________________
જિનયુગ.
કારતક-માગશરે ૧૯૮૩ ઇને દાન 8 થાય છે. એની સાથે એકજ શબ્દ થાય છે તે બતાવ્યું છે. સ્વ અને દીર્ધના ફેરફાર જૂદા જૂદા અર્થમાં વપરાતું હોય ત્યારે તેના કેવા રૂપે પ્રાકૃતમાં કયા નિયમને અનુસરે છે તે અત્રે બહુ પ્રાકૃતમાં થાય છે તે ૧૧૫ પછીના બાકીના સૂત્ર વિસ્તારથી બતાવ્યું છે. જાતમાં કેટલા ફેરફાર થાય ત્રોમાં બતાવ્યું છે. આ આખો વિભાગ ભાષાશા- છે તે પણ વિસ્તારથી બતાવ્યા છે અને રૂપમાં કે સ્ત્રીને માટે અતિ ઉપયોગી છે. કેટલીકવાર અક્ષરનો ફેરફાર થાય છે તે પણ આ પદમાં બતાવ્યું છે. વ્યત્યય થાય છે તે પણ બતાવ્યું છે. “કરેણુ' સંસ્કૃતનું શબ્દના જૂદા જૂદા આદેશ પણ અહીં બતાવ્યા છે. ૨૫ વિકલ્પ #હ થાય છે. “વારાણસી” નું વા- આમાં સર્વનામનાં સૂત્રો પર બહુ વિવેચન છે જે જારી થાય છે. વ્યુત્પત્તિના અભ્યાસીને આ આખે ખાસ મનન કરી વિચારવા યોગ્ય છે. ૧૩૦ માં પાદ ઘણો ઉપયોગી છે. “દષ્ટ્રા” નું ટાઢા ૩૫ સૂત્રમાં કહે છે કે પ્રાકૃત ભાષામાં દિવચન નથી, થાય છે. “બહસ્પતિનાં કેટલાં સૂવે લાગીને મા- એને સ્થાને બહુવચન થાય છે. ચતુર્થી વિભક્તિ ર મcઈ, મદદ રૂપ થાય છે એટલે થાય છે. ત્યાર પછી સંસ્કૃત વિભક્તિમાં પ્રાકૃતને અપભ્રંશ દ્વારા એનું “ભેસ્પતિ” ૩૫ કેમ થયું હશે અંગે કેટલા ફેરફાર થાય છે તે માટે ઘણું સ એનો ખ્યાલ આવે છે. એવી જ રીતે સર્વ નામનાં બતાવ્યાં છે. સૂત્ર ૧૩૧-૧૪૧ સુધીના વિભક્તિને “યુગ્મદીય”નું તુ અને “અસ્મદીય” નું
માટે જ લખાયેલાં છે. પરસ્મપદ અને આત્મને સદ્દ રૂપ થાય છે. આતો બહુ સાદા દાખલા
પદના ધાતુનાં રૂપમાં પ્રાકૃતમાં કેવા આદેશ થાય આપ્યા છે, પણ એ આખો વિભાગ મનન કરીને
છે તે હકીકત ત્યાર પછી આવે છે અને એ સામાસમજવા યોગ્ય છે. શુદ્ધ ગુજરાતી શબ્દનું મૂળ
ન્ય નિયમોનાં વ્યકિતગત ધાતુમાં પાછા અપવાદે શોધવા માટે આ વિભાગ અતિ મહત્વનો છે અને
થાય છે તે પણ સૂત્ર અને ટીકામાં બતાવ્યા છે. વિશુદ્ધ ભાષા લખનારને અને ખાસ કરીને જોડણીના આ તતીય પાદન કુલ સુત્રો ૧૮૨ છે. સિદ્ધરાજને પ્રશ્નને નીકાલ કરવાને માટે આ વિભાગને અભ્યાસ
ઉદ્દેશીને પ્રશસ્તિમાં લખે છે કે “પૃથ્વીના રાજાઓના ખાસ આવશ્યક છે. એ બીજા પાને છે. પ્રશસ્તિના મુકુટમણ! તારી કીર્તિ ઊંચે સ્વર્ગભવનથી પણ દર શ્લોકમાં સૂરીશ્વર લખે છે કે “ત્રણ ભુવનમાં અદિ. ભમ છે અને નીચે પાતાળના તળીએથી પણ વધારે તીય વીર સિધ્ધરાજ ! શત્રુઓના નગરને ચૂર્ણ કરવાના
નીચી જાય છે અને દરિયાની પણ પેલી પાર જાય વિનદના કારણભૂત થયેલા તમારા જમણા હાથમાં
છે. સ્વભાવને સુલભ એવા એના આવા પ્રકારના શંકરના જમણા હાથ કરતાં એટલો તફાવત છે કે
ઊંચા નીચા ચપળ સ્વભાવને લઈને એણે વાણું એ કામ એટલે મને રથને દૂર કરતો નથી. શંકરનો
ન ઉપર સંયમ રાખનારા મૂનિઓને એમના મૈનવૃતથી હાથ કામ (કામદેવ)ને હઠાવે છે ત્યારે તમારા જમણ
મુકાવી દીધા છે.”૨-મતલબ એ છે કે તમારી હાથમાં એટલી વિશેષતા છે કે એ કામ ઇચ્છા
વિસ્તૃત કીર્તિને મુનિઓ પણ ગાઈ રહ્યા છે. આવી મને રથને દૂર કરતો નથી.
રીતે પ્રાકૃત વ્યાકરણના ત્રીજા પાદમાં હકીકત આવે છે. તૃતીય પાદ,
ચતુર્થ પાદ. પ્રાકૃત વ્યાકરણના ત્રીજા પાદમાં ધાતુઓના ચોથા અને છેલ્લા પાદમાં સર્વથી વધારે સૂત્ર પ્રત્યયમાં અને નાના રૂપમાં કેવા ફેરફાર ૨ સર્ણ નિતના તટે પૉતાહ१द्विषत्पुरक्षोदविनोदहेतावादवामस्य
मूलादपि भवद्भुजस्य । त्वकीर्तिभ्रंमति क्षितीश्वरमणे पारे पयोधेरपि। अयं विशेषो भुवनैकवीर परं न यत्काम तेनास्याःप्रमदास्वभावसुलभैरुच्चावचैश्चापलै
म पाकरोति ॥ स्तेवाचयमवृत्तयोपि मुनयो मौनव्रतंत्याजिताः॥ .