________________
સતાના માટે માગ્ય પ્રબંધ કરવા એમ આ પરિષ આમ કરે છે.
ઠરાવ મૂકનાર—શેઠ રેવચંદ તુળજારામ નિપાણી અનુમેાદન—રા. ગાકળદાસ નાનજી ગાંધી રાજકોટ સમર્થન—રા. માગીલાલ જૈની-પુના
ઠરાવ ૪ થા—ર્ક. આપણા પવિત્ર મહાતીર્થં શ્રી રાજય સબમાં વેસ્ટર્ન ઇન્ડીમ્બા સ્ટેટના એજટ ટુ ધી. ગવર્નર જનરલ થી. સી. સૌ. વાટસને જે
વિલક્ષણ અને અમાન્ય ચુકાદા આપ્યા છે તે પ્રત્યે આ પરિષદ્ સખ્ત વિરૂધ જાહેર કરે છે, અને તેઓ તીર્થંપરના આાપણા વંશપર પરાપ્રાપ્ત સ્થાપિત ક સામે જે જે આક્રમણે! પાલીતાણા સ્ટેટ કરેલા છે તે પ્રત્યે સખ્ત અણુગમા જાહેર કરે છે.
ખ જ્યાં સુધી શ્રી સજન્ય સબધી સતાયકારક પરિશુામ ન આવે ત્યાં સુધી તે તીર્થની યાત્રાના ત્યાગ ચાલુ રાખવા આ પરિષદ સમસ્ત જૈનને આ ગ્રહ કરે છે.
ષિમાં પાસ થયેલા હરાવ.
ગઢ વિશેષમાં શત્રુજય પ્રકરણમાં સપૂર્ણ વિજા મેળવવા શેઠ આણુજી કલ્યાણુજીની પેઢી જે જે યોગ્ય પગલાં ભરે તેમ આ પરિષદ અંત:કરણપૂર્વક શ આપે છે. અને
૪. તે સંબંધી જે જે હીલચાલેા ચાલે તે સધળા સકળ સબ પાસે જાહેર કરવા માટે તે પેઢાંને વિનયપૂર્વક આગત કરે છે.
પ્રસ્તાવ શ્રી. પાપટલાલ રામયાં શાક પના. અનુમાદન—શ્રી. એધવજી ધનજી સાલિસિટર મુંબાઝઃ
સમર્થન-રો, લાલચ પચ-સાંગલી,
**
,,'
..:
39
"3"
શ્રી. ગોકળદાસ નાનજી ગાંધી રાજકાય. શેઢ શાન્તિલાલ ઉજમશી મુંબઈ.
શ્રી. દિલાવ કૃષ્ણ જોષી,
શ્રી શ્રીમ’ધરરાવ તાબાર્ડ-સાંગલી.
શ્રી પાટીલ સપાદક-મન્યવાદ.
..
શ્રીમતી કલય ત્રીબાઇ–સાંગલી. ગાય ૫ મા—આપણી સમાજમાં એક પત્ન જૈન કેળવણીથી બેનશીખ રહે નહીં એવી સ્થિતિ લાવવાની ખાસ અગત્ય છે. માટે આ પરિષદ ભલામણું કરે છે કે દરેક જેને પોતાની પુત્રી અને પુત્રાને
२२५
ધાર્મિક શિક્ષણ સહિત વ્યાવહારિક શિક્ષણુ વય આપવું અને તે માટે દરેક જાતની સગવડા ખાડા અને Ăાલરશિપેા શ્રીમંતાયે પુરી પાડવી.
પ્રસ્તાવ. શ્રી. મગનલાલ એમ ગાંધી બી. એ. અનુઞાદન--શ્રીમતી કાકીલા ન. સમર્થન-કેશવલાલ મ`ગળદાસ શાહ બી. એ. પૂ ઠરાવ ૬ ડા જૈન સમાજમાં દિન પ્રતિદિન સંખ્યા ઘટતી જાય છે. તેનાં અનેક કારણો પૈકી લગ્ગાનું સંકુચિત ક્ષેત્ર, ખાલલગ્ન-ગૃહલગ્ન-કન્યાવિક્રય ઈત્યાદિ હાનિકારક રીવાજો કારણ છે તે તે હાનિકારક રીવાજો દૂર કરવા આ પિષક આચય કરે છે.
પ્રસ્તાવા દીપગ બાગ. શ્રી.એ. સાંગણી. અનુમાન-કો. બાબાઈ કરમચંદ લાલ મુખપ્ત. સમયન—શ. ભોગીલાલ જૈની, પૂના.
33
શેઠ મણીલાલ પુરૂષાત્તમ કેાલ્હાપુર. ઠરાવ ૭ મા નાના અહિંસા માર્ગ અને અનેકાંત'ન વિશ્વમાન્ય થઈ શકે તેમ છે તા તેના પ્રચાર હિંસા અને અજ્ઞાનમાં રહેતા લેને પાછા વીરશાસનરસી બનાવવામાં કરવા એ બંનેનું સાચુ કર્તવ્ય છે. અને તે માટે પ્રચાર તેમજ જૈન સિદ્ધાંતા સ્પષ્ટતાથી જૈન સિદ્ધાંતા તાથી સમાવે એવા દરેક ભાષામાં ગ્રંથી બહાર પડે એ ભાવશ્યક છે, એમ આ પિરષદ સ્વીકારે છે.
પ્રસ્તાવ—શેઠ ચુનીલાલ છગનલાલ સાંગલી. અનમે નરા. કેશવલાલ મગળદાસ શાહે. પૂના. રાવ ૮ મા કા—ત સમાજના ધૃતાંબર, ગિબર તથા સ્થાનકવાસી સંપ્રદાયો વચ્ચે પાં જ્યાં મનાભ થવાનાં કારણેા હાય ત્યાં ત્યાં તે કારો પ્રીતિ અને શાંતિપૂર્વક દૂર કરી ખિન્ન જૈન સમાજમાં એકમ ને સંપ સ્થાપવાની જા પરિષદ સર્વ ભાઈ ને ભલામણ કરે છે,
ખ. તથા દૂબળીમાં દિગંબર ભાઇઓએ પેાતાની પરિષદ ભરી તીર્થસ્થાનાનું અષ જાળવધારે વિગર વેતાંબર " ભાઈઓની કંટી સ્થાપી છે તેના માટે આ પરિષદ પોતાની પસ દંગી જાહેર કરે છે.
ઠરાવ મૂકનાર –રા.પાપટલાલ રામચંદ્ર શાહ પૂના.