SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૨૨. ડિસેમ્બર ૧૯૫૦ સોમલક્ષ્મી પાણી ભરીને ઘડો ઘેર લઈ ગઈ. સજજ થવા માટે હુકમ આપ્યો. પટરાણી વિજ્યા અને સોમાનો ક્રોધ શાંત થયો. તેણે પોતે ક્રોધ યાદ કરી રાજકુમારી કલ્યાણી પણ મુનિના દર્શન માટે ઉત્સુક પશ્ચાત્તાપ પણ કર્યો પણ ભક્તિને કારણે એક ભવમાં હતાં, તેઓ રાજાના આ વિચારથી અત્યંત પ્રસન્ન થયાં. અનુભવવાનું પાપકર્મ તેને માટે બાકી રહી ગયું. રાજા મહાબલ પોતાની પુત્રી કલ્યાણી સાથે આચાર્ય વિજયસેનના દર્શને આવ્યા. સભા ખીચોખીચ ભરાયેલી કુંભકારનો જીવ ભગવાનની પૂજાની અનુમોદના હતી. ત્યાં એક મલિન અને ચીંથરેહાલ વસ્ત્રોવાળી કરવાને કારણે ઊંચા પ્રકારનું પુણ્ય ઉપાર્જને મહાબલ ભિખારણ મુનિના ચરણોમાં નમી. તેના માથા પર એક નામનો રાજા થયો, સોમલક્ષ્મી તેને જ ઘેર કલ્યાણી ઘડા જેવડી મોટી રસોળી નીકળી હતી. તેણે મુનિને નામે પુત્રી થઈ. રાણી વિજયાને સીમંતકાળમાં જિન- પ્રસ્તાવ મળતાં પૂછ્યું, “પ્રભો, મેં પૂર્વે શું પાપ કર્યું છે, ભગવાનની સ્નાત્ર પૂજા કરવાનો દોહદ થયો. સોનાના જેથી હું આ પ્રમાણે રોગી અને દરિદ્રી, મલિન અને કળશ ભરીને, અષ્ટાનિકા મહોત્સવ ઊજવીને જિન- તિરસ્કારપાત્ર જીવન ગાળું છું?” ભક્તિની મોટી ઉજવણી કરી હંમેશ અત્યંત ભક્તિપૂર્વક | મુનિએ કહ્યું, “પૂર્વજન્મમાં તું સોમા નામે બ્રાહ્મણી સ્નાત્ર પૂજા કરવામાં આવી. આવા કલ્યાણમય દોહદને હતી. તારી પુત્રવધૂએ ભક્તિપૂર્વક શ્રાદ્ધ માટેનો કારણે પુત્રીનું નામ કલ્યાણી પાડવામાં આવ્યું. રાજાની જળકુંભ જિનમંદિરમાં આપી દીધો તે બાબત નગરી અયોધ્યામાં આનંદ આનંદ છવાઈ ગયો. તે ક્રોધ કર્યો. આથી ભક્તિનો દ્વેષ કરવાને કારણે તારે એક દિવસે અયોધ્યા નગરની બહારના ઉપવનમાં આવું ભારે દુઃખ અનુભવવું પડે છે. તે પછી પશ્ચાત્તાપ આચાર્ય વિજયસેનસૂરિ અનેક શિષ્યોના સમુદાય કરેલો પણ એક જન્મ સુધી ભોગવવું પડે એવું કર્મ તે સાથે પધાર્યા. નગરજનોની અવરજવર દરરોજ ઉદ્યા- ઉપાજ.” ભિખારણ ઊંડા વિચારમાં પડી ગઈ. તેને નમાં થવા લાગી. વિજયસેનસૂરિ યોગમાર્ગની બહુ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે મુનિને કહ્યું: “આપના પસાથે ઊંચી ભૂમિકાએ હતા. તેઓ અવધિજ્ઞાન અને મનઃ હું પૂર્વજન્મ યાદ કરી શકી છું. મારી પુત્રવધૂ સોમલક્ષ્મી પર્યાય જ્ઞાન ધરાવતા હતા. લોકો મુનિની અમૃતવાણી હાલ ક્યાં છે તે મને જણાવશો તો કૃપા થશે.” સાંભળીને પોતાના જીવનવ્યવહારને ધન્ય બનાવતા હતા. | મુનિએ કહ્યું: ‘તારી પાસે જ બેઠેલ મહારાજા મહાબલ કેટલાક લોકો આચાર્યનો ઉપદેશ સાંભળી જુગાર, છે તે નવો ઘડો આપનાર કુંભકારનો જીવ છે. તેમની માંસ, મઘ, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રીછંદ, પાસે જ બેઠેલી તેમની પુત્રી કલ્યાણી તે જ તારી પૂત્રવધૂ વગેરે વ્યસનોનો ત્યાગ કરતા હતા. કેટલાક જિન સોમલક્ષ્મી.” પૂજનનો નિયમ ધારણ કરીને મિથ્યાત્વનો ત્યાગ કરવાનો અભ્યાસ કરતા હતા. કેટલાક ગૃહસ્થોનાં બાર વ્રતો તરત જ ભિખારણે કલ્યાણી પાસે આવીને પૂર્વઅંગીકાર કરતા હતા. કેટલાક અભક્ષ્ય ત્યાગ, સામાયિક, જન્મના અપરાધ સંબંધે ક્ષમા માગી. કલ્યાણીએ તેના રાત્રિભોજન ત્યાગ, સચિતત્યાગ, ઉદિષ્ટ ત્યાગ, અનુમોદન માથા પર હાથ મૂક્યો. તેનો તે માંસપિંડ કરમાવા લાગ્યો ત્યાગ, વગેરે ગૃહસ્થોની પ્રતિમાઓ (ઉત્કૃષ્ટ ભૂમિકાઓ). અને આ પછી તે અનુક્રમે ખરી પણ ગયો. ભિખારણને આરાધવાનો સંકલ્પ સ્વીકારતા હતા. કેટલાક હળુકમ કલ્યાણીએ ખૂબ આશ્વાસન આપ્યું અને પિતાને છવો ગૃહસ્થવાસનો ત્યાગ કરી મુનિધર્મ અંગીકાર કરતા વિનવી તેની આજીવિકા નકકી કરાવી આપી. રાજા, હતા. આમ અનેક ભવ્યોની વચ્ચે સૂર્યસમાન આચાર્ય રાજકુમારી અને ભિખારણે ઉપાસકનાં વ્રતો મુનિ કલ્યાણનો પ્રકાશ પાથરતા હતા. નગરી અયોધ્યા પાસેથી સ્વીકાર્યો અને જિનપૂજાનો નિયમ લીધો. અનું આજે પોતાને ધન્ય સમજી રહી હતી. ક્રમે અલ્પ ભવો પછી તેઓ ત્રણે ભક્તિના પ્રભાવે મોક્ષ એક દિવસ રાજા મહાબલને પણ આચાર્યના દર્શને પદનાં અધિકારી થશે. જવાના અભિલાષ થયા. તેણે પોતાના પરિચારકોને (વિજયચંદ કેવળીના રાસમાંથી)
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy