________________
જૈનયુગ
૪
વારા ભારતવર્ષના નિવાસ'ની અંદર કરે છે, કાઈ જૈન ધર્મ અને સાહિત્યની વિરૂદ્ધ મિથ્યા આરાપાકરી અને આક્ષેપ મૂકવા ધૃષ્ટ બને છે. આના પ્રતિકાર રૂપે નિષેધક નહિતો વિધાયક સ્વરૂપે જૈનધર્મ તે સાહિત્યને પ્રતિજ્ઞાસ એકત્ર કરવા, તે માટેની સામ ગ્રીના સંગ્રહ કરવા, તે સામગ્રીના ઉપયોગ કરી નિમા લખવા લખાવવા માટે કૈન સાહિત્ય પરિષદ્ અમુક અમુક સમયના આંતરે થવાની અતિ જરૂર છે એમ સર્વદા સમજી વીશાસનરસી જૈન સ્વીકારો
આવી પરીબા થવા માટે—તેને અર્યની ભૂમિકા તૈયાર કરવા અર્થે જનાની સારી સખ્યા ધરાવતા દરેક
શહેરામાં જૈન સાહિત્ય સભા સ્થાપિત કરવી ઘટે છે
ચા
અને તેમાં ત્યાં ત્યાંના જૈન અને જૈનેતર લેખા અને વિદ્વાનોનાં આપણા કરાવનાં યા નિબંધો થવાં ધટે છે અને તે ભાષઙ્ગા યા નિબંધો આ પત્ર કે એવાં સાહિત્યમાં રસ લેતાં માસિકામાં યા ખુદ્દા ચોપાનિયા રૂપે પ્રકટ કરવા યોગ્ય છે. ને સાદિત્ય પરિષદ્ સ્થાયી રૂપ લે તે માટે તે પહેલાં આવી
સાહિત્ય સભાત્રા સ્થાપવાની જરૂર છે. સસ્તની જૈન સાહિંત્ય પરિષદ્ ભરાઇ ગયા પછી ૧૯૨૫ ના જાનુમારીમાં પરિષદની સ્થાપવા માટે મુબઇમાં અમારા પ્રમુખપણા નીચે મળી હતી તેમાં તે પરિષના એ ઠરાવે। વહેંચાયા પછી તેના એક રાવમાં નીમેલી કમિટી માથે તે રાવની એ કા પણ કરવાપણું રહેતું નહેાનું એમ ગમે જન્માવ્યું હતું. વિશેષમાં ને કષ્ટ પણ કાર્ય થાય તો જ એક્સિ જેવી સંસ્થા સ્થાપવી. તેમજ શું શું કાર્ય કરવા જેવું હતું તે નીચે પ્રમાણે સૂચવ્યું હતું કે—
(૧) આનંદકાવ્ય મહેાદધિનું પ્રકાશન તથા સપાદન કાર્ય પરિષદ્ન આપવા તેના કાર્યકર્તા ખુશી તા તે માટે તેમના સર્વે સરતા સાથેના પત્ર મેળવવા ને પછી કાર્ય હાથ ધરવું.
છે
(૨) શ્રી મુદ્ધિસાગરજી સૂરિ પેાતાના વીજાપુરનો ભંડાર તથા તે માટેનું મકાન પરિષદ્ન આપવા તૈયાર છે તો તેમના તે ભાતના લિખિત પત્ર લેવા. હાલ તેએ સ્વસ્થ થયા હૈ)
(૩) ત્રિમાસિક જૈન સાહિત્ય' કે ક્લેવા નામથી માવાદી કાઢવું.
પાયથ
(૪) ક્રાંતિયાસનાં જે પુસ્તક છે તેને ભાષાંતર કરાવી છપાવવાં.
(૫) ‘Men of Letters' જેવી ગ્રંથમાળા આપણા જૈન ગૂર્જર કવિઓ માટે ચાવીને કાંખ નિહ તો તેમનું વન વૃત્તાંત અને કાવ્ય વિવેચન સહિતનાં ચોપાની લખાવી તૈયાર કરાવશે-પાળવાં.
(૧) ખુદા જુદા મુનિ મહારાજનો દ્વારા તેમનાં પુસ્તકા-ગ્રંથભંડાર લેવા તેમજ તેમની દ્વારા આર્થિક સહાય મળે તે મેળવવી.
(s). પ્રદર્શન અંગેની ખાસ ચીન્તેના પત્ર પરનાં પુસ્તકા, કપડાં પરનાં પુસ્તકા-લખાણેા, શ્રીમદ્ વિજયાદની હસ્તાક્ષરની પ્રતિસ્થા, નાકપુત્રા, વિજ્ઞપ્તિપત્રો વગેરે એકઠાં કરવાં ઈત્યાદિ. રાજ તરફથી મળેલા લેખો, ચિત્રટ્ટો, મસલનાં
રા. પાહાર wholetime worker-ખે સમય કાર્ય કરો. એ વીશે ખાધે બતાવી હતી, તેથી તેમને તથા તેમની સાથે શેઠ જીવણુંદ સાકરચંદ ઝવેરી અને રા. મેાહનલાલ ભગવાનદાસ ઝવેરી સેાલીસીટર એ ત્રણને મત્રી નીમવામાં આવ્યા; પરિષી આપીસ મુંબઇમાં રાખવી એ નક્કી થયું ને તે માટે બીજી સભામાં ચર્ચા કરવાનું થયું. આ પછી આ સબંધી કંઇ પણ થયું નથી. મંત્રીએ નીમાયા હતા. તેમાં નત થાય તો સારૂં બધું કાગળપર રહી ન જાય એમ થવું ટે.
કચ્છી સાહિત્ય માટે મુંબ૪માં ફ્રી સાદિત્ય સભા હમી થઈ છે. જૈન સાહિત્ય તે સત પ્રાકૃત, અપભ્રંશ, ગૂજરાતી, તામિલ, કાનડી આદિ દરેક ભાષામાં અને વાળ સાહિત્યના દક ગ ઉપર વિદ્યમાન છે તેા તે માટે તે જબરે। પ્રયાસ
જેનેએ સેવ્યા વગર છૂટકા નથી. પરાવલ`બી ક્યાં સુધી રહેવાનું કરી જૈન સાહિત્યના દરેક અંગ તેમજ દરેક ભાષામાંના જૈન સાહિત્યના ઇતિહાસ લખાવાની જરૂર છે. જૈન લેખકા, વિદ્યાના; શ્રીમંતા, મુનિ મહારાજાએ કઇ ચેતશે કે ? સાંભળવા પ્રમાણે પુરાતત્વવિના ખાચાર્ય શ્રી જિનવિજ્યજી પેાતાનુ બંધ પડેલું * જનસાક્રિય સાધક ' નામનું’ ત્રિમાસિક સજીવન કરવાના છે-એમ થાય તો તે અમને વધામણીરૂપ છે.