SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સમાજ માટે એક ઉપયોગી શિક્ષણ દિશા પ્રા. કેરાવલાલ હિં. કામદાર, એમ, એ. સમસ્ત ભારતને અમારે એક મોટો પ્રશ્ન મૂંઝવી રહી છે, કે ઉચ્ચ શિક્ષણનું કામ શું હોઈ શકે ? બીજો પ્રશ્ન એવી જ મૂંઝવણું ઊપનવી રહ્યો છે—એક ભાવાનું જ્ઞાન વિદ્યાર્થીએ મેળવવું જોઈએ કે નહિ ? અને જો એ જ્ઞાન તેને આપવું જોઈ એ તો તેનો અભ્યાસ વિદ્યાર્થીએ કયારે શરૂ કરવો? આમા ધોરણથી હું ચોયા ધોરીથી ! આ પ્રશ્ન વિદ્યાપીના ાિયુને અનુલક્ષીને વિદ્વાનોએ છાણવી ને એ કે એક સ્વતંત્ર પ્રશ્ન તરીકે? ખા ત્રીજો પ્રશ્ન અત્યારે બધે ચાઈ રૂપો છે. આ પ્રશ્નો સમસ્ત ભારત માટે ઉપયોગી છે, તેમાંયે જૈન સમાજ માટે તેની ખાસ ઉપયોગિતા છે. મારી દૃઢ માન્યતા છે કે જૈન સમાજ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન, અને તે પણ ઉચ્ચ કોર્ટનું, માત્ર તાર-ટપાલ-પત્ર વ્યવહાર પૂરતું નહિ, એવું જ્ઞાન અતિ આવશ્યક છે. વિશેષ, જૈન સમાજ માટે જ નહિ પણ સમસ્ત ભારતીય સમાજ માટે આ જ્ઞાન આવશ્યક છે. અને તેને સિદ્ધ કરવા માટે કોઈ અવરોધ થયો જોઈ એ નહિ, એટલું જ નહિ, પણ તે માટે જરૂરી સંસ્થાઓ, સડો, ખર્ચ, મકાન, કિર્ગ, વગેરેનો બંદોબસ્ત થવો જોઈ એ. જૈન સમાજ મુખ્યત્વે વ્યાપાર સેવતો સમાજ છે. જૈનો નોકરીઆત કરશે તો તે પણ વ્યાપારના વિષયને સ્પર્શીને હરશે. જે કોઈ યોકા પણા જૈનો ઉચ્ચ નોકરી સરકારી કે બિન-સરકારી, કરતા હશે તેમની સંખ્યા થોડી રો. તેમને તી અંગેનું ઉચ્ચ જ્ઞાન, ખોલવા માટે, લખવા માટે અને સમજવા માટે, આવશ્યક રહેશે. અત્યારે એક રાજ્યભાવા છે. નગરવ્યવહારની, બૅંકોની, વીમાધવાની, વેપારરોજગારની. શ્વવ્યવહારની, આંતરદેશીય, આંતર-રાષ્ટ્રીય ભાષા છે. વિદ્વત્તા માટે તેની સિદ્ધિ ભાવ છે. ખુદ જૈન આગમતિનો પથાર્થ વિચાર સમજવા માટે તેનું જ્ઞાન આવશ્યક છે; જૈન વિદ્યાની યોગ્ય સમજ માટે પણ તેનું જ્ઞાન આવશ્યક છે. જેમને તે જ્ઞાન નથી સાંપડયું તેમનો અનુભવ આ વિધાનના પક્ષમાં ચોક્કસ સાક્ષીભૂત થરો. કોઈ સ્થળ, દાંતમાં, પામ કસ્સાઓમાં કે સરકારી કાર્યાલયોમાં પ્રાદેશિક ભાષાઓનો આશ્રય લેવામાં આવતી કરી તે ખાય ગંગેજી ભાવાના રૂપાંતરરૂપે જ લેવામાં આવે છે તે ૨૫ આપના કાયદાઓ પ્રથમ અંગ્રેજીમાં સ્વરૂપ પર્ડ છે, પછી તેમનાં ભાષાંતરો પ્રાદેશિક ભાવાઓમાં તૈયાર કરવામાં આવે છે. આપણી સંસ ્-પાર્લમેન્ટનો વ્યવહાર મુખ્યત્વે અંગ્રેઝમાં જ ચાલે છે. આપણાં ઉચ્ચ ન્યાયા લોનો અવતાર એ જ ભાષામાં છે. આપણો આંતરરાષ્ટ્રીય વ્યવહાર, આપણી તમામ સરકારી બિનસરકારી વિધિઓ અંગ્રેજીમાં થાય છે. ભાવી પરિસ્થિતિમાં એમ કહેવું કે અંગ્રેજીને કર્યો. ગૌસ્થાન મળવું જોઈએ તે સમજષ્ણુનો ન અભાવ છે. માત્ર નિરક્ષર પ્રશ્ન જ આવી સીલ કરી શ!! શાળાઓમાં ભલે પ્રાદેશિક ભાષાઓનો ઉપયોગ થાય; પણ તેથી ત્યાં ભષ્ણુનાં વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થિની ઓને અંગ્રેજી ભાષાના જ્ઞાનથી વંચિત રાખવાં જોઈ એ નહિ, અથવા તો તેમને એ જ્ઞાન માટે અર્ધદગ્ધ દશામાં રાખવાં જોઈ એ નહિ. વિદ્યાપીઠોનું શિક્ષણ ભલે પ્રાદેશિક ભાષામાં આપવામાં આવે; તે માટે જરાય વાંધો નથી; પણ તેથી અંગ્રેજી ભાષા આ અભ્યાસવિધિમાં ગૌણસ્થાને રહે છે. શાળાઓમાં અને વિદ્યાપીઠોમાં તો ખાસ, અંગ્રેજી ભાષાની તા.કીમ એવી વીજોઈએ કે ચાળા છોડતાં, અને વિદ્યાપીઠ જોતાં અભ્યાસીને, અંગ્રેજી ભાવામાં ખાવી ના વિચારોને સમવામાં, સમવવામાં, કે લખવામાં કરશો વાંધો ન પડે, કારણ એ છે કે અત્યારે આદિત્ય, અર્થશાસ્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ફિલસૂફી, વિજ્ઞાન એ બધા વિષયોની છણાવટ યુરોપિય ભાષામાં જ થાય છે, કોઈ હિન્દની પ્રાદેશિક ભાષામાં નહિ. કોઈ પણ વ્યાપાર કરતી પ્રજા માટે અત્યારે ભાષાજ્ઞાન ભાવસ્યક છે. વ્યાપારી પ્રજનનું સારવ-Liberat હંમેશાં ઊંચું હોય છે. ભારતની જૈન પ્રજાનું સાક્ષરત્વ-પ્રભાત હોય તેમાં નવાઈ નથી. એ પ્રમાણ ઊંચું રહેવાનું અને વનું રહેવાનું ૧૦
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy