SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ન યુગ કૉન્ફરન્સ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, સંબ જૈન યુવક સંઘ, ઓંત ભૌયન યુનિયન (શ્રી મહાવીર જૈન વિદ્યા. તાથી એક મિલન સમારંભ વિદ્યાલયના દસમાં કોજવામાં આાવ્યો હતો. શ્રી રોયા હાલમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં નિવૃત્તિ ભોગવી રહેલ છે. * પ્રમુખસ્થાનેથી ખોલતાં શેરબજારના પ્રમુખ શ્રી. કે. આર. પી. શ્રૉફે શ્રી. બરોડિયાની સામાજિક સંસ્થાખોની જ નહતી પણ તેમની રાતરની સેવાઓને પણ એંજિલ ભાપી હતી, ને જણાવ્યું હતું કે શ્રી. કિયા જૈયા નિખાલસ અને નિરભિમાની કાર્યકર્તાઓ માટે તેમને હંમેશાં ખૂબ માન છે. શ્રી બરોડિયાએ તેમના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે, “યુવાન મિત્રોને આ તર્ક એટલુંજ કહીશ કે શક્તિ મુજ્બ દરેક જણ સમાજસેવાના કોઈ પણ મનગમતા ક્ષેત્રમાં જરૂર ઝંપલાવે. અમારી તો પોણી જિંદગી ગુલામ દેશના રહીશો તરીકે ગ આજે તો દરેક જણ આઝાદ દેશના નાગરિક છે અને પ્રગતિ માટે પૂરતો યકારા છે; અને કામનો તો ઢગલો પવો છે. હવે કોઈ પહેલાની જેમ બધી ત્તિઓ માટે આપણે પરદેશની સરકારને ભાંડી શકીએ એમ નથી. જે ક્ષેત્રમાં કામ કરીએ ત્યાં, જ્યાં સિદ્ધાંતનો સવાલ E ફેબ્રુઆરી ૧૯૫૯ કોય ત્યાં, બધો કરવાનું તો હું ન જ કર્યું, પ નાની અને નજીવા મતભેદોને ‘કાગનો વાધ કરતાં જરૂર અચકાઈ એ અને ‘ કાતર બનવા કરતાં સોયદોરો બનવાનું કે વધુ પદ કરીને, “ ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધૂની કાલબાદેવી; મુંબઈ ૨ ૨૨-૧-૧૯ શ્રી. કે. આર. પી. શ્રૌફ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ્ મંત્રી શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ, યુવક સંઘના મંત્રી શ્રી. પરમાનદ કાપડિયા, શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના મંત્રી શ્રી. સોહનલાલજી કોઠારીએ પણ શ્રી ઉમેદચંદ બરોડિયાની સેવાઓની પ્રામા કરી હતી. શ્રી. રતિભાઈ કોઠારીએ સમારંભના પ્રમુખ શ્રી. શ્રૉકનો પરિચય ખાધો હતો અને ઓફ બૌધા યુનિયનના પ્રમુખ શ્રી. મોહનસિક મહેતાએ આભારવિધિ કર્યો હતો. જૈન યુગના ગ્રાહકબંધુઓને : 6 નવેમ્બર, ૧૯૫૮ થી જૈન યુગ'ના દ્વિતીય વર્ષની શરૂઆત થએલ છે. જે ગ્રાહકબંધુઓએ ખીજા વર્ષના લવાજમના એ રૂપી હજુ ન મોકલ્યા હોય તેમને તુરત મોકલી આપવા ખાસ વિનંતી છે, શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ જૈન સંસ્થા ઓ ને ** આથી જૈન વૈતામ્બર મૂર્તિપૂજક સમાજનાં છાત્રાલયો અને છાત્રવૃત્તિ આપતી સંસ્થાઓને બિનંતી કરવામાં આવે છે કે જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી “ છાત્રાલય અને ધ્વનિઓ ” નામનું એક પુસ્તક તૈયાર કરી જનહિતાર્થે પ્રક્ટ કરવાનું છે. તેમાં દરેક સંસ્થાનો ટૂંક પરિચય આાપવાનો છે. તો જે સંસ્થાઓએ હજુ સુધી પોતાનો પરિચય મોકલ્યો ન હોય તેમણે નીચેના સરનામે પત્ર લખી તે માટેનાં ખાસ ફૉર્મ મંગાવી લેવાં. ન ધીરજલાલ ટોકરશી શાહ મંત્રી, સાહિત્ય પ્રકાશન સમિતિ શ્રી જન શ્વેતામ્બર કૉન્ફરન્સ
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy