SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભાદ્રપદ-આધિન ૧૯૮૨ જૈનમુગ Holala-Superman. [ અનુસંધાન ગત વર્ષના પૃષ્ઠ ૩૪૭ થી ચાલુ.] महावीर-जीवननां दृश्यो. અંદરના જગતને બહાર પ્રકટાવવું એનું નામ યાના પદાર્થોનો ઉપયોગ થાય તે આશય વગરને, જીવન. ચીતારા પિતાના કોઈ અનુભવને બહાર “સ્વતંત્ર', સહજ હોઇ બંધન રહીત, કલેષ રહીત, પ્રકટાવવા માટે કાપડ, રંગ, પીંછી વગેરે પદાર્થોને આનંદમય હોય છે. ઉપયોગ કરે છે; શિલ્પી એજ રીતે પત્થર, ટાંકણું વીર-સશક્ત પુરૂષનું અંદરનું જગત સમરસ–ઘટવગેરેનો ઉપયોગ કરે છે; તેમજ આત્મા બહાર જેમાં એક અવયવ બીજા અવયવથી છૂટા” કે બળપ્રગટવા માટે શરીર, અને તમામ દશ્ય દુનિયાને વાખોર ન હોય એવું હોય છે, તેથી તે વજમય ઉપયોગ કરે છે, પણ માત્ર તે જ પદાર્થોને અને કહેવાય છે,-એને “રતિ’-અરતિ૭ થવા પામતીજ એટલાજ પ્રમાણમાં કે જે અમુક અજનકાર્ય માટે તે માટે નથી. એથી ઉલટું જેની અંદરની દુનિયા એવી અનિવાર્ય હોય. અજેલી ચીજ, ભાવ, શબ્દ, ચિત્ર સમરસ-એકાકાર-ઘટ નથી, જેનું મન બુદ્ધિથી એ સૃષ્ટાનું બાહ્ય સ્વરૂપ છે, અને તેથી એમાં એક જૂદાઈ રાખે છે અને બુદ્ધિ મનથી જૂદાઈ રાખે બિંદુ પણ એવું ન હોય કે જે હેના પોતાના સ્વરૂપને ધરપન છે--હેનામાં કલહ છે, અવ્યવસ્થા છે, અશક્તિ બંધ બેસતું નહાય તાત્પર્ય કે સ્વભાવતઃ શુદ્ધ અંજન- છે અને હેને લીધે બાહ્ય દુનિયાના પદાર્થો તેના કાર્યમાં સ્વભાવતઃ સપૂર્ણ કરકસર અને સાદાઈ પર આકર્ષણ અને જય કરી શકે છે. તેથી તવા હોય તે તે પદાર્થોને ઉપયોગ કરે છે, પણ પિતાને મનુષ્યનું જીવન બાહ્ય દુનિયાના અનેક પદાર્થો તરફ તે પદાર્થોથી પર માને છે. પદાર્થ અને આશય એ પરતંત્રતા પૂર્વક ખેંચાતું અને બાહ્ય દુનિયાના પદાબને પર એનું સ્વામીત્વ હોય છે. એકેને તે પિતા ર્થોથી ધબ્બા ખાતુ-મુંઝાયેલું અને કલેષરૂપ જ હોય પર સ્થાપતા નથી. તે અષ્ટા છે, સૃષ્ટિ નથી; રાજા છે. એવા મનુષ્યો માટે “ઈલાજ’-એષધિની છે, પ્રજા નથી; કર્તા છે, કર્મ નથી; જીતનારો છે, આવશ્યક્તા છે, કે જે ઔષધિ એની અંદરની છતાય નથી. દુનિયાના વિકાર અને વૈમનસ્યને હટાવે; અર્થાત અંદરની દુનિયાને અનુરૂપ એવી દુનિયા બહાર એને “તાલીમની-સંસ્કારની આવશ્યકતા છે, કે જે પિતાની આસપાસ-પિતાના દેહમાં અને દેહની આસ એને ગુલામમાંથી રાજા બનાવે; આકર્ષાતા પદાર્થને પાસના વાતાવરણમાં ઉત્પન્ન કરવી એજ “ભરપૂર બદલે આકર્ષક લોહચુંબક બનાવે. જીવન.' બહારની દુનિયાને પિતામાં ઉતારવી એનું નરી વિદ્યા ભણવાથી આ પરિણામ નથી ઉપજી નામ જીવન નથી-એ તે અકરાંતીપણું છે, વ્યભિચાર” છે. અંદરની દુનિયા બહાર પ્રકટ થવા, શકતું. વિદ્યા પણ બહારનું આકર્ષણ છે. એ પણ તનમનાટ કરે ત્યારે હેને વ્યક્ત કરવા માટે તથા - ૧ “ હે પણ જ િ”આચારાંગ સૂત્ર રૂપ પદાર્થો દશ્ય જગતમાંથી પસંદ કરવા-ગોઠવવા આત્માથીને ઉદેશ—આશય ન હોય. ઘડવા-અને એ દ્વારા, પિતાને વ્યક્ત કરવો એનું જ ૨ “ પુળ જો વધે જો મુવ – નામ જીવનકલા. કેઈ છૂટી છવાઈ ઇચ્છાને તો આચારાંગ સત્ર. કુશલ ( વિકાર રહિત. મળ સ્વરૂપના આનંદમાં સદાકાળ રહેતા પુરૂષ) તે નથી બંધાયેલા, થઈને નહિ પણ પિતાના માતા સ્વરૂપના પ્રાગટય નથી છૂટેલા. ઇછતા તનમનાને ખેલવા દઈને, બહારની દુનિ- ૩ સરખા દશવૈકાલિક સત્ર,અ૦૨, ઉ૦૩, ગા. ૨૦૧
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy