SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર અને આચાર્યસ્કન્દક ૩ શ્રમણ ભગવંત મહાવીર અને આર્ય શ્રીરાહ, તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના પ્ર. ભગવાન ! જીવો પહેલા છે અને અછ શિષ્ય રાહ નામના અનગાર હતા. જેઓ સ્વભાવે પછી છે? કે પહેલા અછો છે અને પછી જીવો છે? ભદ્ર, કમળ, વિનયી, શાંત, એાછા ધ માન-માયા ઉ૦ હે રેહ! જેમ લોક અને અલક વિષે કહ્યું અને લોભ વાળા, અત્યંત નિરભિમાની, ગુરૂને તેમ જીવો અને અછવો સંબંધે પણ જાણવું. એ આશરે રહેનારા, કોઈને સંતાપ ન કરે તેવા અને પ્રમાણે ભવસિદ્ધિ અને અભવસિદ્ધિક, સિદ્ધિ અને ગુરૂભક્ત હતા. તે રોહ નામના અનગાર પિતે ઉભ- અસિદ્ધિ-સંસાર, તથા સિદ્ધિ અને સંસારીઓ ડક રહેલા, નીચે નમેલ મુખવાળા, ધ્યાનરૂપ કોઠામાં પણ જાણવા. પેઠેલા તથા સંયમ ને તપ વડે આત્માને ભાવતા પ્રહે ભગવન ! પહેલાં ઇડું છે અને પછી શ્રમણ ભગવંત મહાવીરની આજુબાજુ વિહરે છે. કુકડી છે? કે પહેલાં કુકડી છે અને પછી ઈડું છે? પછી તે રાહ નામના અનગાર જાતશ્રદ્ધ થઈ યાવત હે રાહ! તે ઈડું કયાંથી થયું? પર્યુંપાસના કરતા આ પ્રમાણે બોવ્યા:- , હે ભગવન ! તે ઈડું કુકડીથી થયું. પ૦ હે ભગવન! પહેલો લોક છે અને પછી હે રેહ! તે કુકડી ક્યાંથી થઈ? અલોક છે? કે પહેલો અલક છે અને પછી લોક છે? હે ભગવન ! તે કુકડી ઇંડાથી થઈ. ઉ૦ હે હ! લોક અને અલોક, એ પહેલો ઉ૦ એજ પ્રમાણે હે હ! તે ઈડું અને તે પણ છે અને પછી પણ છે. એ બંને પણ શાશ્વત કુકડી એ પહેલાં પણ છે અને પછી પણ છે-એ ભાવ છે. હે રાહ! એ બેમાં “ અમુક પહેલો અને શાશ્વત ભાવ છે. પણ હે રાહ ! તે બેમાં કઈ જાતનો પછી” એ ક્રમ નથી. ક્રમ નથી. ભ. સૂ. સાનુવાદ પૂ. ૧૬૭. શ્રી મહાવીર અને શ્રી મંડિતપુત્ર. (મંડિતપુત્ર નામના અનગાર ભગવંત મહાવીર ઉ૦ હે મંડિતપુત્ર ! હા, જીવ, હમેશાં સમિત નામના છઠ્ઠા ગણધર હતા. તેઓ બ્રાહ્મણજ્ઞાતિના વસિષ્ટ ન કંપે અને યાવત-તે તે ભાવને ન પરિણામે અર્થાત ગોત્રના પિતા ધનદેવ અને માતા વિજયાના પુત્ર છવ નિષ્ક્રિય હોય. મૌરિક સન્નિવેશગામના ૫૩ વર્ષ ગૃહવાસ ગાળી પ્ર૦ હે ભગવન ! જ્યાં સુધી તે જીવ, ન કંપે ૧૪ વર્ષ છદ્મસ્થદશામાં અને ૧૬ વર્ષ કેવલજ્ઞાની યાવત તે તે ભાવને ન પરિણમે ત્યાં સુધી તે જીવની દશામાં ૮૩ વર્ષની વયે શ્રીમહાવીર પહેલાં રાજગૃહમાં મરણ સમયે મુક્તિ થાય? મોક્ષ પામ્યા. તેમની અને શ્રી મહાવીર ભગવાન ઉ. હે મંડિતપુત્ર ! હા, એવા જીવની મુક્તિ થાય. વચ્ચે થયેલ સંવાદ ભગવતી સૂત્રમાંથી અત્ર આપીએ પ૦ હે ભગવન્! એવા જીવની યાવત-મુક્તિ છીએઃ-) થાય તેનું શું કારણ? પ૦ હે ભગવન! જાવ, હમેશાં સમિત-માપ ઉ૦ હે મંડિત પુત્ર ! જ્યાં સુધી તે જીવ, હમેશાં પૂર્વક ન કંપે અને યાવત-તે તે ભાવને ન પરિણમે સમિત ન કંપે થાવત–તે તે ભાવને ને પરિણામે ત્યાં અર્થાત છવ, નિષ્ક્રિય પણ હોય ? સુધી તે જીવ, આરંભ કરતું નથી, સરંભ કરતે
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy