SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતામ્બર અને દિગમ્બર ૩૫ સમયમાં પણ શિથિલાચાર થયો હોય એ સહજ સમજી પણ ત્યાર પછી ધીમે ધીમે પિતાના વિચારો જાહે. શકાય તેવું છે. કારણ એક શાસને અવનતિ પર રમાં લાવતા ગયા પણ હજી પણ બને વિચારના આવે છે ત્યારે નવા તીર્થની સ્થાપના થાય છે. વલી સાધુઓને સાથે રહેવા જેટલી સહિષ્ણુતા હતી પણ તસામયિક અન્ય દાર્શનિક સંસ્થાઓ તરફ દષ્ટિ તે લાંબે વખત ટકી શકી નહીં અને વીરાત ૬૦૯ ક્ષેપ કરતાં પણ તે લોકોને જણાયું કે બૌધ્ધ વિગેરેના વર્ષે છેવટના બને જુદા પડયા (schism). સાધુઓ મધ્યમાર્ગી હતા આથી કેશી પ્રભુ અને મહાવીર પ્રભુના કડક માર્ગને અને જિનકલ્પને તેની સાથેના પાર્થાપત્યો છે કે તમ સ્વામીના સાથે તે નહિજ પણ નગ્નત આશ્રી એકદેશીય સમજાવવાથી મહાવીર પ્રભુના ધર્મધ્વજ તળે આવી ક૯૫ને આગળ ધરી વસ્રરહિતપણે વિચરનારા, વસ્યા છતાં પણ મનુષ્યની માનસિક વલણ એકાએક નિશ્રય માર્ગને પ્રધાનપદ આપનારા તે દિગંબર બદલાવી મુશ્કેલ છે. તેઓએ મહાવીર પ્રભુને કડક થયા. ત્યારે પાર્થાપત્યના મધ્યમાર્ગને અનુકુલ વ્યવમાર્ગ અંગીકાર કીધો છતાં પણ પાર્શ્વનાથના શાસ- હાર માર્ગને અવલંબન કરનારા અને વ્યવહારનેજ નમાં સેવેલો કલ્પભેદ તેઓના મગજને ડહાળી રહ્યા આગળ ધરનારા સ્થવિર કલ્પ સિવાયના બીજા કલ્પને હતા. આ પ્રમાણે એક જ સમયમાં બે પ્રકારના વિચ્છેદ હાઈ સ્થવિર ક૯પને મુખ્ય સ્થાન આપી વિચારના પ્રવાહમાં નિમજજન કરનારા સાધુઓ વસ્ત્રધારી શ્વેતામ્બરો થયા. એ શું આટલા પુરાવા પછી વિધમાન હતા આ પ્રમાણે મહાવીર પ્રભુ બાદ સુધ- સંભવિત નથી? છતાં પણ આ ચર્ચાત્મક વિષયને મસ્વામી અને જંબુસ્વામી જેવા પ્રભાવશાળી બે શેષને નિર્ણય કરવાનું હું વાંચકવૃંદ ઉપર છોડું છું મહાપુરૂષ પટ્ટધર થતાં તે પાર્થાપત્યના વિચારના અને તેમાં ઉદારભાવે થયેલી આ સૂચનાઓ આદર રોહમાં તણાતો સાધુ વર્ગ માથુ ઉંચુ કરી શક્યો નહીં. પામશે. | સિરાજૂ શ્રી મહાવીરના બેધને પાત્ર કેણુ? ૧ સપુરૂષનાં ચરણને ઈચ્છક, ૨ સદૈવ સૂમબોધને અભિલાષી, ૩ ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર, ૪ બ્રહાવ્રતમાં પ્રીતિમાન, ૫ જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, ૬ ઉપયોગથી એક પગ પણ ભરનાર, ૭ એકાંતવાસને વખાણનાર, ૮ તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯ આહાર, વિહાર, નિહારને નિયમી, ૧૦ પિતાની ગુરૂતા દબાવનાર –એવો કોઇપણ પુરૂષ તે મહાવીરના બંધને પાત્ર છે, સમ્યગ દશાને પાત્ર છે.
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy