SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આગમેદય સમિતિનું કર્તવ્ય ૨૭૧ નિરંજન છે. બધા ન દોડે, પણ તેના સ્વરૂપનો જ રથથસે હૈ પ્રાસંતીતિ સ્પર્શ કરી શકતા નથી, નયપદ્ધતિ શબ્દથી જેવું રૂપ હોવાવ વાવયઃ | જોઈ શકાય તે વર્ણવે છે, પણ જેનું રૂપ નિર્વિકલ્પ આવી રીતે જન દર્શનમાં “સરા તરજ નિવસંતે છે તે અનુભવ વગર ગમ્ય નથી. સિદ્ધાતે તેને અતદ્દ- તHઇ તથ ન વિકt (આચારાંગ ૫-૬) વ્યાવૃત્તિથી ભિન્ન કહે છે પણ વસ્તુતઃ તેનું સ્વરૂપ ઇત્યાદિ શબ્દથી કહ્યું છે. આ અનિર્વચનીત્વનું કથન કઈ રીતે કહી શકાતું નથી. પરમ નિશ્ચય નયથી યા પરમ શુદ્ધ દ્રવ્યાર્થિક નથી શ્રી શંકરાચાર્યકત ઉપદેશસાહસ્ત્રીમાં નાન્યદન્યત સમજવું જોઈએ. અને જે જીવનું લક્ષણ ચેતના યા પ્રકરણ શ્લોક ૩૧ માં જણાવ્યું છે કે અમૂર્તવ કહેલ છે તે નિશ્ચયદષ્ટિથી યા શુદ્ધ પર્યાયાअप्राप्यैव निवर्तन्ते वचोधीमिः सहैव तु । ર્થિક નથી કહેલું છે.” निर्गुणत्वात् क्रियाभावाद विशेषणाममावतः॥ આ છેલ્લી હકિકત પંડિત સુખલાલજીના પંચ પ્રતિક્રમણ (પ્ર. શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક અર્થાત-શુદ્ધ જીવ નિર્ગુણ અક્રિય અને અવિશેષ મંડલ, રોશન મહોલ્લા આગરા) માંથી પહેલાં પ્રથમ હેવાથી તે બુદ્ધિગ્રાહ્ય નથી તેમજ વચન-પ્રતિપાઘ નથી. જે જીવ અને પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ” આપ્યું છે તેના બહદારણ્યક અધ્યાય ૪ બ્રાહ્મણ ૨ સૂત્ર ૪ માં પૃ. ૭ થી ૯ માંથી લીધેલી છે. આટલાથી શંકાકાર નેતિ નેતિ' શબ્દથી નીચેના કથનથી તેનું સ્વરૂપ ગ્રહસ્થનું સમાધાન થશે એવી અમારી આશા છે. જણાવ્યું છે કે – છતાં આ વિષય જેમ વધુ સ્પષ્ટ થાય તેમ કરવાની gg નૈતિ સૈારના ન હિ તે જરૂર છે કે તે માટે વિદ્વાનો-અનુભવીએને લેખડરી હિ તડવંજ ર દિ ણ ચલિતો દ્વારા સ્પષ્ટ કરવા વિનતિ છે. તંત્રી, ] આગોદય સમિતિનું કર્તવ્ય. શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈ, માનદતંત્રી જનયુગ. સુજ્ઞમહાશય, હાસ અપૂણ અને ભ્રાંતિપુર્ણ રહે. આગમ પંચાંગી સાહિત્ય એટલું વિશાળ છે કે થયેલું કાર્ય જોતાં જન ધર્મને તથા સાહિત્યનો ઈતિહાસ ત્યારેજ મહાસાગરમાંથી એકાદ પણ નદી માત્ર ઉલેચવામાં સંપૂર્ણ થઈ શકે કે જ્યારે આગમ સાહિત્ય-નિર્યુક્તિ આવી છે અને સાગર ભર્યો પડ્યો છે. એજ આશા ભાષ્યગૃણિ ટીકા રૂપ વ્યાખ્યા સાહિત્ય, પ્રાચીન પ્રાભત છે કે જનસાહિત્ય સાગર જનસમસ્તને સદ્ય સુલભ સાહિત્ય તેમજ મલવાદીછના નયચક્રવાલ જેવા થાય અને સમિતિ પિતાનું કર્તવ્ય સમજે. એ પ્રસિદ્ધિ અતિ પ્રાચીન ગ્રંથો પ્રસિદ્ધ કરવામાં આવે, એ શોચ: કાર્ય થાય તેના અંતરમાં ઇતિહાસઉસિંકે જેમને નીય છે કે આગમાદય સમિતિ જેવી ખાસ આગમ મૂળ પ્રતિઓ લભ્ય છે તે સંધદાસાદિ પ્રાચીન ભાષ્યસાહિત્ય પ્રસિદ્ધ કરવાના હેતુથી સ્થાપેલી સંસ્થા પણ કાર, જિનદાસ મહત્તર ગણિ, આભ્રદેવ, પ્રલંબસૂરિ, જ્યારે વ્યથા કઈક કારણે પ્રસિદ્ધ ન કરે, ભાળે સિદસેનગણિ આદિ ચૂર્ણિકારોની કૃતિઓ તથા તેવીજ બીજા કંઇક કારણે પ્રસિદ્ધ ન કરે, અને ચૂર્ણિ અને આગમના વ્યાખ્યા સાહિત્યમાંની નામ રહિત કૃતિઓ ત્રીજા કંઇક કારણે પ્રસિદ્ધ ન કરે અને મવ્યયે તપાસી ઇતિહાસિક ઘટનાઓ રજુ કરશે તો જનસ્તુતિ સ્તવનાદિને શણગારી બહાર પાડવાના કાર્યમાં ઇતિહાસ સત્વર શૃંખલાબદ્ધ થશે. વ્યાકૃત થાય તે જનધર્મને તથા સાહિત્યને ઇતિ. લિ. જેન અમ્યુદયાકાંક્ષી.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy