SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ભારતનો વેપાર હવે માત્ર આંતરપ્રદેશનો રહ્યો નથી, એ આંતરરાષ્ટ્રીય, દુન્યવી વેપારની કોર્ટિમાં આવતો જાય છે. ક્યા સાથે. આપણાં ગામડાંનો વેપાર જૈનોના હાથમાંથી સરતો જાય છે. જૈનો ગામમાં શ્રોતા જાય છે અને શહેરોમાં વસવા માંડ્યા છે. એક સમય એવો હતો, જ્યારે ની માર્થિક ક્ષિતિમાં જૈન કુટુંબો ગામડામાં વસવા જતાં અને દસ વીસ વર્ષે તાર્જા થઈ પાછાં શહેરોમાં બાબી થાતાં. હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે. અત્યારે ગામડાં ભાંગે છે એ વાત પણ બરાબર નથી. માત્ર ગામડાંનો નગર માનસવાળો સમાજ તુટતો જાય છે, અને મુંબઈ, કલકત્તા એવી મોટી નગરીઓમાં વસવા માંો છે. અત્યારે જૈન વેપારી વર્ગ માટે એક ખીજી વિષમ પરિસ્થિતિ આવતી જાય છે. હમણાં સુધી તો આ વર્ગ આફ્રિકા, બર્મા, લંકા, મલાયા વગેરે પ્રદેશોમાં જતો અને ત્યાં કામકાજ જગાવતો. હવે એ પરિસ્થિતિ જૈનો માટે તેમ ભારતવાસીઓ માટે બંધ થતી થાય છે. પરદેશ સાથેનો આપણો વ્યાપારી વ્યવહાર વધતો જાય છે, તે જ સાથે આપણો વેપાર ત્યાંના સ્થાનિક લોકોના ૬ ત્યાંની સ્થાનિક સરકારના હાથમાં તો જાય છે. આ બંને પ્રકારના વ્યાપારી વ્યવહાર માટે અંગ્રેજી ભાષાનું જ્ઞ!ન આવશ્યક છે. ગામડાંમાં સહકારી પ્રવૃત્તિ પકડ લેતી જશે ત્યારે પણ એ જ્ઞાન આવશ્યક રહેશે. પ્રવાસ માટે અંગ્રે∞ જ્ઞાન જરનું છે તે હરકોઈ સમજી શકરો, આંતરપ્રવાસ માટે પણ તે વિધાનનો સ્વીકાર કરવો પડશે. દક્ષિણ હિન્દમાં જ્યાં સુધી હિન્દીનો પ્રચાર સર્વત્ર થયો નથી, ત્યાંસુધી ખુદ ભારતના અર્ધ પ્રદેશના પ્રવાસ માટે પણ આ જ્ઞાન જરૂરનું રહેરી. કેટલીક વાર એવી દલીલ કરવામાં આવે છે કે જેનો વેપારીઓ છે, એટલે તેમણે નોકરી ઉપર નજર કરવી જ નહિ. આ દીલ વાસ્તવિક નથી. બીજી દીય એ છે કે જેનોએ સરકારી નોકરી કરવી એઈએ નિ. આ દલીલ એટલીજ શવ્યાની છે. આ દલીલ વિશા ચર્ચા, વિરોષ ઠાઢ માંગે છે. દુર્ભાગ્ય એ છે કે ભારતનો એક પક્ષ આ દલીલને પોતાની નીતિના મૂળ સૂત્ર તરીકે અને તે પણ ગાંધીજીને નામે વળગી રહ્યો છે, અને તે દલીલને મહાત્માઓ, સન્તો, કેટલાક વિચારકો રવારે રજૂ કરે હૈ! આશ્ચર્યની વાત તો એ છે કે એ લોકોનાં ૩ માર્ચ ૧૯૫૯ સગાંસંબંધીો, પુત્રોપુત્રીઓ, પૌત્રો, પૌત્રીઓ, દોહિત્રો, દૌહિત્રીઓ ઉચ્ચ નોકરી કરે છે એટલું જ નહિ, તેઓ તેમને માટે પરેદેશના અભ્યાસની સગવડ કરવા કરાવવામાં પ્રથમ હોય છે !! આ મનોવૃત્તિ કેવળ દંભ છે, “પારકાં છોકરાંને જતિ કરવાં” એવી વાત છે. વસ્તુત: નોકરી સામે કોઈ ને સુત્ર હોવી જોઈ એ નિશે. બધા વેપારીઓ થઈ શકે નિહ. ખુદ વેપારમાં પણ નોકરી જરૂરની હોય છે. નોકરીથી સારી તાલીમ મળે છે. મનુષ્યસ્વભાવ જાણી શકાય છે; દેશપરદેશનો વ્યવહાર સમજી રાકાય છે. નોકરીમાત્ર નીચે હોતી નથી. અધિકારપદ ઉચ્ચ બાબત લેખાય છે, તેથી પ્રજાની સેવા કરવાનો અનુપમ લાભ મળી શકે છે. દરેક રાષ્ટ્ર નોકરીમાતવર્ગની આવશ્યકતા સ્વીકારી છે. સોશ્યાલિસ્ટ રાજતંત્રમાં તો નોકરીઆતવર્ગ–Burea• ucracy-વિશિષ્ટ સ્થાને હોય છે. આપણું રાષ્ટ્ર હવે કલ્યાણરાષ્ટ્ર થતું જાય છે. કલ્યાણુરાષ્ટ્રનું પ્રાથમિક લક્ષણુ નોકરીઆત વર્ગની સારી સજાવટ છે, જે નૌકરીખાતવર્ગની સજાવટ વિય, તેમ તેમની સત્તા પણ વિરોષ. ત્યારે બધાં શસ્ત્રો એક યા બી પ્રકારે Socialistic સોશ્યાલીસ્ટિક, અને કલ્યાણરાજ્યો થતાં જાય છે. ઈગ્લેંડ, ફ્રાંસ, અમેરિકા જેવાં વ્યક્તિમલક રાષ્ટ્રો પણ આ કોટિમાં આવતાં જાય છે. તેમનો નોકરીઆતવર્ગ મોટો હોય છે. ભારત તેમાં અપવાદ સોઈ શકે નહિ. આવા કયાણરાજ્યનો લાભ બધાને મળવો જોઈ એ; તેની નોકરીઓનો ય લાભ બધાને મળવો જોઈ એ, એ સારી રાજ્યવ્યવસ્થાનું મુખ્ય લક્ષણ છે. રાષ્ટ્રની કોઈ પણ સારી પ્રવૃત્તિથી તેનો હરકોઈ વિભાગ વાંચત રહેવો જોઈ એ નહિ. નોકરી કરવામાં કશી હીણુપ નથી. નોકરીઆતની વ્યવસ્થા–Public Administration સમાજશાસ્રનો અયનો વિભાગ છે, જે વ્યવહારૂ કળા છે, વિજ્ઞાન-સાયન્સ છે, માનવ વદારને તે દરેક રીતે સ્પર્શે છે. નોકરી કરવા માટે ઉચ્ચ કોટિનાં જ્ઞાન અને શક્તિ જોઈએ છે. આ દેશમાં હજુ અનેક વાડાઓ છે. તેનું અસ્તિત્વ થ સુધી રહેવાનું, જો કે ક્રમશઃ તે ઢીલા થવાના, એક સમયે તે નાબૂદ પણ થવાના. આ વહીવટવિદ્યા, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાપરા વગેરેને સ્પર છે, તે મળે અંગ્રેજી ભાષાના સારા જ્ઞાનની જરૂર છે. અત્યારે તો
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy