SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ માર્ચ ૧૯૫૯ अविश्रामे सडनो सतना योभा भूश्यानी तर्क-व्याकृति-काव्यादि, विद्यायां पारगामिनः । અને શિષ્યોને સાફ સાફ શબ્દોમાં નગ્નસત્યો સંભળા- यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तैनिरर्थकै ॥९॥ વવાની હિંમત કરી છે તે ખરેખર એક આશ્ચર્ય ઉપ सूत्र-सिद्धान्त-चर्चायां, याथातथ्यप्ररूपकाः । જાવે એવી છે. પ્રત્યેક શ્લોકના ઉત્તરાર્ધમાં એકને એક यदि ते न गुरोर्भक्ताः, शिष्यैः किं तैर्निरर्थकः ॥१०॥ જ પદ્યનો કરેલો ઉપયોગ આપણને વગર કહે ગર્ભિત वादिनो भुवि विख्याता, यत्र तत्र यशस्विनः ।। સુચન કરી જાય છે, કે તેમના શિષ્યોએ તેમને વધુ પડતી કદર્થના અને વ્યથા ઊભી કરી હતી. પાકી વયે यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तैर्निरर्थकैः ॥११॥ પહોંચેલા વયોવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધ કવિશ્રીને આવું કાવ્ય ज्योतिर्विद्या-चमत्कार, दार्शतो भूभृतां पुरः । રચવામાં કંઈ આનંદ નહીં આવ્યો હોય! પણ અવસ્થાગ્રસ્ત यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तैर्निरर्थकैः ॥१२॥ શરીર જર્જરિત બન્યું હોય, વિષમ પરિસ્થિતિ ઊભી થઈ हिन्दू-मुसलमानानां, मानाश्च महिमा महान् । હોય એવા પ્રસંગે જીવનનું હીર નીચોવીને પોતાના यदि ते न गुरोर्भक्ताः, शिष्यैः किं तैर्निरर्थकैः ॥१३॥ શિષ્યોને જેઓએ ભણાવી-ગણાવી, અનેક રીતે વિદ્વાનને परोपकारिणः सर्वगच्छस्य स्वन्टहच्चितः । યશસ્વી બનાવ્યા હોય, એવા શિષ્યો, સેવા-સુશ્રુષા કરવાને यदि ते न गुरोभक्ताः, शिप्यैः किं तैर्निरर्थकैः ॥१४॥ બદલે. પોતાને જ છોડીને જ્યારે ચાલ્યા જાય, ત્યારે गच्छस्य कार्यकर्तारो, हर्तारोऽर्नेश्चऽभूस्पृशाम् । ગુરનો આત્મા ને હૈયું કકળી ઉઠે તે સહજ છે. ભારેલો यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं निरर्थकः ॥१५|| દુઃખાગ્નિ હૈયામાં સમાઈ ન શકે ત્યારે હૈયામાંથી હોઠ બહાર પ્રગટ થાય તે સ્વાભાવિક છે. અસ્તુ! गुरुर्जानाति वृद्धत्वे, शिष्याः सेवाविधायिनः । यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तैनिरर्थकैः ॥१६॥ હવે ગુરુ અને શિષ્ય બંનેયને માર્મિક પ્રેરણા આપતું પ્રથમ સંસ્કૃત કાવ્ય અને પછી ભાવાર્થ વાંચો— गुरुणा पालिता नाऽऽज्ञा-ऽईतोऽतोऽतिदुःखभागभूत् । एषामहो! गुरुर्दुःखी, लोकलम्जापि चेन्नहि ॥१७॥ गुरुदुःखितवचनम् न शिप्य-दोषो दातव्यो, मम कर्मैव तादृशम् । क्लेशोपार्जितवित्तेन, गृहीता अपवादतः । परं भद्रकभावेन, लोला लोलायते मम ॥१८॥ यदि ते न गुरोर्भक्ताः, शिष्यैः किं तैर्निरर्थकैः ॥१॥ संवत्यष्टनवत्यने, राजधान्यां स्वभावतः । वञ्चयित्वा निजात्मानं, पोषिता मृष्टभुक्तितः । स्वरूपं प्रकटीचक्रे, गणि: समयसुन्दरः ॥१९॥ यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तैर्निरर्थकैः ॥२॥ -समयसुन्दरकृति कुसुमाञ्जलि-पृष्ठ ४१७थी ४२० लालिनाः पालिनाः, पश्चान्मातृपित्रादिवद भृशं । ભા વાર્થ : यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तैर्निरर्थकैः ॥३॥ પ્રારંભના સાત શ્લોકમાં કવિશ્રી, પોતાના શિષ્યો पाठिता दुःखपापेन, कर्मबन्ध विधाय च । માટે આપેલા અનેક ભોગો, ગે ઊઠાવેલ કષ્ટો અને यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तैनिरर्थकैः ॥४॥ mmmmmm गृहस्थानामुपालम्भाः, सोढा बाढं स्वमोहतः। * આ કાવ્યના ઉત્તરાર્ધના તમામ શ્લોકોમાં શબ્દ આગળ 'मम-भारा' मेवो श०६प्रयोग २वातुं भुनासिम न पारना यदि ते न गुरोर्भक्ता, शिष्यैः किं तेर्निरर्थकैः ॥५॥ સમષ્ટિનો ખ્યાલ રાખીને શદયોજના કરી છે. આ માટે तपोऽपि वाहिनं कष्टात् , कालिको कालिकादिकम् । પહેલું અનુમાન એ થઈ શકે કે ઉદાત્તચરિત વ્યક્તિઓ હંમેશાં સમષ્ટિનો થા માયસ્થ ભારનો જ આશ્રય લે છે. બીજું यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तेनिरर्थकैः ॥६॥ અનુમાન એ પણ થઈ શકે કે શિષ્યો વધુ પડતા માથાભારી वाचकादि पदं प्रेम्णा, दायितं गच्छनायकात् । ને પ્ર તલ બની ગયા હોય, ને સુસ્પષ્ટ શબ્દોમાં કહેવાની હિંમત ન કરી શક્યા હોય ! ગમે તે હોય, પણ કવિશ્રીએ यदि ते न गुरोभक्ताः, शिष्यः किं तैर्निरर्थकैः ॥७॥ સ્વતિને સર્વોપયોગી અને સાર્વકાલિક બનાવી દીધા છે. गीतार्थ नाम धृत्वा च, बृहत्क्षेत्रे यशोऽर्जितम् । એટલે કવિ જેવી સ્થિતિ ભોગવતા ગુરુદેવો માટે ખરેખર આ કાવ્ય એક આશ્વાસક ને સહાય કમિત્રની ગરજ સારે તેવું यदि ते न गुरोभक्ताः, शिष्यैः किं तैर्निरर्थकैः ॥८॥ બની ગયું છે એમ કહું તે શું ખોટું છે?
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy