્ઞાથી બનાવટી દર્શન આપે છે. આ ઘટનામાં માત્ર ગુપ્ત શક્તિના અપૂર્ણ વિકાસજ છે. જે વિકાસ થવાના હેતુરૂપ ઉપરોક્ત બન્ને પ્રસંગા છે. જૈન ગ્રંથામાં ગેાશાળાનું જીવન એવું આલેખાયું છે કે તે સામાન્ય વાંચકાને અતિશયેક્તિથી ભરપૂર લાગે છે. બીજી બાજુ જૈન અને બૌદ્ધ ધા ગોશાળાને ધર્મસ્થાપક તરીકે ઓળખાવે છે. તા પછી કાશાળાન યથાર્થવન જાખવામાં કયા ઉલ્લેખો પ્રમાવાહી છે ? એ પ્રશ્ન છે. પશુ આત્માના કેટલાંક દ્રષ્ટાંતો આ પ્રશ્નની ના સરલ નિવેડા લાવે છે.
**
અત્યારે કેટલીક વ્યક્તિ જેવી છે કે-ની ભાગ્યવયમાં તેની માતાઓ “ મા ખાલક કાઇ બીજીના છેાકરા સાથે બદલાવી લઉં તે સારૂં " એવે નળાપા કરતી હતી, તેજ બાળકા વિધ્યમાં મહાન પુરૂષ તરીકે પ્રસિદ્ધિ પામે છે. અરે તદ્દન નજીકમાંજ આંખ ઉધાડીએ તા. ધર્માંનન્દ કાશાંમ્બી અને પ્રે + + + + નુ lન કેટલું વિચિત્રતાપૂર્ણ છે !
આજ રીતે ગાયાના પશુ ચીયરે ખાંતન છે. માત્ર તે લોક કહેતી પ્રમાણે ‘ જલ પશુ ગોલ તે નંહીં ” બુદ્ધિશાળી પણ બુદ્ધિના ઉપયાગ કરવાની ખામી વાળા સાની નહીં પણ્ વરૂપજ્ઞાની હતા.