SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ચૈત્ર ૧૯૮૩ કાઇ નાની પુરૂષોએ તે સંયમના પણ નિષેધ કર્યાં નથી. પરમાર્થની ઉપેક્ષાએ લક્ષવગર-જે ‘ વ્યવહાર સંયમ'માંજ ‘પરમાર્થસયમ'ની માન્યતા રાખે તેના વ્યવહારસયમ'ના તેને અભિનવેશ ટાળવા નિષેધ કર્યાં છે, પણ વ્યવહારસંયમ'માં 'ઇપણુ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરૂષેાએ કહ્યું નથી. પાર્થના કારભૂત એવા વ્યવહારસયમને પણ પરમાર્થસ યમ' કહ્યા છે. પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધી કરે છે એમ જણાતું નથી, પણ પિર તિથી છૂટયા છતાં, ત્યાગવા જતાં ખાદ્ય કારણા રાકે છે, માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે; તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભરે છે. ૩૩૮ રણુ જીવે રહીને, તેના વ્યવસાય લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિયા રણા ખીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ; તે બીજાનું પરિણામ થયું સભવે છે. અહિતહેતુ એવા સૌંસાર સબંધી પ્રસ'ગ, લૌકિકભાવ, લેાકચેષ્ટા એ સાની સભાળ જેમ બને તેમ જતી કરીતે-તેને સક્ષેપીને-આત્મહિતને અવકાશ આપવા ઘટે છે. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્તે કા' જણાતું નથી; છતાં, તે સત્સંગ પણુ, જે જીવ લૈાકિક ભાવથી અવકાશ લેતા નથી તેને, પ્રત્યે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ળવાન થયો હાય તા પણ જો વિશેષ વિશેષ લેાકાવેશ રહેતા હોય તા તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી; અને પુત્ર, આર્ભ પરિગ્રહના પ્રસંગમાંથી જે નિજમુદ્ધિ છેાડવાના પ્રયાસ કરવામાં ન આવે, તે સત્સંગ ળવાન થવાના સંભવ શી રીતે બને? જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરૂષા સ ́ભાળીને ચાલે, તેમાં, આ જીવે તે અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું એ વાત નજ ભૂલવા જેવી છે, એમ નિશ્ચય કરી પ્રસંગે પ્રસંગે, કાર્યં કાર્યો, અને પરિણામે પરિહતી, ણામે, તેને લક્ષ રાખી તેથી મેાકળ' થવાય તેમજ કયા કરવુંઃ એ શ્રી વમાન સ્વામીની છદ્મસ્થ મુનિચર્યાં ઉપરથી મેધ લેવાના છે. ૮ મેટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ તે વૈરાગ્ય દશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્ત્તતી હતી, એવા શ્રી મહાવીર ૠષભાદિ પુરૂષા પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા એજ ત્યાગનું ઉત્કૃ. ષ્ટપણું ઉપદેશ છે. ગૃહસ્થાવ્યિવહાર વર્તે ત્યાંસુધી આત્મજ્ઞાન ન થાય કે આત્મજ્ઞાન હેાય તેને ગૃહ સ્થાદિ વ્યવહાર ન હેાય, એવે નિયમ નથી. તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણુ પરમ પુરૂષાએ ઉપદેશી છે, કેમકે ત્યાગ આત્મએ ધૈર્યને સ્પષ્ટ વ્યકત કરે છે; તેથી અને લેાકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્ત્તવ્યલક્ષે કર્ત્તવ્ય છે, એમાં સંદેહ નથી. સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થ સંયમ' કહ્યા છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તાના ગ્રહણુને વ્યવહારસ'યમ' કહ્યા છે. મહાવીર સ્વામિના દિક્ષાના વરધાડાની વાતસ્વરૂપો વિચારાય તે વૈરાગ્ય થાય. એ વાત અદ્ ભુત છે. તે ભગવાન્ અપ્રમાદી હતા. તેએને ચારિત્ર વતું હતું, પણ જયારે ખાચારિત્ર લીધું ત્યારે મેાસે ગયા. ‘જન્મથી જેને મતિ, શ્રુત અને અવિધ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્માપયેાગી એવી વૈરાગ્ય દશા અલ્પકાળમાં બેગકર્મ ક્ષીણુ કરી સયમને ગ્રહણ કરતાં મન:પર્યંત્ર નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીર સ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી માનપણે વિચર્યાં. આ પ્રકારનું તેમનું પ્રમત્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કાઇ પણુ જીવે અત્યતપણે વિચારી પ્રવર્ત્તા યોગ્ય છે એવી અખંડ શિક્ષા પ્રતિખાધે છે. તેમજ જિત જેવાએ જે પ્રતિધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે તે પ્રતિધમાં અજાગ્રત રહેવા યેાગ્ય કાઇ જીવ ન હાય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થા તે પ્રવર્ત નથી પ્રકાશ કર્યાં છે. જેવા પ્રકાર પ્રત્યે વિચા. રનુ` વિશેષ સ્થિરપણું વર્તાવું ઘટે છે. જે પ્રકારનુ” પૂર્વપ્રારબ્ધ ભેગવ્યે નિવૃત્ત થવા યાગ્ય છે, તે પ્રકા રનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેડવું ઘટે. જેથી તે પ્રકાર, પ્રત્યે પ્રવર્ત્તતાં જે કાંઇ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસ`ગમાં જાગ્રત ઉપયાગ ન હેાય, તે જીવને સમાધિ વિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વે સગભાવતે મૂળપણે પરિણામી કરી, ભાગવ્યા વિના ન છૂટી
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy