________________
२२४ જેનયુગ
પિષ ૧૯૮૩ ખરા પ્રમાણિક વિચારો દર્શાવે. તેમની શંકાઓનું અધિવેશનનું ખરચ સભાની જુજ સિલકમાંથી કરવું સમાધાન કરો અને આવી રીતે સમાજની પ્રગતિના અને જમવાને માટે ટિકિટ રાખવી. એમ સર્વાનુમતે વેગને વધારી હાયભૂત બનો.
કર્યું. આવી રીતે યોજના કરી હતી પરંતુ હજી આ પરિષદમાં ખાસ આપણે માટે દૂરદૂરથી સારા પણ સમાજમાં હરીના લાલ સ્વધર્મ પ્રેમી પડેલા સારા વિદ્વાને અત્રે પધારેલા છે. તેઓ આપણા છે. અને તેઓએ અમારી યેજના અમલમાં મૂકવા હિતેચ્છું છે તે તેમનાં દરેક વાકયને વિચારી, મનન ન દીધી અને નકારશીઓ નેંધાવી. આ પણ કંઇ કરો. તેમાં તલ્લીન થાઓ અને તે પ્રમાણે આપના એછું સમાધાનકારક નથી. બીજી કેંનફરન્સના આત્માને પૂછી આપની જ્યાં ભૂલ થતી હોય ત્યાં પ્રતિનિધિઓને જમવાની ટિકિટ અલાયેદી લેવી પડે વિના વિલંબે સુધારો કરો.
છે પરંતુ આ બાબતમાં તે આપણી મહારાષ્ટ્ર કોમે એકસંબાની પહેલી બેઠકને આજ લગભગ ૬ હજી પાછી પાની બતાવી નથી. વર્ષ થઈ ગયાં અને તેટલી મુદતમાં આ ચોથી બેઠક પરિષદની બેઠક કારતક વદમાં કરેલી હતી પરંતુ છે. નિપાણીની ત્રીજી બેઠક પછી જ્યારે ચોથી માટે અધ્યક્ષની ચુંટણીમાં ઘણે જ વખત વીતી ગયેલો કંઇપણ વ્યવસ્થા જણાઈ નહીં ત્યારે મને સ્વાભાવિક હોવાથી ખરૂં કામ અને તૈયારી આ છેવટના ૧૦ રીતે લાગ્યું હતું કે હજી આપણું લોકે ઉધે છે. આ દિવસમાં કરવી પડી છે અને તેથી આ૫ મહાશબાજુ તેના ખંતી કાર્યવાહકેએ બેઠક બોલાવવા યોની કેઇપણ રીતે ગેરસોઈ થઈ હોય તો તે માટે નિપાણી મુકામે મેનેજિંગ કમિટિ બોલાવીને પરિષ- આપ સર્વેની ક્ષમા ચાહી અને આપ સર્વ પિતપદની ૪ થી બેઠક કુંભેજના ડુંગર ઉપર ઠરાવી પણ તાના ઉદ્યોગ ધંધાને છેડી તથા અનેક અગવડ કેટલીક અગવડના લીધે શિરળ રોડ ઠેકાણું નકી સહન કરી અને પધારેલા છે તે માટે સ્વાગત કરવું પડ્યું. પરિષદને આમંત્રણ આજ સુધી અમુક સમિતિ તરફથી ફરીથી એક વખત આભાર માની ગામ તરફથી મળતું હતું અને તેથી જ આટલું ખરચ પ્રમુખ મહાશયને વિનતિ કરીશ કે પિતાના વિકતા કઈ ગામ સહન કરવા તૈયાર હોય તે જ આમંત્રણ ભર્યા ભાષણથી આવા પ્રસંગ પર ઉત્તમ સલાહ આપી આપી શકે એ અડથળાને કાયમને માટે દૂર કરવા તેઓ માર્ગદર્શક બને. અસ્તુ.
પરિષમાં પાસ થયેલા ઠરાવ.
ઠરાવ ૧ લો–ભારતવર્ષના એક નેતા અને સ્વદેશી કાપડ અને સ્વદેશી ચીજો વાપરવાની આ હિંદુઓના મહાપુરુષાથ નિડર અને મહાનતા સ્વામી પરિષદ દરેકને આગ્રહપૂર્વક વિનંતિ કરે છે. શ્રી. શ્રદ્ધાનંદજીનો સ્વર્ગવાસ ખૂન થવાથી હમણાં પ્રસ્તાવ-શ્રી ભેગીલાલ જની-પૂના. થયો છે. તે ભયંકર કત્ય પ્રત્યે આ પરિષદ પોતાનો અનુમોદન–શેઠ અખેંચદ પદમશી નવનીહાળ. અતિશય નિષેધ અને દુઃખ જાહેર કરે છે. અને ધર્મ સમર્થન–બાઈ પાનબહેન મુંબઈ. તથા સમાજ માટે પ્રાણાર્પણ કરનાર તે સદગતનો
ઠરાવ ૩ જે-આપણે મૂળ ગુજરાતથી અહીં આત્મા અવિચલ શાન્તિ ભગવો એમ ઇચ્છે છે. આવી ગુજરાતી તરીકે વસીયે છીયે, છતાં આપ
બીપ-આ ઠરાવની નકલ તેમના પુત્ર પર મોકલી ણામાં ગુજરાતી ભાષાને લેપ થતો જાય છે. એ આપવી.
પ્રમુખ સ્થાનેથી. યોગ્ય નથી. તેથી નિત્ય વ્યવહારમાંકુટુંબીઓ સાથે ઠરાવ ૨ –કલા કૌશલ્ય અને હુન્નરોગનું તથા ગુજરાતીઓ સાથે મુખ્ય પણે ગુજરાતી ભાષામાં પુનર્જીવન કરવા અર્થે તેમજ દેશના ઉદ્ધારાર્થે શુદ્ધ સર્વ વ્યવહાર કરે અને તે શિક્ષણને આપણું