SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૨૬ સપ્ટેમ્બર ૧૯૫૯ એ ધર્મબોધને આરે એ પોતાના અંતરને નિર્મળ ઓછપ ન આવી. ઊલટું, જેમ જેમ ભાગ્ય અવળું થતું કરે છે; પોતાના આત્માને ઊજળો બનાવે છે. લાગતું તેમ તેમ, એમાં જાણે ભરતી આવતી. અને નિરાશ અને એમની જીવનસાધના પણું ભલભલાનું મન કે ભગ્નાશ થયા વગર જ એ પોતાના પ્રયાસો ચાલુ રાખતો. મોહી લે એવી કામણગારી છે : શું એ ત્યાગ, શું એ વળી, એની સ્થિતિ ભલે દરિદ્ર હતી, પણ એનું દિલ જાગૃતિ, અને શું એ નિરીહતા. અનાસક્તિ તો એમના - દરિદ્ર ન હતું, એ તો દરિયા જેવું વિશાળ હતું; અને પગલે પગલે કળાય. માનવીને હોંશે હોંશે નમન કરીને એમાં તો એને કંઈ કંઈ મનોરથો જાગતા; અને એના ચરણસ્પર્શ કરવાનું મન થાય એવું હૃદયસ્પર્શી એ ચારિત્ર્ય. મનને તો ક્યાંના ક્યાં ઊડવાના કોડ ઊઠતા. જાણે હાલતું ચાલતું પતિતપાવન કોઈ મહાતીર્થ જ આમ ને આમ કાળ વહેતો રહ્યો. જોઈ લો. પણ એક વખત એની શ્રદ્ધા, ભક્તિ અને પુરુષાર્થ સૂરિના ધર્મોપદેશે કંઈક ભોળા માનવીઓને પરાયણતા સફળ થઈ, અને એના ભાગ્યનું પાંદડું ધર્મભક્ત બનાવી દીધાં; કંઈક અધમોનો ઉદ્ધાર કર્યો ફરવા લાગ્યું. અને કંઈક જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષીને એમને ધીરે ધીરે લલિગનો વેપાર જામવા લાગ્યો. ધર્મને માર્ગે પ્રેર્યા. ધીમે ધીમે લક્ષ્મીદેવીની પ્રસન્નતા વધવા લાગી. એમણે સૈકાઓથી રૂંધાયેલા લોકસેવાના માર્ગને અને એક કાળ એવો આવ્યો કે લલિગની મોટા મોકળો કર્યો: લોકસેવાને આત્મવિકાસના એક સોપાનનું શ્રીમંત તરીકે અને મોટા વેપારી તરીકે સર્વત્ર ખ્યાતિ ૌરવ અપ્યું અને એ રીતે ધર્મમાર્ગમાં લોકસેવાની પ્રસરી ગઈ. પ્રતિષ્ઠા કરી. છતાં લલિગનું મન ધર્મભાવનાથી કે પુસ્વાર્થથી સૂરિજીના જીવન અને કવનમાંથી પ્રેરણા મેળવીને વિમુખ ન થયું. એ તરફ તો એનું મન એવો ને એવો અનેક ભાવિક જનો ધર્મનું અને લોકસેવાનું અનુસરણ આદર ધરાવતું રહ્યું. કરવા લાગ્યા. ધર્મની જાણે એ વખતે લહાણ થવા લાગી. હવે તો એને થતું કે સેવેલા મનોરથોને હું કેવી રીતે સુરિજીના ઉપાસકોમાં એક લલ્લિગ નામે શ્રાવક. જેવો સફળ કરું? એને ધર્મ ઉપર પ્રેમ એવી જ એને ગુરુ ઉપર આસ્થા. ધન હતું અને મનોરથો પણ હતા. ગુરુવચનને એ સદા શિરોધાર્ય કરે અને ગુરુની સેવા ધીમે ધીમે એ ધનનો પ્રવાહ સત્કાર્યો તરફ માટે સદા તત્પર રહે. વાળવા લાગ્યો. એની સ્થિતિ સાવ સામાન્ય : આજે રળે અને કાલે ખાય એવી! અને કયારેક તો દરિદ્રતા એવી ઉગ્રરૂપે લલિગે સાંભળેલું કે ધર્મપુસ્તકો લખાવવાં એ પુણ્યનું દેખાય કે અન્ન અને દાંતને વેર જેવું થઈ જાય! કાર્ય છે. એને થયું : એ માર્ગે મારી લક્ષ્મીને સાર્થક કુટુંબનું પોષણ કેવી રીતે કરવું અને સંસારનો વ્યવહાર કાં ન કરું? કેવી રીતે નભાવવો એની તો એને ચોવીસે કલાક ચિંતા અને એના ગુરુ હરિભદ્રસૂરિજી તો ભારે વિદ્વાન અને રહ્યા કરે. બિચારો દિવસ આખો મહેનત કર્યા કરે, અને પ્રખર શાસ્ત્રવેત્તા તેમ જ સમર્થ શાસ્ત્રકાર હતા. એમનો પોતાનો અને કુટુંબનો નિર્વાહ કરવા માટે ભારે પરિશ્રમ ઘણો સમય તો શાસ્ત્રોનું સર્જન કરવામાં જ જતો. ઉઠાવ્યા કરે. - લલિગે હરિભદ્રસૂરિના શાસ્ત્રસર્જનના કાર્યમાં મોકળા કોઈ કહેશે અમુક કામ કરવાથી લાભ મળશે તો મને દ્રવ્ય ખર્ચવા માંડ્યું. એમાં જેમ વધુ દ્રવ્યનો લલ્લિગ તૈયાર. વળી કોઈ કહેશે કે આ વેપાર કરવામાં સદુપયોગ થાય એમ એ પોતાની જાતને અને પોતાની ઘણો ફાયદો થવાનો, તો એ પાછો પોતાની બધી શક્તિ લક્ષ્મીને કૃતાર્થ માનવા લાગ્યો. એની પાછળ લગાવી દે. પણ ભાગ્ય જયાં ચાર ડગલાં આગળ એને થતું તીર્થકરના અભાવમાં એમની વાણી જ ને આગળ જ હોય ત્યાં એની એક પણ કારી ન ફાવે. આપણને ધર્મનો સાચો રાહ બતાવે છે. એટલે એનું આમ ભારે ભીંસ વચ્ચે એનું જીવન ચાલતું; છતાં જતન કરવું અને એનું સર્જન કરાવવું એ પ્રત્યેક એની ધર્મશ્રદ્ધા, ગુરુભક્તિ અને પુરુષાર્થની ટેવમાં જરાય શ્રમણોપાસકનો ધર્મ લેખાય.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy