SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નનચુગ કારતક-માગકાર ૧૯૮૩ દેવચંદ લાભશાપ જૈન પુસ્તકવાર કર પૂ. પરંત કર્ણાટક પ્રેસ મુંબ′ મૂક્ષ્મ ૨. ] ૧૯૪ ઉલ્લેખ્ખા બાપી બલું મવાળ” પાડયું છે, પણ કત્તાંના સમય નિીત કરવામાં તેનાથી ઊભી થતી યુગાના ઉકેલ કરવાનું સાહસ કે પરાક્રમ માથે ન લેતાં વાંચકાની વિચારશક્તિ પર મૂક્યું છે. આ પ્રસ્તાવના ખાસ વિચારવા જેવી છે. આજ વકીલે પહેલાં મૂળ સંસ્કૃતમાં તેના ભાષ્ય સાથે સાપિત કરી તે રાયલ છે. સાસાયટી બેગાલે છપાવી હતી. ત્યાર પછી રાયચંદ્ર ગ્રંથમાળામાં તે સર્વે તેના હિંદી અનુવાદ સાથે પ્રગટ ર આ તત્ત્વજ્ઞાનના સૂત્રરૂપ ગ્રંથ પર દિગમ્બર અને શ્વેતામ્બર અનેક આચાર્યોએ ટીકા રચેલ છે. અને તે દરેક ટીકા પ્રકટ થયે આ ગ્રંથ રત્નાકરની મહત્તા તેમજ આ ગ્રંથસાગરની ઉંડાઇ અને રહસ્ય પ્રાપ્ત થઇ શકે તેમ છે. જ્ઞાનશ્રેણીએ આવતાં તત્ત્વજ્ઞાનપર ગયા વગર ચાલતું નથી. ધર્મસ્ય તનું નિશ્ચિત ગુદામાં એ વાક્યની યથાર્થતા સ્વીકારીએ તે જ્ઞાનથી હૃદ્ધ મુદ્રામાં જતાં ધર્મનું પાલું તત્ત્વ પમાય છે. કાઇ પણ ધર્મની કસોટી તે તેના તત્ત્વજ્ઞાન પર છે. મયિ પાતજએ સૂત્રમાં પાગદર્શન મુંધ્યું છે. ત્રી માસ્વાતિએ મૂત્રમાં જૈન દર્શન ચુક્યું છે તે પ્રમાણે મહર્ષિ પતંજલિએ સૂત્રમાં યાગદર્શન મુક્યું છે. ભાવાર્થ પણ ટુંકમાં તે સરળ ભાષામાં મૂક વામાં આવ્યા છે. અને આ રીતે વસ્ત્રાર્થ જેવા તત્વજ્ઞાનના સાગરને માટે રાખવાને ટૂંકમાં સમજવાની અનુકૂળતા પ્રકાશક મને પ્રકટ કરીને આપી છે. તે તેને માટે પ્રશંસનીય છે. ગિભર પુઓમાં નાનપણથી ખાળકાને આ તત્ત્વાર્થ મૂળ ગેાખાવામાં આવે છે તેથી તેઓને નાનપણથી કર્યું ટાય છે અને પછી તેને અર્થ-વિશેષાર્થ અન્ય ટીકા પુસ્તકાથી કરી જૈન તત્ત્વજ્ઞાનના સારો જાણુકાર થાય છે, જ્યારે શ્વેતાંબરકની સમાજમાં તેવી સ્થિતિને અભાવે બાળકેાને ઉપર વધતાં આવા ગ્રંથોમાં જેવા જોઇએ તેવા ચંચુપાત પેા ન દેવાથી તત્ત્વજ્ઞાનનું જાણુપણું બહુ ઓછું જોવામાં આવે છે એ. રામનાય છે. માબાપો પોતાનાં સરોધી શ્રી ઉમાસ્વાતિ સમાં જે જે હકીકતા ઉલ્લેખો મળે છે તેની ટીપ ઉતારી છે અને ઉપરાત મહેસાણાના શ્રેયસ્કર મડળના પુસ્ત પ્રસ્તાવનાનો બમુક ભાગ તથા અન્ય પ્રકાશ તેમાંથી ભાગ લઈ તેમના ભાવ અને આંતિરક પ્રમા શાથી નષ કરવાના પ્રયત્ન કર્યો નથી, અને તે વાત વિનાપર મૂકી છે. દૈવાર અને સિદ્ધસેન મૂરિનું પશુ તેમજ થયું છે. દેવગુપ્તચર ઉપદેશ બાળકાને નાનપણુધીજ કચાત્રે કરાવવાનુ” લક્ષમાં શેરીમમાં નેક થઈ ગયા છે; અને તેવા નામના અને તેમાં આ ગ્રંથ મદદ રૂપ થશે. આ મેટાદિન . વાસી નંદલાલ ખંઢેચરદાસ બગડીયાના માર્યે ભેંટ અપાય છે. સૂરિ સામાન્યતઃ તેજ ગચ્છમાં મળી આવે છે જુએ ઉપદેશ ગપટ્ટાવી ( જૈન સાહિત્ય રોધક ખાંડ ૨ એક ૧'ના પ્રાંત ભાગ) સિદ્ધસેનસૂરિ પણ અનેક થયા છે. સાધક મહાશય વિરોધ મ બેરી સસ્ત્રાર્થાધિગમ સૂત્ર—મૂળ કર્યાં ઉમાસ્વાતિ વાચક સ્નાપરી નાખ અને તે પર દેવગુપ્તરિ નેતા પણ મળી બાવી. આ ગ્રંથ પ્રકટ કરી પ્રકા સિદ્ધસેનગણિ ટીકા સહિત પ્રથમ વિભાગ સંશાધક શિતી સંસ્થાએ જૈન તત્વજ્ઞાનના સાંસિ પર કીરાલાલ સિંકદાસ કાપડિયા એમ. એ. પ્ર ો ઉપકાર કર્યો છે.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy