________________
મામૃત (છાયા નાટક)
૨૫૯ કરેલી છે કે શ્રી નેમિનાથ ભગવાનનું શમામૃત નામનું સારથી—(આંગળી વડે દેખાડ) છાયાનાટક ભજવો.
એ આપના સસરા, ઉગ્રસેન-મહેલ છે, નટી-(કૌતુકથી)
ગોખથી આપને નિખ, તવંગી બે સુહાસિની. છોડી પશુ પણ દીસે, રસ શંગારજ સારભૂત જગમાં, કાર્થ-આપના સસરા ઉગ્રસેન રાજાને તે . જન હમાન કરે આ, કાં નેમિજિન શમતા રસમાં મહલ છે અને પેલા ગોખમાં બેઠેલી હસતા મુખ
મૂળ ગાથાર્થ-શંગારરસ સારભૂત છે એવો આ વાળી બે કોમલાંગીએ આપને જોયા કરે છે. ૧ જગતમાં બહમત છે તો પછી પશઓને છોડાવીને (પછીથી મહેલના ગેખમાં બેઠેલી બે સ્ત્રીઓ શ્રી નેમિજિને િશમતા રસ બતાવ્યો તે સમતા રસમાં પ્રવેશ કરે છે). આ લોકોને બહુમાન કેમ થવાનું ૨.૨
એક:- (નેમિકુમારને જોઈને આનંદ સાથે) સૂત્રધાર–આર્યું, જુગતું અજુગતું જેવું તું બોલે છે. સખિ ચંદ્રનના! શમતા સ્વાદ અજ્ઞાની, શગારે મન રાચતાં;
વનિતા વૃદે એકજ, આ રાજીમતી ઉત્તમ ગુણવાળી; સુણે ના ગાન અભૂત, ગપગાન જ વાંચ્છતા.
રૂપનિધિ નેમિ જેને, વરશે અતિ મંગળકારી. લોકાર્થ– શમતાના સ્વાદને ન જાણનારનું મન
ગાથાર્થ–આખા સ્ત્રી વર્ગમાં એકલી રાજીમતી . શંગારથી રંજીત થાય છે જેમકે જેણે અદ્દભુત ગાન
જ પ્રશંસનીય ગુણોવાળી છે કે જેનું પાણિગ્રહણ : સાંભળ્યું નથી તેને ગોવાળ લોકેના ગાનથી આનંદ
લાવણ્યના ભંડાર શ્રી નેમિકુમાર કરશે. ૨. થાય છે. ૩
ચંદ્રાનના–સખિ મૃગલોચના! (નેપમાં )
રંભાનું રૂપ હરતું, રાજિમતીરૂપ નિમ બ્રહ્માએ; (ધવલ મંગલ ગીતાનો સ્વર તથા પાંચ જાતિના
અવર ન મનહર નિમ્યું, જેથી કદિએ જશ હી થાય. સ્વરવાળાં વાઈનો અવાજ સંભળાય છે)
ગાથાર્થ-રંભાના રૂપને હરનારું રાજીમતીનું સૂત્રધાર-(સાંભળીને) આર્ય! આ રીતે સર્વ વિશ્વના ઉદરને પૂરી નાંખતે મંગળસૂચક અવાજ
રૂ૫ બનાવીને વિધિ પણ આના જેવી બીજી સ્ત્રીને કાને આવે છે, તેથી રામતીની સાથે લગ્ન કરવા
બનાવી-નિર્ભ ન શકો. કારણ કે ખરેખર તેથી તે સારૂ શ્રી નેમિનામ કુમાર સમુદાયમાં આવતા હોય
અપજશવાલો થઈ જાય. ૩.
એ તેમ લાગે છે. માટે ચાલ, આપણે આંખોને આનં- ચંદ્રાનના-(પાછળથી જોઇને ઉત્સુકતાથી) હે દકારી મંગળ સૂત્રને ધારણ કરનાર શ્રી નેમિકુમારને મૃગલેચના ! માંગલિક વાજિત્રાને અવાજ સુણીને જોઈએ,
જે કે પોતાની માતા ગૃહમાં હોવા છતાં પણ (બન્ને બહાર ચાલ્યા જાય છે).
(માતાની શરમ ન રાખી) પ્રિય સખી રામતી પ્રસ્તાવના
પ્રિય પતિના દર્શનની ઉત્કંઠાથી અહીં આવી પહોંચી ! (પછી આગળ ચાલતા શ્રી સમુદ્રવિજય અને
(રાજીમતી પ્રવેશ કરે છે ), બીજા રાજાઓથી શોભતા, તથા શિવાદેવી પ્રમુખ
રાજીમતી–(અભિલાષા સાથે) સખીઓ ! આ આજનોથી જેનાં ગીતો ગવાતાં હતાં તેવા રથમાં કાઈકના પણ મહાભવન દર્શનરૂપી દાનથી મારા બેઠેલા અને મસ્તકે છત્ર ધરાયેલ શ્રી નેમિકમાર પ્રવેશ ઉપર કૃપા કરમને તે જોવા . કરે છે)
સખીઓ-તેમ કરીએ તે ઇનામ તું શું આપીશ? શ્રીનેમિ-(આગળ જોઈને સારથી પ્રત્યે)- રામતી-(જેર કરી તેઓની વચ્ચે ઉભી રહી સારથિ! પેલું મંગળ ઉપચારવાળું ધવલ મંદિર શ્રી નેમિકુમારને જોઈને આનંદ સાથે પિતાના
મનમાં બોલી).