________________
રપ૧
સામાયિક-ગ અને તેથી થતા આત્મવિકાસ
૨૫૧ સામાયિક-ચાગ અને તેથી તે આત્મવિકાસ.
વ્યાખ્યાતા–પંડિત ફતેહચંદ કપૂરચંદ લાલન, આ વિષય પર જાહેર ભાષણ મુંબઈમાં શ્રી મુંબઈ માંગરોળ જૈન સભાના આશ્રય નીચે તા. ૨૩- ૧૯૨૭ રાવવારને દિવસે રા. રા, મેહનલાલ દલીચંદ દેશાઇના પ્રમુખપણા હેઠળ પંડિત લાલને આપ્યું હતું. સભાને હોલ સારી રીતે ભરાઈ ગયું હતું. આનો રીપોર્ટ એક ભાઈએ લખીને મોકલ્યો તે અત્ર તત્ર સુધારી અહીં પ્રકટ કરવામાં આવે છે. તંત્રી જેનયુગ.
[ પ્રારંભમાં પ્રમુખે જણાવ્યું કે આપે મને આ સ્થળે બેસાડીને ઉપકૃત કર્યો છે, મારી લાયકાત જે કાંઈ હોય તે “સામાચિક સૂત્ર’ એ નામનું પુસ્તક સંગ્રહરૂપે એકત્ર કરી મેં સને ૧૯૧૧ માં પ્રકટ કર્યું છે તે હોઈ શકે. પંડિત લાલન પિતાને સ્વાનુભવ આજે પ્રકટ કરે છે. તેમના જેટલે અનુભવ નથી કરી શકે. પંડિત લાલનને એઓને સામાયિકની ધૂન લાગી છે, ગાંધીજીને ખાદીની ધૂન લાગી છે, સુરજમલભાઈને નવકારની ધૂન લાગી છે, ધૂન વગર કાર્ય ઉત્તમ રીતે થતું નથી. મહાપુરૂષેનું ચરિત્ર જોઇશું તો જણાશે કે તેઓને અમુક અમુક જાતની સાચી ધૂન હતી અને તેથી ઉત્તમ કાર્ય તેઓ કરી શકયા. એટલે ધૂનની કિંમત છે.
પંડિત લાલનની ટુંકી એાળખાણ એ કે તેઓ એક મિશનરી–ધર્મપ્રચારક, એ જેને અર્થ છે એવા એક મિશનરી છે. તેમની ઓળખાણ આપવાની મને અગત્ય નથી લાગતી કેમકે એમને બધા ઓળખે છે.
મીશનના અથત પ્રચારના જન્મ વગર આપણું ધર્મની ઉન્નતિ નથી. જે તેમણે આ પ્રયાસ સતતપણે અત્યાર સુધી જારી રાખ્યા હતા તે સમાજ તેઓની સુવર્ણ જયુબિલી પણ કદાચ ઉજવત. રા. શિવજીના ચાલુ પ્રકરણમાં તે પોતે તટસ્થ છે એમ તેમનું કહેવું થયું છે તે અત્રે જણાવી દઉં છું. હવે તેઓ આપણી સાથે મળી જે કંઈ કહેવા માગે છે તે પિતાના અનુભવ સહિત પ્રકટ કરશે.]. પંડિત લાલને પિતાનું ભાષણ શરૂ કર્યું – પ્રદેશમાં ચાલ્યો જાય છે ધન મેળવવાનું લક્ષ્ય છે આપણું વેતાંબર આચાર્યોમાં, પ્રકાશના પર્વત
અને તે મેળવવા આફ્રિકા જવાની પ્રવૃત્તિ છે. માટે જેવા કોહીનુર જેવા મહાન ચળકતા એવા શ્રી હરિ.
જે મેળવવું હોય તેનું લક્ષ્ય કે સાથે પ્રથમ નક્કી ભદસરિ થયા છે તેઓશ્રીએ કોઈ પણ ધર્મક્રિયા
કરવું અગત્યનું છે. એ લક્ષ્યને પ્રણિધિ કહે છે-લક્ષ્ય ધર્મવિધાન-ધર્મઅનુષ્ઠાન કેવી રીતે કરવા જોઈએ?
ઉપર આપણે જેટલા સંગીન હોઈશું તેટલી સંગીન તેનું આપણને ધારણ બાંધી આપેલ છે. તે ધારણનું
શક્તિ આપણી “પ્રવૃત્તિ'માં હશે. જેટલો પ્રેમ, તેટલું આછું ચિત્ર આપવાને હું પ્રયત્ન કરીશ.
પ્રવૃત્તિમાં બળ. ધારો કે પ્રવૃત્તિ કરતાં આપણને
આપણું માર્ગમાં કેટલાંક વિધ નયાં, દાખલા પ્રથમથી તેઓએ અનુષ્ઠાનને પચાવયવરૂપ કરી
તરીકે પુના જવું છે, પુના પહોંચી તેની સુખદાયક દેખાડયું છે, એટલે કે ૧ પ્રણિધિ, ૨ પ્રવૃત્તિ, ૩
' હવા મેળવવી છે અને તેથી આરોગ્ય આપણે સાધીશું વિધ્વજય, ૪ સિદ્ધિ, અને ત્યારકેડે ૫ વિનિમય.
એ નકકી હોવાથી આપણે આપણું માર્ગમાં વિન નિષિ-માં તેઓશ્રીએ દેખાડયું છે તે એ છે રૂપ પર્વતને એ સાધ્ય ઉપર થયેલી પ્રીતિના લીધે કે આપણે આ ક્રિયા કરી–દાખલા તરીકે સામાયિક તેડી ફોડી આપણે ભાર્ગ કરીશું. યોગ સાધી શું મેળવવું છે તે પ્રથમ નક્કી કરવું આમ પ્રણિધિ એટલે આપણું સાધ્ય, પ્રવૃત્તિ જોઈએ. પ્રણિધાન એટલે સાધ્ય-ઉદેશ શું છે-લક્ષ એટલે આપણે સામાયિક રૂપ સાધન, અને સાધ્યને શું છે તે. જેને ધનનું બરાબર ચિંતન છે, તે ગૃહ, પહોંચવામાં, માર્ગમાં આપણું પ્રવૃત્તિ માર્ગમાં આવતા સંતાન, સ્ત્રી, કુટુંબ વગેરે છોડી જ્યાંથી તે મળે બાર કાયાના, દશ વચનના, અને દશ મનના દેવ છે ત્યાં એટલે કેઈ આફ્રિકા, કેઈ કયાં એમ દૂરના રૂપી વિનેને આપણે તેડી ફેડી તેના પર જય