________________
શ્રી મહાવીર-સંવાદ
પછી ગૌતમે ભગવંતને વાંદી નમી કહ્યું – અને તે પ્રથી મુંઝાઈને તમે અહીં શીઘ આવ્યા
હે ભગવન તે ઔદક પરિવ્રાજક આપ દેવાનુ એ વાત સાચી? . પ્રિયની પાસે મુંડ થઈને, અગાર તજીને અણુગારપણું હે ગતમ! હા, એ વાત સાચી છે. એ તે એવા, લેવાનું શક્ય છે?
તેવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી પુરૂષ કોણ છે, હે ગોતમ ! હા.
કે જેઓએ એ મારી ગુપ્ત વાત તમને શીધ્ર કહી તેવામાં ઔદક શ્રી મહાવીર પાસે તુરત શીધ્ર આવ્યા. દીધી ? કે જેથી તમે મારી છાની વાતને જાણે છો. શ્રી ગૌતમે કરેલ સ્વાગત અને પૃચ્છા. હે સ્કધક ! મારા ધર્મગુરૂ, ધર્મોપદેશક શ્રમણ પછી ભગવાન ગૌતમ કાત્યાયન ગોત્રીય સ્ક
ભગવંત મહાવીર ઉત્પન્ન જ્ઞાન અને દર્શનના ધરદક પરિવ્રાજકને પાસે આવેલા જાણીને, તરત જ
નાર છે, અહંત છે, જિન છે, કેવળી છે, ભૂત
વર્તમાન અને ભવિષ્યતકાળના જાણનાર છે, તથા આસનથી ઉભા થઈ તે પરિવ્રાજકની સામા ગયા, અને જ્યાં તે હતા ત્યાં આવ્યા અને તેમને કહ્યું કે -
સર્વજ્ઞ અને સર્વદશ છે કે જેણે મને તમારી ગુપ્ત
વાત શીધ્ર કહી દીધી; અને તેથી હું તે (વાત)ને હે ર્માદક ! તમને સ્વાગત છે, હે ર્માદક તમને સુસ્વાગત છે, હે કુંદક તમને અવાગત છે, તે
જાણું છું. સ્કંદ ! તમને સ્વાગત અન્વાગત છે. અર્થાત પધારો. હે ગામ ! તેઓ તારા ધર્માચાર્ય...પાસે ભલે પધાર્યા. (પછી પૂછ્યું).
જઈએ અને તેઓને વંદન કરીએ. હે સ્કંધક ! શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક હે દેવાનુપ્રિય! જેમ તમને ઠીક લાગે તેમ કરે. પિંગલક નામના નિગ્રંથે તમને લોક અંતવાળે છે વિલંબ ન કરો. કે અંત વિનાનો? એ આદિ પ્રશ્નો પૂછ્યા હતા? [ પછી બંને શ્રી મહાવીર પ્રભુ પાસે આવ્યા]
શ્રી મહાવીર અને આર્યસ્કન્દક.
શ્રી મહાવીરનું શરીર જોઈ હર્ષ પામ્યો, અને તું મારી પાસે શીધ્ર આવ્યો છે. હે કુંદક! પ્રીતિયુક્ત મનવાળે થે, પરમ સામનસ્યને પામ્યો કેમ એ સાચી વાત છે?” તથા હર્ષે કરીને ફુલાએલ હૃદયવાળા થઈ જ્યાં “હા, તે સાચી વાત છે. શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે તે તરફ જઈ,
૧–હે સ્કંદ ! તારા મનમાં જે આ પ્રકારને તેમને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવત–તેઓની પર્યું
સંકલ્પ થયો હતો કે “શું લોક અંતવાળો છે કે અંત પાસના કરે છે. પછી
વિનાને છે? તેને પણ આ અર્થ છે - સ્કંદક! “હે સ્કંદક!', એમ કહી શમણુ ભગવંત મહા- મેં લોકને ચાર પ્રકારને જણાવ્યો છે. તે આ વીરે કાત્યાયન ગાત્રીય કુંદક પરિવ્રાજકને આ પ્રમાણે દ્રવ્યથી દ્રવ્યલોક; ક્ષેત્રથી ક્ષેત્રલોક, કાળથી પ્રમાણે કહ્યું કે –“હે સ્કંદક ! શ્રાવસ્તી નગરીમાં કાળલોક, અને ભાવથી ભાવલોક. તેમાં જે દ્રવ્યલોક રહેતા વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિગ્રંથે તને છે તે એક છે અને અંતવાળો છે. જે ક્ષેત્રલોક છે આક્ષેપપૂર્વક પૂછયું હતું કે અહીં તેણે કહેલા તે અસંખ્ય કડાકડી જન સુધી લંબાઈ અને ઉપર મુજબના પ્રો કહે છે)...તેના પ્રથી મુંઝા- પહોળાઈવાળો છે, તેને પરિધિ અસંખ્ય યોજન