SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ૯૮૩ કરવાના પત્ર તે સભાના પ્રેસીડન્ટે એએને બીજેજ દિવસે લખી જમ્મુાવ્યા હતા. જૈનયુગ ૨૩૬ મળ્યું કે સમાજના ચેરમેન ડાક્ટર એરાઝે પાતાનું મકાન ખાલી કરી આપ્યું હતું. એની વાતૃત્વ શક્તિથી શ્રાતાજને ખુશી થઇ ગયા હતા. ત્યાં મી॰ વીરચંદે જોયું કે એક ભાષણ આપીને હું પાછે હિંદુસ્તાન જાઉં તે। મારા ધર્મની કંઇ સેવા ભુજાનથી કહેવાય નહીં. તે માટે ત્યાં જૈન ધર્મનાં ધ્યેય ચરા આપવા માંડયા. જન ધર્મના અભ્યાસ સારૂ કેટલાએક ક્લાસિસ સ્થાપ્યા, બને ત્યાં સવાર સાંજ અભ્યાસ કરનારાઓ આવવા લાગ્યા. ઘણાં પુરૂષ અને સ્ત્રીઓની જૈન ધર્મ ઉપર અદા ચાંડી. નામથી પણ ઍ વર્કગાર નહાતા ને તેઓને ધર્મનાં તત્વ તથા આત્માનું સ્થાપ જતાવ્યું. જે વર્ષે જેટલી લાંબી મુદ્દત ત્યાં રહી ચીકાગો, ખાસ્ટન, વૈશિ વેશિગ્ટન શહેરમાં બાંધી ક્રિમાક્રિકલ સાપ્તાહી સ્થાપી તેમાં આજે ૨૦૦ થી ૨૫૦ મેમ્બરા છે. તેના પ્રમુખ આ. પાસ્ટ માસ્ટર જનરલ ગીત તે સ્ટુર્જી થયા છે. એના ઉદ્દેશથી હાય મામો નરીમન (ભાપાતાનો ખારાક લેનારા ) થયા છે, તેમજ ચેાથા વ્રતને અંત્રિકાર કરનાશ તથા સમાધિ ધ્યાન ધરનારા નવઆકાર મંત્રનો જપ કરનારા વગેરે ઘણાં ઔપુરૂષને એમણે ભાષ કીધા છે. વળી લનમાં ૧૮૯૫ ના એપ્રિલ માસમાં આવ્યા હતા. ત્યાં સાઉથ પ્લેસ ચાપત્ર તથા રાયલ એશિયાટિક સાસરી આગળ ગટન, ન્યુએર્ક, રાચેસ્ટર, ક્લીવલેંડ, કેસાડેગા, ટેલેડરના પ્રમુખપણા નીચે ભાષણા આપ્યાં હતાં. વીઆ, લીલીડેલ, લા પાર્ટ બ્રુકલાઇન, શારાન, ક સબરી, એવનસ્ટન, તાડપાર્ક, વગેરેમાં મળા જુદા જુદાં ૫૩પ ભાષણા આપ્યાં હતાં ! ત્યાંનાં ન્યુસપેપરા અને ચાપાનિયાએએ એક અવાજે એએના વખાણ કર્યું છે. કાઇ કાઈ ભાષણમાં તે ૧૦ હજાર માાસા દ્વાર હતા ! કેટલાંએક ભાષણો માંભળ વાને લેતા સ્પેશીઅલ ટ્રેનમાં આવ્યા હતા ! ચીકાજ્ઞાની ધર્મ સમાજમાં રૂપાનો અને કસાઉંગાની સમા માં માંની પ્રા તરફથી એક સેનાના ચાંદ એને મળ્યા હતા. તે શિવાય લંડનમાં ૪ ભાષણા આપ્યાં હતાં અને રાયણ ઐસિયાટિક સાસટીના મેમ્બર નિમાયા હતા. ત્યાંથી ક્રાંસ અને જર્મની થઇ તા૦ ૮ મી જુલાઇ ૧૮૫ ને દિને સ્ટીમર ઓરીએન્ટલ મારતે એ અત્ર પાછા આવ્યા છે. સ્ટીમર ઉપર તથા પેાતાની સફર દરમ્યાન એક પકા હિંદુ તરીકે પોતાના ખાવાપીવાના ખાસ બૈદ્યભૂત એમણે રાખ્યા હતા, કે જેને માટે કંપતાના વરનાં સક્રિય છે. બે વના અરસામાં યાત્ર મહેનત કરવા છતાં પશુ એએક કદી “સી” પડ્યા નહોતા. એઓએ બહેના અનુભવ મેપ છે, અંતે ઇજારા વિના સાથે પરિચય કરી પા મેળ્યા છે, અને પત્રવ્યવહાર ચાલુ કર્યા છે. હિંદુસ્તાનમાં જઈનેાના છે.કરાઓને કેળવણી આપવાની મદદ કરવા સારૂ ઠેઠ અમેરિકામાં એક કુંડ ઊભું થવા માંડયું છે ! અને મુંબઈમાં પણ મેટા પાચાપર એક ને કાલેજ સ્થાપવાની હીલચાલ થવા માંડી છે. મુંબઈમાં આપવામાં તે પ્રસગે અત્રેના શ્રાવકાએ એમને આનંદ સહ વધાવી લઇ એક વીર મેહાને માન આપે, તેવી રીતે એક સરધશના આકારમાં એમને અંદરથી લઇ આવ્યા હતા. મી. વીરચંદે પોતાની સફરનાં ૨-૩ હિંદુસ્તાનની ખાસ સેવા તા તેઓએ ન્યુપાર્કમાં તા. ૩૦ મી નવેંબર ૧૮૭૪ ને દર્દી નાતરીન્યુ સેંચ્યુરી નામની માટી વગવાળી એક કલબ આગળ - હિંદુસ્તાનના મીશનરી તૈન પામ્યા ૐ હૈ કેમ ? '' એ વિષય ઉપર એક ભાષણ આપી બજાવી છે. તેમાં હિંદુઓની નીતિ રીતિ તથા રીવાજો શ્રેષ્ટ છે, એવું સાખીત કરી આપ્યું હતું, અને મીશન રીઓ માત્ર નીચા કામને ટાળવા શિવાય બીજું વધારે કરી શકો નહીં. વિર બતાવી આપ્યું હતું, ક્રિશ્ચિયન તરફથી હિંદુસ્તાનમાં ૩૩ વર્ષ સુધી રહેલા કલકત્તાના બીશપ થાઅનેં મી. વીરચંદ સામા તકરારમાં ભાગ લીધા હતા. પણ મી॰ વીર'ના વિચા-મોટા તે પસંદ કરવાના તથા સન્માની ખુદ્દાથી જાહેર
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy