________________
૧૦૨
જેનયુગ
કારતક-માગશર ૧૯૮૩ હતી. આ કકલ, કાલ અને કકલ એ સર્વ સંસ્કૃત ગુર્જર સાહિત્યમાં વ્યાકરણ જ્ઞાનની જરૂર શબ્દ “ક” (કુંભ) નો અપભ્રંશ છે. આથી પ્રભા- હેમચંદ્રાચાર્યના અનેક ચરિત્રો લભ્ય છે. મારી વક ચરિત્રમાં વ્યાકરણને જે જાહેરાત મળી કહેવામાં પાસે તેના સંસ્કૃત ચરિત્ર અને ગુજરાતી રાસે આવી છે તે વાતને સંપૂર્ણ ટકે મળે છે અને મોજુદ પણ છે. તે સર્વના આ વ્યાકરણ અંગે કક્કલ” ઐતિહાસિક પુરૂષ હતા એમ જણાય છે.
ઉતારો આપી આપને વખત લેવા ઈચ્છતો નથી. અને અત્યારે કોલેજમાં જેમ પ્રોફેસર (-અધ્યાપક.)
એ વ્યાકરણને ઇતિહાસ રજુ કરી તે દ્વારા તમને
મારે એટલું બતાવવાનો ઇરાદો હવે કે ગુજરાતી હોય છે તેને મળતું તેનું સ્થાન હોય એમ જણાય છે.
ભાષાશાસ્ત્રી થવા માટે, શબ્દના સાચા પ્રયોગ કરવા " આ વ્યાકરણ કયારે લખવામાં આવ્યું તે સંબંધી
માટે, જોડણીના ઘુંચવણીઆ પ્રશ્નના નિકાલ માટે ડે. મ્યુલર ઘણું તપાસ કરે છે. પ્રભાવક ચરિત્રકાર
એ પ્રાકૃત વ્યાકરણનું જ્ઞાન અનિવાર્ય છે અને સમય આપતા નથી પણ બહુ થોડા વખતમાં વ્યા
અત્યારે મારા જાણવામાં તો એ એકજ સાધન છે. કરણ પૂરું થયું એટલું જ કહે છે. મેરૂતુંગાચાર્ય એક
એ વ્યાકરણ એક જૈન ગ્રંથ છે અને આ લેખક વર્ષમાં તૈયાર થયું એમ કહે છે. સૂરિનો મહારાજા એ છે એ વિચાર આપ ભલી જશે. અત્યાર સુધી સાથે પ્રસંગ પહેલો અથવા બીજે માળવાના વિજય મ
" માળવાના વિજય માં જૈન શબ્દોચ્ચાર સાથે જે અનિચ્છા દર્શાવાતી પછી મળે છે, એ વિજય સંવત ૧૧૯૪માં થાય છે મેં અનુભવી છે તેથી મને ખેદ થાય છે. ભાષાના તે બીજી અનેક રીતે સંભવિત છે. પ્રશસ્તિના ૨૩ સમૃદ્ધિ જે જન કવિઓએ કરી છે તે ભારે જબરી માં શ્લોકમાં યાત્રાનું વર્ણન છે તે યાત્રા દયાશ્રય છે, તમારી કલ્પનામાં ન હોય તેવી જબરી છે. કાવ્ય પ્રમાણે એકજ વાર થયેલી છે અને તેનો સંવત એ આખો વિભાગ માત્ર સાહિત્યની નજરે જોવા પ્રાયે ૧૧૯૪ આવે છે, એ સર્વ હકીકત મેળવતાં જેવો છે, સાહિત્યનો ઈતિહાસ પૂરો કરવા માટે એ વ્યાકરણને સંવત ૧૧૯૭ લગભગ જણાય છે. આ ખાસ જોવાજ પડશે એમાં મને શંકા નથી. એ ઐતિહાસિક દૃષ્ટિએ ચર્ચા છે. એમાં હજુ વધારે
સાહિત્યની સીમા બહુ દૂર છે, બહુ વિશાળ છે, સાધનો દ્વારા વિચાર કરવાનો અવકાશ છે.
એની સેવા જન્મભરના સંસાર ત્યાગીઓએ અને આ
વિશિષ્ટ ત્યાગી ગૃહસ્થોએ કોઈ પણ પ્રકારની અપેક્ષા વ્યાકરણને મળેલી ફતેહને પરિણામે શ્રી
વગર કરી છે અને એક એક વિષયો આલ્હાદક હેમચંદ્રાચાર્યો દેશી ભાષાના અને સંસ્કૃત ભાષાના બેધક અને રમણીય છે. પ્રેમભાવ, સ્નેહભાવ, સકેસે બનાવ્યા. એમાં “અભિધાન ચિંતામણિ” અને હાનુભૂતિથી એના અભ્યાસ તરફ વલણ દાખવવાની. “નામમાળા” બહુ પ્રખ્યાત ગ્રંથ છે. ત્યાર પછી એક ગુજર સાહિત્યની દૃષ્ટિએ બહુ આવશ્યકતા છે. , શબ્દના અનેક અર્થ બતાવનાર “અનેકાર્થ” ર. આ પ્રાકૃત વ્યાકરણની રચના વિજ્ઞાનની દૃષ્ટિએ ગુજરાતી ભાષાના અભ્યાસીને આ ત્રણે ગ્રંથે બહુ જોઈએ તો બહુ પદ્ધતિસરની છે. એક શબ્દ જે ઉપયોગી છે.
હોય તો તેનો ખુલાસો કયાં મળશે એ ગ્રંથ પદ્ધતિ શ્રી રાજશેખરના ચતુર્વિશતિ પ્રબંધ અથવા
જાણ્યા પછી તુરત ખ્યાલમાં આવી શકે તેમ છે અને પ્રબંધ કેશમાં આ પ્રાકત વ્યાકરણને અડે હ આખાં પ્રાકૃત વિભાગની કોઈ પણ વાત તેમાં બાકી ટુંકાણમાં હકીકત છે. જરૂરી હકીકત' ઉપર આવી
રહેવા દીધી હોય એમ લાગતું નથી. એ ગ્રંથની જાય છે તેથી તેને જુદો ઉલ્લેખ કરવાની જરૂર
ટીકા અને તંત્રિકા ટીકા સાથે વધારે ફેલાવો કરી રહેતી નથી. વળી એ ગ્રંથ પ્રમાણમાં પ્રભાવક ચરિત્ર વિજ્ઞપ્તિ કરી રમત્ર વિરમીશ.
તે દ્વારા ગુર્જરગિરાની સમૃદ્ધિમાં વધારો કરશો એટલી અને પ્રબંધ ચિંતામણિથી આધુનિક છે તેથી તે
મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, વધારે બારિકીથી તપાસવાની જરૂર રહેતી નથી.
બી. એ. એલ એલ. બી. એ ગ્રંથમાં હેમસૂરિનો પ્રબંધ દશમો છે..
સેલિસિટર,