________________
૧
વિવિધ ધ
વિવિધ નોંધ.
( કૅન્ફરન્સ આફીસ–પરિષ૬ કાર્યાલય તરફથી) ૧ પ્રચાર સમિતિ PopagandaComittee (૩) પારી મણીલાલ ખુશાલચંદ. નું કાર્ય.
(૪) હીરાલાલજી સુરાણુ. આ સમિતિની એક બેઠક તા. ૨૫-૯-૨૬ ના (૫) મકનજી જુઠાભાઈ (કૅન્ફરન્સના સેક્રેટરી, રોજ મુંબઈમાં મળેલી હોવાનો ઉલ્લેખ : ગતાંક પૃષ્ઠ આ પ્રસંગે આગામી કૅન્ફરન્સ સેજતમાં નકી ૭૪ મે કરવામાં આવ્યો છે, અને તેમાં જણાવ્યા કરવા કૅન્ફરન્સના જનરલ સેક્રેટરી ગુલાબચંદજી મુજબ કાર્ય થયા બાદ સમિતિના સભ્ય રા. મણિલાલજી હા પણ આવેલા અને તેઓ પણ હાજર હતા. કઠારી તથા બાબુ કીર્તિપ્રસાદજી ને બીજી બેઠક આબુ ૧. સમિતિનું બંધારણ નક્કી કરવામાં આવ્યું. જેવા બીજા સ્થળે ફરી બોલાવવા જરૂર જણાઈ. ૨. પ્રવાસને અહેવાલ સભ્યોએ બહારોબાર તેમની ઈચ્છાને માન આપી આ બેઠક અમે સજત છાપામાં મોકલી આપો. મુકામે મેળવવા ઈષ્ટ ધારતા તે મુજબ તેવી મીટીંગ ૩. આ સમિતિના સેક્રેટરી ગુજરાનવાળા બાબુ બેલાવવામાં આવી હતી. તે સંબંધી વિગત નીચે કીર્તિપ્રસાદજીને નીમવામાં આવ્યા. આપવામાં આવી છે. અમને આ બેઠકની ખાસ ૪. શત્રુંજય ડીટ્યુટની અંગ્રેજી ચોપડી છપાય 'જરૂરીઆત જણાઈ નહોતી પરંતુ આ બન્ને સભ્યોની છે તે અને ગુજરાતી તથા હીંદી છપાય છે તે તીવ્ર ઈચ્છા જોતાં તે બેઠકની ગોઠવણ કરવામાં સર્વેનું ખર્ચ આ સમીતિના ખર્ચના ફંડ ખાતે લખવું. આવી હતી.
૫. પુનાવાળા કેશવલાલ-મંગલદાસ. બી. એ. - શત્રુંજય ડિપ્યુટ-Satrunjaya Dispute- ને આવેલ કાગળ વાંચ્યો, તે ઉપર વિચાર કરતાં તે અને જેને અને પાલિતાણુ”-Jains and Pa• કાગળ ભાઈ પોપટલાલ રામચંદ શાહને મોકલી તે litana, એ નામનાં પુસ્તક છપાવી બહાર પાડ- નીચે તેમને અભિપ્રાય શ્રીમાન રેસીડન્ટ જનરલ વામાં આવ્યાં છે અને તેની યોગ્ય સ્થળોએ વહેંચણી સેક્રેટરીએ મંગાવો અને અભિપ્રાય તરફેણમાં ટપાલદ્વારા અત્રેથી કરવામાં આવી છે.
આવ્યાથી તેમણે તે ભાઈ પોપટલાલભાઈને પેટમાં આ સમિતિ માટે થએલ ફંડ પિકી જે વસુલાત કામમાં લેવા અને જોઈતું મુસાફરી ખર્ચ વગેરે અત્યાર સુધી આવી છે તેની નોંધ વિગત સાથે આપવા અને હીસાબ લેવાની ગોઠવણ કરવા પિપઅમારા હવે પછીના અંકમાં પ્રકટ કરવામાં આવશે. દલાલભાઈને લખવું. જે ભાઈઓ તરફથી ભરાયેલી રકમો હજુ સુધી ૬. પાલણપુર બોર્ડીંગના ધાર્મિક શિક્ષક શાહ. મોકલવામાં આવી ન હોય તેમને વિનંતિ કરવામાં રાજકરણ હેમચંદને ૧ માસ સુધી ફકત મુસાફરી આવે છે કે તે રકમ અમને સત્વર મોકલી આપવી. અને ટપાલ વીગેરે જરૂરી ખર્ચ લઈ સેવા આપ
શ્રી જન શ્વેતામ્બર કૅન્ફરન્સ પ્રચાર કાર્ય સમિ. વાનો આવેલ પત્ર વાંચવામાં આવ્યો. તે ઉપર તિની મીટીગ સં. ૧૯૮૨ ના આસો વદ ૪ રવીવાર વિચાર કરતાં મણીલાલ ખુશાલચંદને અભિપ્રાય તા. ૨૪-૧૦-૨૬ ને રોજ સેજત મુકામે મળી તે તરફેણમાં થતા તેમના પેટમાં તેમની માગણી વખતે નીચે મુજબ કામકાજ કરવામાં આવ્યું. મુજબ કામમાં લેવા નકી કરવામાં આવ્યું. સભ્યની હાજરી.
૭ પંજાબ આત્માનંદ જન સભા લાહોર તર(૧) કોઠારી મણીલાલ વલભજીભાઈ
ફથી મળેલ ઠરાવ ઉપર વિચાર કરતાં તેમને તરફ(૨) બાબુ સાહેબ ડાલચદજી.
થી એક પ્રતિનિધિને આ સમીતીના સભ્ય તરીકે