SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ સપ્ટેમ્બર ૧૯૫૯ શ્રી યશોદેવસૂજીએ પ્રતિષ્ઠિત કરાવેલ સંવત ૪૯૪ એકતા સંમેલન લગભગની પ્રતિમાઓ નીકળી છે. અખિલ ભારતના જૈનોની એકતા માટે તા. ૫-૮ચતુર્થ અધિવેશન ૧૯૫૯ ના રોજ દિલ્હીના જૈનોની એક સભા શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળનું ચતુર્થ શ્રી આનંદરાજ સુરાણાના પ્રમુખપદે મળી હતી. સભામાં અધિવેશન શ્રી વાડીલાલ મનસુખરામ પારેખના પ્રમુખ ડિસેમ્બર ૧૯૫૯થી ફેબ્રુઆરી ૧૯૬૦ પર્યન્તના સમયમાં દિલ્હીમાં જૈન સમાજના અગ્રેસરોની પરિષદ્ મેળવવા સ્થાને વેજલપુરમાં મળ્યું હતું, જેમાં લગ્નના ખર્ચ ઓછા નિર્ણય કરેલ છે. કરવા તેમ જ કેળવણી પ્રચાર અંગે કાર્યવાહી થઈ હતી. ક્ષમાપના (વિશ્વમૈવી) દિવસ કરુણ અવસાન સંવત્સરી દિવસને વિશ્વમૈત્રી દિવસ તરીકે સંગઠિત રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વડોદરા શાખામાં ઊજવવા શ્રી ભારત જૈન મહામંડળના મંત્રીએ અપીલ ઇન્ટરમીડિયેટ કોલેજમાં પ્રેપરેટરી સાયન્સનો અભ્યાસ કરી છે. કરતા બનાસકાંઠા જિલ્લાના બસુ ગામના વિદ્યાર્થી સ્વયંસેવક મંડળ સંચાલિત યાત્રા સ્પેશ્યલ શ્રી દીનેશચંદ્ર કાન્તિલાલ શાહ ગયા માસમાં કોલેજ જતાં શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળે શ્રી પાવાપુરી મોટર લોરીના કરૂણ અકસ્માતમાં અવસાન પામેલ છે. સમેતશિખરજી યાત્રા સ્પેશ્યલ લઈ જવાની યોજના ઈનામી હરીફાઈ કરી છે. તા. ૧૭-૧૦-૧૯૫૯ થી ૨૮-૧૧-૧૯૫૯ ધાર્મિક જ્ઞાનના પ્રચારાર્થે શ્રી ભારતીય જૈન સ્વયંસેવક સુધીના ૪૫ દિવસના કાર્યક્રમમાં અનેક તીર્થસ્થળો અને પરિષદ દ્વારા જુદી જુદી ત્રણ નિબંધ હરીફાઈ યોજવામાં સુપ્રસિદ્ધ શહેરોનો સમાવેશ અને યાત્રાળુઓની આવેલ છે. આ હરીફાઈ અંગેની વિગત શ્રી ભારતીય સેવાભાવથી સુંદર વ્યવસ્થા કરવામાં આવશે એમ જૈન સ્વયંસેવક પરિષદ, C/o શ્રી મોહનલાલ દીપચંદ પ્રચારમંત્રી શ્રી વરધીલાલ વમળશી શાહ અને શ્રી ચોકસી, અમર નિવાસ, ન્યુ ચર્ની રોડ, મુંબઈ-૪ ને સેવંતીલાલ મણિલાલ જણાવે છે. સરનામેથી મળશે. યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી સ્મૃતિ સમારોહ હરીફાઈ સમારંભ અજમેરમાં યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરીશ્વરજી મહાશ્રી જૈન ધાર્મિક શિક્ષણના ઉપક્રમે ગયા માસમાં પૂ. રાજની સ્મૃતિ અંગે સમારોહ યોજાતાં પ્રમુખસ્થાનેથી આચાર્ય શ્રી વિજય કસ્તુરસુરિજી મહારાજની નિશ્રામાં શ્રી પ્રતાપમલજી શેઠીઆએ જૈન સમાજ અને ધર્મને “સૂત્ર હરીફાઈ” અને “જીવનમાં ધર્મનું સ્થાન” એ સ્પર્શતા અનેક પ્રશ્નોની સમાલોચના કરી હતી. વિષય વકતૃત્વ હરીફાઈ યોજાઈ હતી. ભારત જૈન મહામંડળ ભારત જૈન મહામંડળના પ્રમુખ તરીકે શ્રી શાહ ધાર્મિક શિક્ષણ આપવાનો પ્રશ્ન શ્રેયાંશપ્રસાદન જૈનની વરણી કરવામાં આવી છે. શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક અને નૈતિક કેળવણી શ્રી મહાવીર જન્મકલ્યાણકની રજા આપવાના પ્રશ્નોનો વિગતવાર અભ્યાસ કરી ભલામણ શ્રી મહાવીર જૈન સભા-માંડવલાદ્વારા શ્રી મહાવીર કરવા માટે ભારત સરકારે મુંબઈના શ્રી રાજયપાલ જન્મકલ્યાણકની જાહેર રજા મંજૂર કરાવવા ન્યુ દિલ્હી, શ્રી પ્રકાશના પ્રમુખપદે ચાર સભ્યોની એક સમિતિ રચી છે. હૈદ્રાબાદ, બેંગ્લોર, ભુવનેશ્વર, શિલોંગ અને લખનઉના હિંદુ ધાર્મિક ટ્રસ્ટો અંગે સમિતિ હોમ મિનિસ્ટરને તાર કરવા સંઘો અને સંસ્થાઓને લોકસભામાં કાયદા પ્રધાન શ્રી એ. કે સેને જણાવ્યું વિજ્ઞપ્તિ કરવામાં આવી છે. છે કે હિંદુ ધાર્મિક ટ્રસ્ટના વહીવટ અને નાણાંના અભિનંદન ઉપયોગ અંગે તપાસ કરી યોગ્ય વહીવટ અને નાણાંના શ્રી અનિલકુમાર ચંદુલાલ શાહ લંડન યુનિવર્સિટીની સદુપયોગ અંગેની ભલામણ કરવા સરકાર એક સમિતિ અર્થશાસ્ત્રની બી. એસસી. ની ડિગ્રી પ્રાપ્ત કરી ભારત નીમવા ધારે છે. પાછા ફર્યા છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy