SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જેનયુગ, કારતક-માગશર ૧૯૮૩ હોવીજ સંભવે છે. અત્યારે જેમ શહેર અને ગામ અને તેમ હોય તો ઉપર જે અનુમાનથી સંસ્કૃત ભાષાનું ડાની ભાષામાં ફેર દેખાય છે, સંસ્કાર અને સ્વભા- એકદેશીયપણું અને પ્રાકૃતનું સર્વગ્રાહીપણું બતાવ્યું વસિદ્ધતા જૂદા જૂદા આકારમાં બન્ને સ્થાનમાં છે તેને ટકે મળે છે. સંસ્કૃત ભાષાના નાટકમાં અનુક્રમે અનુભવાય છે તે પ્રમાણે એક સાથે બને સ્ત્રીઓ અને હલકા પાત્ર પ્રાકૃત કે માગધી ભાષા ભાષા પ્રચલિત હોય એમ અનુમાન થાય છે. ભાષા વાપરે છે એ આપણુ વાંચનને વિષય છે. એની શાસ્ત્રના આ અતિ વિકટ પ્રદેશમાં અને તે ચંચુ સાથે રાજા કે પ્રધાન વાત કરે તે તેઓ સંસ્કૃતમાં પ્રવેશ માત્ર થઈ શકે તેવું છે. બેલે અને આ આમવર્ગીય પાત્રો પ્રાકૃતમાં બેલે તે રાજા વિગેરે સમજી શકે, છતાં રાજાએ જેમ બને જૈન ગ્રંથોમાં પ્રાકૃતનું સ્થાન, તેમ સાદુ સંસ્કૃત બોલવું પડે છે-એ સર્વને નિષ્કર્ષ જૈન સંપ્રદાયમાં આ વિષય પર ઘણા ઉલ્લેખ એ નીકળે છે કે આમ ભાષા પ્રાકૃત હોવી જોઇએ મળી આવે છે. તેઓએ અસલ પ્રાકૃત ભાષાને અને વિદ્વાનોની સંસ્કારી ભાષા સંસ્કૃત હોવી જોઈએ, ઉપયોગ કર્યો તે તેની સર્વગ્રાહક વિશાળતા બતાવે સંસ્કૃતિને ઉપયોગ ગ્રંથ લેખન ચર્ચા કે એવા વિશિષ્ટ છે. એક મહાન ટીકાકાર લખે છે કે બાળ સ્ત્રી પ્રસંગે થતો હોવો જોઈએ અને ચાલુ વ્યવહાર સર્વ મંદ મૃખ અને ચારિત્રની અભિલાષાવાળા પ્રાણીઓ પ્રાકૃત ભાષામાં થતો હોવો જોઈએ. આવી પરિસ્થિતિ ઉપર ઉપકાર કરવાની બુધ્ધિથી તત્વજ્ઞ વિદ્વાનોએ હોય અને તે દશમી સદીમાં જાણીતી હોય તે જ જન સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં બનાવ્યા છે. આ સંસ્કૃત ભાષા વાપરનારને “દુર્વિદગ્ધ” નું ઉપનામ સર્વવ્યાપી ઉપકાર દૃષ્ટિ બતાવે છે. શ્રી સિદ્ધર્ષિગણિ જેવા પ્રભાવશાળી લેખક આપી શકે. | શ્રી ઉમિતિ ભવ પ્રપંચ કથાગ્રંથના કર્તા સિદ્ધહેમને આઠમો અધ્યાય, શ્રી સિદ્ધષિગણિ સંવત ૮૬૨ માં લખે છે કે “સંસ્કૃતે અને પ્રાકૃત ભાષાઓ પ્રાધાન્યને યોગ્ય છે. તેમાં આ ચર્ચા ઘણી લંબાવી શકાય તેમ છે. એમાં પણ ગર્વવાળા દુર્વિદગ્ધ મનુષ્યોના હૃદયમાં સંસ્કૃત એક અને બીજી બાજુએ બહુ વિચારવાનું પ્રાપ્ત થાય તરફ વલણ હોય છે. બાળ જીવોને સબ્બધ કરાવ- તેમ છે. એ ચર્ચા અહીં અટકાવી મારા કહેવાને નારી અને કાનને બહુ મનહર લાગે તેવી ભાષા ભાવ છે તે રજુ કરું છું અને તે એ છે કે જેને તો પ્રાપ્તજ છે. પણ એ દુર્વિદગ્ધ પ્રાણીઓને તેવી પ્રાચીન પુરૂષોએ પ્રાકૃત ભાષાનો ઉપયોગ આમ વર્ગના લાગતી નથી. ઉપાય હોય તે સર્વનાં મનનું રંજન ઉપકાર માટે ઇરાદા પૂર્વક પ્રથમથી કર્યો છે અને કરવું યોગ્ય છે તેથી તેઓની ખાતર આ ગ્રંથ સંસ્કૃ. ઘણી ફતેહમંદીથી કર્યો છે. એટલા ઉપરથી પ્રાપ્ત તમાં રચવામાં આવે છે.” આવા વિચાર વિક્રમની ભાષા એ જૈનોની “આર્ષ” ભાષા કહેવાય છે. મહા દશમી સદ્દીમાં બતાવવામાં આવ્યા છે તે બહુ ધ્યાન વૈયાકરણીય પ્રાણિનિએ જેમ આઠમો અધ્યાય વેદના ખેંચનારા છે. સંસ્કૃત ભાષા વિદ્વાન વર્ગમાં વપરાતી વ્યાકરણની લખ્યો તેમ આર્ષભાષાના ઉપયોગી વિભાહતી એમ જે ઉપર વિચાર બતાવ્યો તેને આગને આઠમા અધ્યાયના વિષય તરીકે અને આખા વિચારથી ઘણો ટેકો મળતું હોય એમ જણાય છે. વ્યાકરણના અંગ તરીકે શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃત અત્યારે સાદી ભાષાના શોખીને જેમ જડબાતોડ વ્યાકરણ વિભાગને ગુએ અને તે કાર્ય તેઓશ્રીએ અથવા સાક્ષરીઆ ભાષાના સંબંધમાં વિચારે બતાવે કેવી સફળતાથી કર્યું છે તે અત્રે વિચારીએ, છે તેવી અસલ સંસ્કારી અને આમ ભાષાને અંગે આ પ્રાકૃત વ્યાકરણનો વિભાગ ભાષાના અભ્યાવિચારણા ચાલતી હશે એમ આ પરથી લાગે છે સીતે બહુ ઉપયોગી છે. અત્યારે વપરાતી ગુજરાતી વાસ્રરકૂari તથા ચારિત્રશક્ષિri ભાષા અથવા સામાન્ય રીતે હિંદી મરાઠી કે બંગાળી ૩ઘકારાઇ તરફે: સિદ્ધાન્તઃ પ્રાકૃતઃ તો તેના આધુનિક સ્વરૂપમાં કેવી રીતે આવી તે જાણુ
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy