SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૨ નથી, સમારંભ કરતો નથી, આરંભમાં વર્તતા નથી, હે મંડિતપુત્ર ! એજ રીતે આત્માધારા આત્મામાં સરંભમાં વર્તતો નથી, સમારંભમાં વર્તતા નથી અને સંસ્કૃત થયેલ છર્યાસમિત અને યાવત-ગુપ્ત બ્રહ્મચારી તે આરંભ ન કરો, સરંભ ન કરતો, સમારંભ ન તથા સાવધાનીથી ગમન કરનાર, સ્થિતિ કરનાર, કરતો તથા આરંભમાં ન વર્તતે, સરંભમાં ન વર્તત બેસનાર, સૂનાર તથા સાવધાનીથી વસ્ત્ર, પાત્ર, કંબલ અને સમારંભમાં ને વર્તતો જીવ બહુ પ્રાણને, ભૂતને, અને રજોહરણને ગ્રહણ કરનાર અને મૂકનાર અનગાજીવન અને સંરને દુઃખ પમાડવામાં ચાવત-પરિ૦ રને યાવત આંખો પટપટાવતાં પણ વિમાત્રાપૂર્વક તાપ ઉપજાવવામાં નિમિત્ત થતો નથી. સૂક્ષ્મ ઈપથિકી ક્રિયા થાય છે અને પ્રથમ સમજેમ કોઈ એક પુરૂષ હોય અને તે સૂકા ઘાસના યમાં બદ્ધસ્પષ્ટ થએલી, બીજા સમયમાં વેદાએલી, પુળાને અગ્નિમાં નાંખે, તો હે મંડિતપુત્ર! અગ્નિમાં ત્રીજા સમયમાં નિર્જરાને પામેલી અર્થાત બહસ્કૃષ્ટ, નાંખે કે તુરતજ તે સૂકા ઘાસનો પૂળો બળી જાય, ઉદીરિત, વેદિત અને નિર્જરાને પામેલી તે ક્રિયા એ ખરું કે નહિ ? હા તે બળી જાય. ભવિષ્યત કાળે અકમ પણ થઈ જાય છે. માટે હે વળી, જેમ કેઈ એક પુરૂષ હોય, અને તે, મંડિતપુત્ર! “જ્યાં સુધી તે જીવ, હમેશાં સમિત પાણીના ટીપાને તપેલા લોઢાના કડાયા ઉપર નાખે કંપતો નથી થાવત તેની મરણ સમયે મુકિત થાય તે હે મંડિતપુત્ર! તપેલા લોઢાના કડાયા ઉપર છે' એ વાત જે કહી છે તેનું કારણું ઉપર કહ્યું નાંખ્યું કે તુરતજ તે પાણીનું ટીપું નાશ પામે-છમ તે છે. એટલે કે થઈ જાય, એ ખરું કે નહિ ? હા, તે નાશ પામી જાય. જ્યાં સુધી જીવ હમેશાં માપપૂર્વક કરે છે, એક વળી, જેમ કોઈ એક ધરે હોય અને તે પાણીથી ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે. સ્પંદન ક્રિયા કરે ભરેલો હોય, પાણીથી છલોછલ ભરેલ હોય, પાણીથી છે-થોડું ચાલે છે, બધી દિશાઓમાં જાય છે. ક્ષોભ છલકાત હય, પાણુથી વધતું હોય તથા તે ભરેલ પામે છે, ઉદીરે છે–પ્રબળતાપૂર્વક પ્રેરણા કરે છે ઘડાની પેઠે બધે ઠેકાણે પાણીથી વ્યાપ્ત હોય અને અને તે તે ભાવને પરિણમે છે ત્યાં સુધી તે સક્રિય તેમાં–તે ધરામાં કોઈ એક પુરૂષ, સેંકડો નાનાં કાણાં જીવનની મુક્તિ ન થાય. તે તેમ કરતાં અટકે છે વાળી અને સેંકડો મોટો કાણાં વાળી, એક મોટી ત્યારે તેની મરણ સમયે મુકિત થાય છે. નાવને પ્રવેશાવે, હવે હે મંડિતપુત્ર! તે નાવ, તે [ આમ અનેક સંવાદો અંગ-ગ્રંથોમાંથી પ્રાપ્ત કાણુઓ દ્વારા પાણીથી ભરાતી ભરાતી પાણીથી થાય છે. મુખ્યભાગે શ્રી ભગવતીજી તે શ્રી શ્રમણ ભરેલી થઈ જાય, તેમાં પાણી છલોછલ ભરાઈ જાય, ભગવંત મહાવીર અને આર્ય શ્રી ગૌતમ વચ્ચેના પાણીથી છલકાતી થઈ જાય અને તે નાવ પાણીથી સંવાદથીજ ભરેલું છે. પરંતુ તેમાંથી તે પ્રભુ અને વગેજ જાય તથા છેવટે તે ભરેલા ઘડાની પેઠે બધે બીજા વચ્ચેના સંવાદો પણ પ્રાપ્ત થાય છે કે જેમાંના ઠેકાણે પાણીથી વ્યાપ્ત થઈ જાય. હે મંડિતપુત્ર! એ કેટલાક ઉપર આપ્યા છે અને બીજા-સેમલ બ્રાહ્મણ ખરું કે નહિ? (ભ૦ શતક ૧૮ ૧૦ ૧૦) સાથેના વગેરે સ્થલ હા, ખરું. સંકેચથી અત્ર આપ્યા નથી. આ સર્વ સંવાદમાંથી હવે કઈ એક પુરૂષ, તે નાનાં બધાં કાણું હાલના જમાનાને અનુસરી જૈનેતર ભાઇઓ પણ પૂરી દે અને નૌકાને ઉલેચાવી તેમાંનું પાણી સિંચી જેમાં રસ લઈ શકે એવા સર્વ સામાન્ય વિષય લે-પાણી બહાર કાઢી નાખે તે હે મંડિતપુત્ર! તે ચર્ચતા સંવાદોને ચુંટી બહાર પાડવામાં આવશે તે નૌકા, તેમાંનું બધું પાણી ઉલેચાયા પછી શીધ્રજ તેનાથી શ્રી મહાવીર પ્રભુની જીવનચર્યાનું, તોપદેશ પાણી ઉપર આવે એ ખરું કે નહીં? સુધામય વાણીના એક અંગ સહિત સગસુંદર આલેહા, તે ખરૂં-તુરતજ પાણી ઉપર આવે. ખન કરી શકાશે. તંત્રી. ]
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy