SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ રખે કોઈ માને, ૐ અમે આ નવતર વાત કરી છે. કાળનાં આકલન કરનાર ભાષણા દ્રષ્ટા પ્ત ક્ષેત્ર, કાળ અને ભાવને પારખીને ચાલવાની વાત કરી છે, એ જ આ વાત છે. અને એ શાસ્ત્રયાણીના અમ કોઈ નવી કે સાપ પરિબળોનું પૂરેપૂરું એ દ્રવ્ય, લમાં જ આાપણું અને સમગ્ર વિશ્વનું કલ્યાણું છે. વિશ્વકપાણુના ને માર્ગે ચાલવાની આપણને શક્તિ અને બુદ્ધિ મળે એ જ પ્રાર્થના ! σε 卐 卐 સૌ ઉદારતા દાખવે આપણા દેશના અનેક વિભાગોમાં ભારે તારાજીનું સર્જન કરીને છેવટે મેધરાજાએ અને તાપી નદીએ સુરત આસપાસના વિસ્તારમાં જે અવર્ણનીય તારાજી સર્જી છે. અને જે સેંકડો માનવીઓનો ભોગ લીધો છે. એ સર્નેલા ખાત્માની લાગણીને પણ કકળાવી મૂકે એવો છે. ા માટે વધુ કહેવા કે લખવાની નહીં પ જેની પાસે જે સાધન હોય તેનું ઉદારતાપૂર્વક ४ 卐 ઑક્ટોબર ૧૯પ૯ આ માનવ સેવાના યજ્ઞમાં સમર્પણ કરવાની જ જરૂર છે. આામાં પાછળ કોરી એની માણસાઈ લાન્યા વગર નહીં રહે. અણીને વખતે માનવી, માનવીના કામમાં નહીં આવે તો એનું પોતાપણે શી રીતે રહેશે ? 卐 卐 શ્રી જૈન છે. એજ્યુકેશન બોર્ડ ગોડીજી બિલ્ડીંગ, બીજે માળે, પાયધુની, પોસ્ટ કાલબાદેવી, મુંબઈ ર બીજા વર્ષને અંત “ જૈનયુગ ”નું પુન: પ્રકાશન શરૂ કરવામાં આવ્યું અને આ એક બે વર્ષ પૂરાં થાય છે. એ વખતે અમારે કંઈ વિશેષ કહેવાનું નથી; માત્ર બે જ વાત કહેવાની છે; પહેલી વાત છે આ બે વર્ષ દરમિયાન અમને લેખ સામત્રી મોકલીને સાથ આપનાર લેખકોનો અને બીજી રીતે કિંચિત પણ સહાયતા આપનાર મિત્રોનો આભાર માનવાની; ને બીજી થાત છેઃ “જૈન યુગ ” ।” લાંબા સમય સુધી જૈન સંસ્કૃતિના એક નમૂનેદાર માસિક તરીકે પ્રગટ થઈ શકે એટલા પ્રમાણમાં ગ્રાહક સંખ્યા વધે અને એની આર્થિક સદ્ધરતા પણ વધે એ માટે ધ્યાન આપવા શ્રી સંઘને વિજ્ઞપ્તિ કરવાની. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બૉર્ડ આગામી ધાર્મિક પરીક્ષાઓ બોર્ડની શ્રી પ્રફુલચંદ્ર ખબલચંદ મોદી પુવર્ગ અને શ્રી કાંતાબ્ડેન ખબલચંદ મોદી સ્ત્રીવર્ગ ધાર્મિક તરીકાઈની આગામી ઈનામી પરીક્ષાની રવિવાર તા. ૨૦ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ બપોરના ઢાં. તા. ૧ થી ૪ સુધીમાં સર્વે કેન્દ્રોમાં લેવામાં આવશે. પરીક્ષાઓ આપવા માટેના ફોર્મ મોડામાં મોડા તા. ૧૫મી નવેમ્બર ૧૯૫૯ સુધીમાં બોર્ડના કા′′લયમાં સ્વીકારો, ધાર્મિક પરીક્ષાના અભ્યાસક્રમ અને પ્રવેશપત્રક માટે તેર નયા પૈસાની ટપાલ ટિકિટ મોકલવી. પુસ્તકો અંગે સૂચના બોર્ડની ઉપરોક્ત ધાર્મિક પરીક્ષાઓના અભ્યાસક્રમમાંથી નીચે જણાવેલ પુસ્તકો કમી કરવામાં આવેલ છે ઃખાલ ધોરણ ૧ અને કન્યા ધોરણ ૧ : “ ઋષભદેવ ’' પુરૂષ ધોરણ ૩ : “ ભગવાન મહાવીરના દશ ઉપાસકો”, " ,, પુરુષ અને સ્ત્રી ધોરણ ૫ : “ ન્યાયાવતાર ” પુરુષ ધોરણ ૬ અને સ્ત્રી ધોરણ ૭ : “સમી સાંજનો ઉપદેશ” અને ** હે શ્રી મહાવીર સ્વામીનો આચારધર્મ" આ ધોરણુ હું ઃ ''અભિનવા પાડાવલિ " શ્રી. ધોરણુ ૯ : (પ્રાકૃત વિષય ) = * પ્રાકૃત વાક અને “બોધસત્તરી * } ચંદુલાલ વર્ધમાન શાર્ક માનદ્ મંત્રી
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy