SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ડાહ્યાભાઇ ધોળશાજી તખ્તા પર મુમતા પાત્રો પાસેથી મેળવે છે. આ દેશને જોઇએ એવા, ધનાં ધતીંગથી મેાકળા જાહેર વિના બહુ થોડા છે; ને જે છે તે પશુ વિષ્ણુપ્ત થતાં જાય છે. આવા સમામાં નાટકા વિનાદા મેળવવા જોવા જવાય એ સ્વાભાવિક છે. અર્જાના આવ્યા પહેલાં ભાષા કે કલગીતાવાળાની મહેકિલ કે ૩ ઝીણીઓના ડાયરા કે ઢાળી જ્યા બિભત્સ તહેવારા વિનાદને વિરામ મેળવવાનાં સાધના હતાં. જ્યારે આવાં અધમ સાધનાનો સંપ્રદાય પ્રચલિત હાય ત્યારે નાટકા ઉચ્ચગ્રાહી ભજવાય એ અર્રલવંત છે. જે દેશમાં સ્હેજ પણ સક્રાંચ વિના અ શ્લીલ ભાવના ભારે કાર ને બત્રીસે વની ઉપયાગ થના ગાય, ચરિત્ર અને એવી જાતના વિષે વંચાતા હૈ ચર્ચાના ક્રાય ત્યાંના વતનીઓ પાસે ઉંચા સંસ્કારની આશા રાખવી એ ફોકટ છે. સંસ્કૃત અને ઈંગ્લીશ સાહિત્યના ગાઢ વાંચન—દેશક જીવન પર્યંત રહેતો સમાગમ તો વિજ—છતાં પણું જે દેશના ગ્રેજ્યુએટાની હલકી રસત્તિ ટળી શકતી નથી, ત્યાંની રંગભૂમિપર ઉત્કૃષ્ટ ભાવનામય કૃતિ ભજવાતી સેવાની અભિલાષા વ્યર્થ છે. નાટકશાળામાં પ્રેક્ષકા મઝા ને ગમતને માટે જાય છે-જ્ઞાન કે અનુભવ લેવા નહિ. ધાર્મિક વધારે ધાર્મિક થાય, કે પાપી આછા પાપી થાય એવા હેતુથી અથવા નવીન ભાવના મેળવવા ત્યાં કાઈ જતું નથી. એની સત્તિ સંસ્કારી નથી, દળવાયેલી નથી, જગના અનુપમ અને ઉન્નત સાહિત્યા મને સમાગમ નથી તેવા પ્રેક્ષાને માટે ઉચ્ચ પ્રકારનાં નાટકો ન રચાય એ સર્વે રીત્યે વાસ્તવિક છે. રા. રા. ડાહ્યાભાઇ આ બધું સમજતા હશે. પેાતાના પ્રેક્ષકાને ધીરે ધીરે સંસ્કારી કરવા, તેમની સન્મુખ તેમને પચે એવા આદર્શો મૂકવા, અને તેટલી ભભક ઓછી રાખી સંગીન ઉપદેશ આપવા એવા કાંઇ એમના હૈવ કરો. પોતાની શક્તિના પ્રમાણમાં તેએથી બન્યું તેટલુ એમણે કર્યું છે—છતાં ૧૮૩ એમની વિદ્યા જોતાં વધારેની અપેક્ષા રહે છે. રા. ૫. ડાયાભાઈની કૃતિ વિશે સ્હેજસાજ કણા પછી એમના જીવન વિશે ખેાલવાનું રહે છે. દઢતા અને મઠમાં રહેવાના ઉત્તમ ગુણો એમનામાં હતા. શરૂઆતમાં આગ લાગવાથી તેમજ બીન” કારણોથી તેમને ખમવું પડયું હતું. છતાં નાસીપાસ ન થતાં પાતાનું ચિત્ત નાટકના પેશામાં લગાડી પોતાની કંપનીને આાની સ્થિતિ સંપાદી ભાષી, તેમજ પોતાના જીવનનું સામ કીધું છે. અમ દાવાદના આનંદભુવન ”‘થિએટર'માં પેાતાની પુનર્જીવિત કંપની પાસે ‘“ભૈાજરાજાના ખેલ ભજ વાળ્યેા હતા. તે વખત અને આજના ખેલ જોતાં રા. ડાહ્યાભાઈની બુદ્ધિ હિમ્મત અને કાર્યકુશળતાના ખ્યાલ આાવરો. “ જ્યારે દુકાળના પન્નામાં આ દેશ સપડાયો હતો ત્યારે પેાતાનાં નાટકા ભજવી તેથી થતી ઉપજ રાંકાંઓનાં નિર્વાહ અર્થે એમણે આપી દીધી હતી. આવાં અપૂર્વ સ્વાર્થયાગ અને વિલ દાનશીલતા તેમનામાં હતાં. પાતાની કામની સેવા કરવા માટે, દુઃખી બંધુઓની વ્હાર કરવા માટે અને નાટકના ધંધાને સ્હેજ ઉન્નત કરવા માટે શ્રી મોંગાળ ન સભા તરફથી આજનો પ્રસરંગ ઉજવાય એ સુપ્તગત અને યેાગ્ય છે. આ પરાસ્ત દેશની અલ્પ પણુ જે સેવા કરે છે, તે તેનું પ્રારબ્ધ ઉંધાડવામાં મદદ કરે -તે આ દેશના ઉદ્ધાર સમીપ આવૃતી નય છે માટે તે તે સેવાની કદર મુખવી જોઇએ અને પીટાવવું જોઈ એ. શ્રી માંગરેાળ જૈન સભાએ આવે ય સમારભ ચૈન્યે માટે તેમને અનેકવાર ધન્યવાદ છે અને જેમના સ્મારક માટે અત્રે આપણે માયા છીએ તેમની અને તેમના ધંધાની પાસ કીમ્મત જો આજે આપણાથી કાઈ કરો તા સભાનો પ્રયાસ સફળ, ઉપપેાગી અને આદરણીય શેખવા ભેંકરો રણજીતરામ વાવાભાઈ,
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy