SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૩૦. સપ્ટેમ્બર ૧૯૫૯ જરૂર...તમારો વહેવાર જોઈને તે પણ ઓછું હોવાથી દરેકના બબ્બે ચાર કરીને એક એક વહુ પાસે છે! તમે ન હોત તો આ કંબલો ક્યાં વેચાત ?” મોકલાવ્યાં. વહુઓએ તેનાથી પતિના પગ લુછ્યા અને “ઠીક, ઠીક...હવે વધુ બકવાટ ન કરો! બીજી વાર સ્નાનાગારની કચરાગલીમાં નાંખી દીધા... આવો તો માલ પૂરો લાવજો...! અમને અમારાં રાણીજી...ઈ વાત છે.” શેઠાણી બધી રીતે પૂરે છે. તમારા પુરસ્કારની અમને રાણી સાંભળીને અવાક થઈ ગઈ! તેને થયું કે મારા જરૂર પણ નથી. ” કરતાં નસીબદાર તો આ મહેતરાણી છે, કે મને એકે દાસીઓ એટલું કહીને ભવનમાં ગઈ, અને સોદાગરો કંબલ ન મળ્યું અને આને બત્રીશ પ્રાપ્ત થયાં છે. તેના રસ્તે પડ્યા. ભદ્રા શેઠાણીએ કંબલના બબ્બે ચાર કરીને મનમાં આવેશ આવ્યો : “ધિક્કાર છે મારા એક એક વહુને આપી આવવા દાસીઓને કહ્યું...! મહારાણીપદને...” તેણે ગુસ્સામાં ગળામાંથી મુક્તાહાર કાઢીને [૩] મહેતરાણીને આપ્યો : “આ હું તને બક્ષિસમાં આપું સવારનો સમય છે. મગધની મહારાણી ઝરૂખામાં બેઠી બેઠી દાતણ કરે છે કે તેની નજર નીચે ઝાડુ કાઢતી મહેતરાણી તે પોતાના ભાગ્ય ઉપર અવાક્ થઈ મહેતરાણી ઉપર પડી. તેણે જોયું કે તે રત્નકંબલ | ગઈ! સવારે રત્નકંબલો–અત્યારે મુક્તાહાર! તે ઓઢીને ઝાડુ કાઢતી હતી. આવેશમાં આવેલી મહારાણીને જતી જોઈ રહી... “આ રત્નકંબલ !” રાણીએ વિચાર્યું અને તેને યાદ ખરેખર નસીબ આડે પાંદડું ક્યારે હટે છે તે કોઈ પણ આવ્યું કે મહારાજા શ્રેણિકે આ રત્નકંબલ ખરીદવાની કહી શકતું નથી. અશક્તિ દર્શાવી હતી. નેપાળનો એ રત્નકંબલ, રાણીને ઈરછા હતી ઓઢવાની પણ રાજાએ ના પાડી હતી. આજે તે એક મહેતરાણ ઓઢીને ફરતી હતી–અરે “રાણી..રાણી...રાણી...!” ઝાડુ કાઢતી હતી. મને રાણી કહીને ન બોલાવો...મારું અપમાન તેણે મહેતરાણીને તેડાવી. મહેતરાને થયું કે જરૂર ન કરો !” રાણીએ ગુસ્સામાં કાંપતાં કાંપતાં કહ્યું. કાંઈ વાંક થયો હશે! તેણે પાસે આવીને વળી વળીને મહારાજા શ્રેણિકને ખબર પડી કે મહારાણી તો નમન કરતાં કહ્યું : “જી, મહારાણીજી ! મને વળી આજે વાળ વિખેરી, અલંકારો ઉતારી કોપભવનમાં કેમ યાદ કરી?” ગઈ છે ત્યારે તેઓ દોડતા દોડતા રાણીને મનાવવા રાણીએ તેને પિલા રત્નકંબલ અંગે પૂછ્યું. આવ્યા. બહુ જ આગ્રહ કરતાં રાણીએ ઉપર પ્રમાણે મહેતરાણીના જીવમાં જીવ આવ્યો. તેણીએ કહ્યું : કહ્યું. “આ તો ભદ્રા શેઠાણીની વહુઓએ મને આપ્યા છે.” હ...અને વળી મારી પ્રિયતમાનું અપમાન કરી એમ કહી તેણે બધી વાત કરી... શકું...! મને તો કંઈ પણ સમજાતું નથી કે મારાથી ગઈ કાલે જ્યારે તે ભદ્રા શેઠાણીનું સ્નાનાગાર સાફ એવો શો અપરાધ થયો છે કે તમે આમ આજે રિસાઈ કરવા ગઈ હતી ત્યાં બત્રીશ એવાં કંબલોના ટુકડા પડ્યાં ગયા છો ! કહો તો ખરાં કે વાત શી છે?” હતા. તેથી તેણે સાદ કરીને પૂછયું કે, “અહીં રત્નનાં વાત શું છે? મગધના મહારાજા પોતાની પટરાણી ચીર પડ્યાં છે. શું કરવું છે?” માટે નેપાળનું એક રત્નકંબલ ખરીદી ન શકે–એમાં જવાબ મળ્યો કેઃ લઈ જા ઘરે...! સંકોચ અનુભવે અને તેના નગરની ભદ્રા શેઠાણીઓ મહેતરાણીને એટલી હિંમત ન હતી. તેણે ધીમે ધીમે પગ લૂછવા માટે કંબલ ખરીદી શકે ! મહારાજ ! હવે હિંમત કેળવી બધાં કંબલનાં ચીર ઉપાડ્યાં. તેણે બધી તો હું પોતાને મગધની રાણી કહેતાંયે શરમાઉં છું.” વાતનો પત્તો મેળવ્યો કે એક દિવસ પહેલાં ભદ્રા શેઠાણીએ પગ લુછવા માટે રત્નકંબલ ! હે...!” મગધરાજે પોતાની વહુઓ માટે એ કંબલ લીધેલાં. પણ સોળ વિસ્મિત થતાં કહ્યું.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy