________________
તંત્રીની નેંધ
૨૫ સભાના લગભગ બધા સભ્યોને પૂરું પાડવામાં આવ્યું ૨. જેને અને વ્યાયામ, હતું અને ઘણા સભ્યોએ પિતાની સહાનુભૂતિ જાહેર
| ગુજરાતના જેનોની શારીરિક સ્થિતિ દિવસે દિવસે કરી હતી જેને કંઈક ખ્યાલ વિવિધધમાં તેમના
ખરાબ થતી જાય છે, તેનું કારણ વ્યાયામ કરવાનું પમાંના ભાગ મૂક્યા છે તે પરથી જણાશે કે આ
ભૂલી જવાયું છે. એટલું જ નહિ, પણ શરીરને કસબધી સહાનુભૂતિનો લાભ આપણે લેવાની જરૂર છે.
નારા ધંધાઓ પણ પુરૂષોએ મૂકી દીધા છે અને પણ કઈ રીતે લઈ શકાય એ ખાસ વિચારવાનું
સ્ત્રીઓએ દળવા ખાંડવા રાંધવા વગેરેનું ગૃહપગી
તેમજ શરીરને તંદુરસ્ત રાખનારું કાર્ય છોડી દીધું અમને જે કંઈ ખબર પડી છે તે એટલી છે. આ છોડી દેવામાં શ્રીમંતાઈ, વિલાસ યા હિંસાના કે ૩૦ મી માર્ચ ૧૯૨૬ ને રોજ વાઈસરોય સાહેબે ખ્યાલ નિમિતભૂત બન્યા હોય. વળી અખાડાઓ જે સમસ્ત સંધની જબરી અરજી ગઈ હતી તેને પહેલાં દરેક શહેરમાં યા ગામમાં રહેતા તે, તથા દેશી જવાબ આપ્યો હતો તેના સામે-તેમાંની હકીકતોના મતે, હેળીનાં યુદ્ધા, વગેરે અદશ્ય થતાં શરીરમાં રદીયા રૂપે એક મેમોરીયલ આ. ક. ની પેઢીએ મંદતા, નિવીયેતા, ભીરુતા, જડતા પેઠી, અને મરમે કહ્યું છે. મી. ઊંટસનના ચુકાદા સામેની અપીલ
ણુની સંખ્યામાં વધારો થતો ગયો. આ વસ્તીને
ની સ હજુ સુધી નેંધવામાં આવી નથી, પણ તેને ડ્રાફટ
ઘટાડે એમને એમ કાયમ રહેશે તે થેડી વીસીઓમાં થઈ ગયો છે ને થોડા વખતમાં મોકલવામાં આવશે. શું પરિણામ આવશે એ કલ્પી શકાય તેવું છે.
હમણાં ગત વસંતપંચમીને દિવસે સાક્ષર શ્રી આપણી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઠરાવ પ્રમાણે
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખસ્થાને મુંબઈ કૅન્ફરન્સ ઓફિસ તરફથી વાઈસરોયને શ્રી શત્રુંજય
જૈન સ્વયંસેવક તરફથી વ્યાયામશાળા ખેલાયેલી તીર્થના હકકે સંબંધીનું પ્રતિનિધિત્વવાળું કમિશન
તે વખતે ઉકત પ્રમુખ સાહેબે યથાર્થ જણાવ્યું છે કેનીમવા માટેની અરજીનો ડ્રાફટ અંગ્રેજીમાં ઘણી મહેનત લઈને કરવામાં આવ્યો હતે ને તે મોકલાય
શ્રાવક તે વીરપુ છે, તેમને વ્યાયામની જરૂર
જણાવવાની હોય જ નહિ. અગાઉ વ્યાયામ શાળાઓ તે પહેલાં તેમાં ખૂટતી હકીકતો તથા તે અરજી
હતી, પણ અંગ્રેજી કેળવણીના પ્રચાર પછી તે શાળાએ સંબંધી અભિપ્રાય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
નીકળી ગઈ અને ક્રિકેટ વગેરેની કલા ઉભી થઈ. મારા તરફથી માંગવામાં આવતાં તેના જવાબમાં છેક વતનમાં શેરીએ શેરીએ અને પળે પળ અખાડા હતા, હમણાં કૅન્ફરન્સ ઓફિસને તે પેઢીએ ખબર આપી ત્યાં અમે કુસ્તી, મલખમ, દંડ વગેરે કસરત કરતા હતા, છે કે આગેવાની કમિટીની સભાએ કરાવ્યું છે કે તે કસરતને અંગે કોઈ રીતે ખર્ચ થતો ન હતે. આવી હવે કમિશન માટેની અરજી મોકલવાની જરૂર નથી. તદન બીનખચોળ કસરત ગઈ. અસલથી વીરપુત્રો ત
બાંધતા આવ્યા છે, અને રણક્ષેત્રની તૈયારી માટે આ વ્યાબીજું પ્રજાને ખાસ ભલામણ કરવાની અમને
યામશાળા એક પગથીઉં છે. આવી શાળાને દરેક રીતે સ્ત્રી એ જરૂર રહે છે કે કેટલાક ભાઈ પિતાને અમુક
પુરૂએ ઉત્તેજન આપવાની જરૂર છે અને આશા છે કે સ્વપ્ન આવ્યું ને દાદાસાહેબ અમુક કહી ગયા કે
પુરૂ કરતાં બાળકોની માતાએ પોતાનાં બાળકોને આ
કસરત શાળામાં મોકલીને જરૂર ઉત્તેજન આપશે. હવે અમુક દેવે આમ “સણમાં આવી કીધું એમ બહાર
વીરપુત્ર જાગ્રત થઈને અંગબળ અને કસરતની આવશ્યJપાડવા મંડી ગયા છે તે એ બધાથી ભેળવાવાનું તા સમજ્યા છે તે માટે ધન્યવાદ ધટે છે.” નથી. પ્રજાએ તે પિતાને યાત્રાત્યાગને નિશ્ચય કાયમ
અમોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વ્યાયામશાળા રાખીને જ વર્તવાનું છે. અને ઘેર બેઠાંજ શ્રી શત્ર
–અખાડા દરેક જૈન શિક્ષણની સંસ્થા સાથે જોડાવા જયની-અરિહંતની ભાવપૂજા-ભાવવંદના ચાલુ રાખ- જોઈએ. જે વિદ્યાર્થીની શરીર સ્થિતિ સારી ન હોય ને વાની છે. જય શ્રી શત્રુંજય !
જેણે અખાડાની તાલીમ લીધી ન હોય ત્યા જે લેતે ન