SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ માહે ૧૯૮૩ આ સાથે હમણાં એક જન ભાઈ શ્રી શત્રુંજયની વેલા આવેલા ગૃહસ્થ એમ પૂછે છે કે “તમે કંઇ વષ્ટીની વાત કરવા આવ્યા. પિતાની પાલીતાણાની કરતા નથી ?'-આના જવાબમાં અમારે મુક્ત કંઠે મુલાકાતની વાત કરી. શત્રુંજય પોતે જઈ આવ્યા જણાવવું પડે છે કે અમારી પાસે કંઈ પણ કરવાની ને પાલીતાણાનું વાતાવરણ ઘણું સારું છે ને સમાધાન શક્તિ કે સત્તા નથી. બધી શકિતને સત્તા આ. કે. કરવું આવશ્યક છે એમ ઘણી વાતો કરી. પહેલાં તો ની પેઢીએ લઈ લીધી છે. તેઓ કુલ મુખત્યાર છે. અમે સંધની આજ્ઞા વિરૂદ્ધ યાત્રા કરી આવ્યા તે તેઓને સલાહ અને સહાય આપવા ખાતર સાત આગેબદલ તેમને સખત ઠપકો આપો, પછી સમાધાન વાનોની કમિટી નીમવામાં આવી હતી. તે કમિટીની પર અમે જણાવ્યું કે તે માટે સર્વતી ઇચ્છા હોય સલાહ અને સહાય કેમ લેવાય છે તેની જાણ પ્રજાને તે સ્વાભાવિક છે; અમારા વિચાર શ્રી દક્ષિણ મહા- કદિપણ કરવામાં આવી નથી–આવતી નથી, ને કરવામાં રાષ્ટ્ર જન પ્રાંતિક પરિષના છેલ્લા અધિવેશ- આવશે કે નહિ તે સવાલ છે. without prejudice નમાં પ્રમુખ તરીકે નીચે પ્રમાણે જણાવ્યા છેઃ – ચર્ચા બની શકે એમ ન થાય ? આવા સવાલો પૂછાય છે તેના જવાબ પણ યથાસ્થિત શ્રી આ. ક. ની “અરસ્પરસ સમજી લેવું એમાં જે શાંતિ અને આનંદ રહે છે તે ઝઘડા કરવાથી નથી રહેતાં. આમ પા પેઢીજ આપી શકે. અત્યાર સુધીમાં આ મહત્ત્વના લિતાણું રાજ્ય અને આ૦ ક. પેઢી પરસ્પર સમજાતીથી પ્રકરણ સંબંધી શું શું થયું છે અને શું પરિણામ નિકાલ કરી નાંખે તેના જેવું એકે નથી; પણ તેમ કરવા આવ્યું છે તેના પાક્કા ખબર પણ તે પેઢીજ આપી માટે બંને પક્ષની હદયપૂર્વક ઈછા અને સહકારિતા શકવાની સ્થિતિમાં છે. આમાં પ્રમાદ જેટલો થાય જોઇએ. એક પક્ષ અસવાર બને અને પિતાનું મમત્વ ન છે તે લોકમાં નિરાશા અને અવિશ્વાસ ઉત્પન છેડે તો બીજા પક્ષથી સમાધાન ન થઈ શકે. વળી જે કરનારજ નિવડે છે. સમાધાન થાય તે સ્વમાન અને પ્રતિષ્ઠાને જાળવીને યથાસ્થિત ન્યાયપુર:સર થાય તે જ આખી સમાજને સંતોષ થાય. શત્રુંજય પ્રચાર સમિતિ પિતાનું કાર્ય કરી રહી અરસ્પરસ સમજુતી ન થઈ શકે, તે બંને પક્ષના છે. તેના રીપટ જાહેર પદારા બહાર પડયે જાય વિશ્વાસપાત્ર તટસ્થ અને નિષ્પક્ષપાતી લવાદદ્વારા ફડચે છે. તેના ફડની હકીકત પણ જણાવવામાં આવે છે લાવી શકાય; પણ તે માટે પણ ઉપર જણાવી તેવી બને છતાં કોઈ તેના સંબંધમાં આંખ મીંચીને ગમે તે પક્ષોની મનોદશા જોઈએ. યદાતા બેલે તેની સામે કઈ સમજુ જોતું નથી. પાલિતાણાના રાજ્યાઁ હિંદુ રજપૂત છે - તેણે આંખ વગરનો તે અંધ કહેવાય પણ જે આંખ છતાં પિતાના પ્રભુનાં દર્શન કરવા યાત્રાએ આવનાર પ્રત્યે સંપૂર્ણ જુએ નહિ તેને કઈ કટિમાં ગણવો? સદુભાવ અને પ્રેમ દાખવવા ઘટે. અસંખ્ય યાત્રાળુના આગમનથી પોતાના રાજ્યને બીજી અનેકરીતે થતા લાભથી શ્રીયુત સારાભાઈ નેમચંદ હાજી વડી ધારાસભામાં સંતોષ માનવો ઘટે. આવી સંસકારી આર્ય ભાવના તેના એક સભ્ય ચૂંટાયા છે તે માટે અમે તેમને ધન્યવાદ હૃદયમાં જાગે તે ઝટ નીકાલ થઈ શકે. આપીએ છીએ. તેમણે શત્રુજયના સંબંધમાં કમિશન આજ રીતે આ. ક. ના વહીવટદાર પ્રતિનિધિઓ નીમવાના અંગે એક સવાલ વડી ધારાસભામાં રજુ એક બીજા સાથે મસલત કરી એકસંમત થાય, કરવાની અગાઉથી નોટીસ આપી હતી, પશુ તે દેશી અને પોતાની સાથેના સાત આગેવાનોની કમિટીની રાજ્યના સાથે સંબંધ ધરાવતો હોવાનું કારણ આપી સલાહ અને સહાય લે તે પ્રથમ થવું જોઈએ. તેવી તે સભાના પ્રમુખ સાહેબે કાનુન બહાર જાહેર કર્યો સ્થિતિ અમે પૂછીએ છીએ કે છે? લોકો આ તેથી તે સંબંધમાં ધારાસભા કે વડી ધારાસભા સવાલ આ. ક. ની પેઢીને પૂછે છે તે તેનો જવાબ કંઈ કરી શકે તેમ નથી એમ જણાયું છે. આ તેમની પાસે શું છે તે તેઓ જણાવશે? બાકી મેટે સવાલના સંબંધે પૂરી હકીકત આપવા શત્રુંજય ભાગે કેટલાક લોકો અને અમારી પાસે ઉપર જણા સંબંધીનું સાહિત્ય શ્રી કૅન્ફરન્સ ઓફિસે વડી ધારા
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy