________________
મી, મુનશીનાં પુસ્તકે સંબધી રીપા
હાંરે વાલા, ગિરિવર વનરાજી ભજે,
સરાવરે સરાવરે હા, સરાવરે કહ્યા કમલના ડ, અણી
હાંરે વાલા, ધર ધરે ફાગ તે કામિની કામિની ઢા,
ખેલે ઘણા, કામિની પહેાંચે મનના કાડ, એણી. ૪
હાંરે વાલા અખીર ગુલાલ ઉડે બહુ,
રંગભીની રરંગભીની હા, ર'ગભીની ન રહે હૈ।
નાર, એણી.
હાંરે વાલા જલ—પિચકારી જોરમાં,
ઉપરની ત્રણ નવલકથાએ પૈકી “પાટણની પ્રભુતા” નામની નવલકથામાં શ્રીયુત મુનશીએ જૈન ધર્મો અને જૈન સાધુએ ઉપર ખેાટા આક્ષેપ કરી જૈન ધર્માંને જાહેરમાં હલકા પાડયા છે. આનદર્રાર નામનું એક કલ્પિત પાત્ર ઉભું કરી તેની પાસે જૈન સાધુએ દિ પણ કરી શકે નહિ તેવાં કામ શ્રીયુત મુનશીએ કરાવ્યાં છે. ઉપરની નવલકથામાં ખાસ કરીને નીચેનાં પ્રકરણેામાં તદ્દન ખાટા આક્ષેપે અને અણુછાજતી નિંદા કરવામાં આવી છે.
૩૧૯
પ્રકરણુ ૭ મું, પ્રકરણ ૧૨ યું, પ્રકરણ ૨૧ પ્રકરણ ૨૯ મું, પ્રકરણુ ૩૨ મું, અને પ્રકરણ ૪૧ મું.
આ સિવાય પુસ્તકમાં જુદે જુદે ઠેકાણે ખીજા ખાટા અને અણુલટતા આક્ષેપેા કરવામાં આવ્યા છે,
તિમાં છટકે હા તિહાં છટકે કરી મનેાહાર. શ્રેણી ૫
હાંરે વાલા નારિ ત્યજી ગિરનારમાં, લીલાચું લીલાથું હેા, લીલાચું રહેારે લેાભાય, એ, હાંરે વાલા ઉદય વડે રાજીમતી,
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરસે તા૦ ૨૯–૮–૨૬ ને દિને નિમેલી કમિટીના રિપોર્ટ.
શ્રીયુત કનૈયાલાલ મુનશી કૃત “ પાટણની ઉપરાંત મજકુર પુસ્તકમાં મુંજાલ મંત્રી અને ગુ. પ્રભુતા” “ગુજરાતના નાથ” તથા “રાજાધિરાજ’જરાતની મહારાજ્ઞી મીનલદેવીને માનસિક વ્યભિચાર નામની ત્રણુ નવલકથાઓમાં જૈન ધર્મ, જૈન આલેખી આ પવિત્ર સ્ત્રીપુરૂષને હલકા પાડવાને આચાર્યાં અને મુજાલ મ`ત્રી, ઉડ્ડયન મંત્રી, આમ્ર- પ્રયત્ન કરવામાં આવ્યા છે. દ્રઢ વિગેરે ઉપર અણુબ્રટતા ખાટા આક્ષેપેા કરવામાં આવ્યા છે અને નવલકથાના એઠાં નીચે જન ધર્માંની, જૈનાચાર્યાંની અને છેવટે ખાસ કરી લિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની નિદા કરવામાં આવી છે.
એમ દેશે એમ સંદેશે હા, એમ સદેશે દીયેારે પડાય. એણી. ૬ -ઉદયરત્ન.
[ અપૂર્ણ ]
ગુજરાતના નાથ” નામની નવલકથામાં શ્રીયુત મુનશી અનેાએ યવના તથા અન્ય ધર્મીએ ઉપર જુલમ ગુજાર્યો હતા તેવું આલેખે છે. જ્યારે ‘જામીઉલ-હિકાયત' જેને આ ખીનાના મૂલ તરીકે શ્રીયુત મુનશી તથા ઉપોદ્ઘાતમાં શ્રીયુત નરસિંહરાવ જણાવે છે તેમાં તે તે પ્રકારનેાલમ બ્રાહ્મણ તથા અગ્નિપૂજકાએ યવનાપર કર્યો હતો એમ જણાવ્યું છે. આ પ્રકારના વિષય કરવામાં શ્રીયુત મુનશીના હેતુ અને લેાક દૃષ્ટિમાં ઉતારી પાડવાને અમને લાગે છે. મહામ`ત્રી ઉદયન એક બ્રાહ્મણ (કાકની સ્ત્રી-મંજરી) પાલ પડી તેને પરણવા જુદા જુદા પ્રપંચા કરે છે. તેવુ બતાવી મત્રી ઉદ યનને પરસ્ત્રીલ’પટ આલેખવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. મજરી એક કલ્પિત પાત્ર છે. ઉદયન મું,મંત્રી અને મજરીના પ્રસંગ આલેખી શ્રીયુત મુનશીના હેતુ નાતે હલકા ચિતરવાના છે એવું અમારૂં માનવું છે. ‘ગુજરાતના નાથ'માં વાંધાભરેલાં લખાણા ખાસ કરી નીચે જણાવેલાં પ્રકરણેામાં છે.