SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૨ કેડાછેડીને કહ્યો છે. તેને અંત છે; તથા જે કાળ અંતઃશય મરણ (શરીરમાં કાંઈપણ શસ્ત્રાદિક પસી લોક છે તે કોઈ દિવસ ન હતો એમ નથી, કોઈ જવાથી મરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવું ), દિવસ નથી એમ નથી અને કોઈ દિવસ નહીં હશે તદ્ભવમરણ (જે ગતિમાંથી મરીને પાછું તેજ ગતિમાં એમ પણ નથી-તે હમેશાં હતા, હમેશાં હોય છે આવવું-મનુષ્યરૂપે મરીને ફરી પણ મનુષ્ય થવું), અને હમેશાં રહેશે-તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, પહાડથી પડીને મરવું, ઝાથ્થી પડીને મરવું, પાણીમાં અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તેને અંત ડુબીને મરવું, અગ્નિમાં પેસીને મરવું, ઝેર ખાઈને નથી. તથા જે ભાવલોક છે તે અનંતવર્ણપર્યવરૂપ મરવું અને ગીધ વગેરે જંગલી જનાવરો ઠેલે તેથી છે, અનંત ગંધ, રસ અને સ્પર્શપર્યવરૂપ છે, અનંત મરવું. સંસ્થાન (આકાર) પર્યવરૂપ છે, અનંત ગુરૂલઘુ પર્યવરૂપ હે ઠંદક! એ બાર પ્રકારનાં બાલમરણ વડે છે તથા અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે, વળી તેને મરતો જીવ પોતે અનંતવાર નૈરયિક (નરકના) અંત નથી. તે હે કંઇક ! તે પ્રમાણે દ્રવ્યલોક ભવને પામે છે. તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ, અંતવાળે છે, ક્ષેત્રલોક અંતવાળો છે, કાળલોક અંત અનાદિ, અનંત તથા ચાર ગતિવાળા સંસારરૂપ વિનાને છે અને ભાવલક અંતવિનાને છે–અર્થાત વનમાં તે જીવ રખડે છે અર્થાત એ પ્રમાણે બાર લોક અંતવાળો છે અને અંત વિનાનો પણ છે. જાતનાં મરણ વડે મરતે તે જીવ પિતાના સંસારને ૨ વળી હે ર્હદક ! તને જે આ વિકલ્પ થયો વધારે છે. એ બાલમરણની હકીકત છે. વધારે છે. એ બાલમરણના હતું કે, શું છવ સંતવાળે છે કે અંત વિનાનો છે? પ્ર. પંડિતમરણ એ શું? (ઉત્તર)–જાવત દ્રવ્યથી જીવ એક છે અને અંત ઉ. પંડિત ભરણું બે પ્રકારનું કહ્યું છે. તે આ વાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળો છે અને પ્રમાણે પાદપેપગમન ( ઝાડની પેઠે સ્થિર રહીને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તથા તેનો અંત પણ પણ મરવું.) અને ભક્ત પ્રત્યાખ્યાન (ખાનપાનના ત્યાગ છે; કાળથી છવ કેાઈ દિવસ ન હતો એમ નથી, પૂર્વક મરવું.) યાત-નિત્ય છે અને તેને અંત નથી; ભાવથી જીવ પ્ર. પાદપપગમન એ શું ? અનંત જ્ઞાન પર્યાયરૂપ છે, અનંત દર્શનપર્યાયરૂપ ઉ. પાદપપગમન બે પ્રકારનું કહ્યું છે. તે આ છે, અનંત અગુરુલઘુપર્યાયરૂપ છે અને તેને છેડે પ્રમાણે નિહરિમ ( જે મરનારનું શબ બહાર કાઢી -અંત નથી, સંસ્કારવામાં આવે તે મરનારનું મરણ નિહરિમ ૩. [આ પ્રમાણે સિદ્ધિ અને સિધ્ધના પણ ભાગ મરણ) અને અનિહરિમ (પૂર્વોકત નિહરિમ પાડી જણાવ્યા પછી ભગવાને કહ્યું. વળી હે રકંદક! મરણથી ઉલટું તે) એ બંને જાતનું પાદપેપગમન તને જે આ સંકલ્પ થયો હતો કે જીવ કેવી રીતે મરણ પ્રતિકર્મ વિનાનું જ છે. મરે તે તેને સંસાર વધે અને ઘટે? પ્ર. ભક્ત પ્રત્યાખ્યાન એ શું? ઉ૦ તે પણ બે પ્રકારનું છે. નિહરિમ અને તેને ઉત્તર આ રીત છે:– ૩ દક ! મ અનિહરિમ. એ બંને જાતનું ભક્તપ્રત્યાખ્યાન મરણ મરણનાં બે પ્રકાર જણાવ્યા છે. તે આ પ્રમાણે- પતિએ વાળ, તે એક બાલમરણ અને બીજું પંડિતમરણ. હે સ્કન્દક! એ બંને જાતનાં પંડિતમરણ વડે પ્રશ્ન –બાલમરણ એ શું? મરતે જીવ પોતે નૈરયિક (નરક)ના અનંત ભવને ઉત્તર–બાલમરણના બાર ભેદ કહ્યા છે –બલન પામતો નથી, યાવત-સંસારપ વનને વટી જાય છે. મરણ ( તરફડતા તરફડતા મરવું ), વસટ્ટ મરણ- એ પ્રમાણે મરતા જીવને સંસાર ઘટે છે. વશાર્તા મરણ (પરાધીનતાપૂર્વક રીબાઈને મરવું ), [ આ પછી કંઇક દીક્ષા લે છે વગેરે ]
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy