SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠી વિ શા હ દુ ત્ત શ્રી રતિલાલ દીપચંદ સઁસાઈ અલકાપુરી સમી કોસંબી નગરી ભારે વૈશવાળી નગરી હતી. એની સમૃદ્ધિ અને ધર્મભાવના આદર્શ લેખાતી. વેપારવણજ અને મુખરઉદ્યોગમાં પણ એ નગરી ખાતુ પંકાયેલી હતી. એ નગરીમાં એક એહી રહે. વિશાહદત્ત એંમનું નામ. જેવા કર્મ શા એવા જ ધર્મે પુરા. એમની સંપત્તિ બહોળી, શાખ ભરી, અને દેશપરદેશમાં એમનો વેપાર ચાલ્યા કરે. જ્યાં જુઓ ત્યાં એમના નામે ફૂલ મુકાય, દેવદર્શન, ગુરુવિનય, શાણ અને ધર્મ પાલનમાં પણ એ એટલા જ પાકા. બધું ચૂકે પણ ધર્મ તો વીસરે જ નહીં. ધર્મથી જ સૌ સારાં વાનાં થાય એવી એમની પાકી ધર્મશ્રદ્દા. અહિંસા, પ્રાણીદયા અને પ્રભુવચન એ તો જાણે એમને પ્રાણથી પણ પ્યારાં, એ માટે એ હમેશાં જાગતા રહે. જેવો રોનો વ્યાપાર-વ્યવહાર સારો ચાલતો એવો જ એમનો સંસાર-વ્યવહાર પણ સુખપૂર્વક ચાલ્પા કરતો. કુટુંબમાં, નાતમાં અને ગામમાં એમની ઞામન્યા પાતી. પાંચમાં એમનું પ્લું રહેતું પંચમાં એમનું સ્થાન હતું. સૌ કોઈ શાણી સલાહ લેવા રો વિશાદત્તની પાસે આવતું. : કાળ કાળનું કામ કરતો હતો એને મન તો કોણ્ સુખી અને કોણ દુ;ખી; કોણ ધનપતિ અને કોણ નદીના બધા સરખા. એનું ચક્ર કરે અને કોઈ બેર ભંડારી બની જાય તો કોઈ ભિખારીમાં ફેરવાઈ જાય સમયના વારાફેરા તો હમેશાં આવા જ રહ્યા છે. ઊગ્યા તે આથમે, આથમ્યા તે ફરી ઊગે ! એકી વિચાહકનો વખત પલટાયો, અને સૂરજ આપે દિવસ આથમી ન્ય એમ એમનું ભાગ આથમ્યું અને એમની લક્ષ્મી મોં ફેરવી ગઈ. ધનપતિ વિશાન જેનોતામાં ધનહીન બની ગ્યા ! લક્ષ્મી ગઈ તો ગઈ, પણ સાથે જાણે પ્રતિષ્ઠાને પણુ ખેંચતી ગઈ. શેઠની ભરી ભરી રહેતી હવેલી હવે ખાલી ખાલી રહેવા લાગી : કોઈ ક્ષોભમાં લેવુાર આવે ૨૧ તો આવે, નહીં તો કોઈ કાય કરકે નહીં એવો સુનકાર થઈ રહ્યો ! શેઠ એના એ હતા, એમની અકલ; હોશિયારી, કુનેહ, કાબેલિયત અને ધર્મપરાતા પણ એની એ જ હતી; પણ લક્ષ્મીદેવી રિસાઈ ગયાં હતાં. ને! ધનની પૂત્તરી દુનિ.એ ત્યાં ધન ન જોયું અને જાણે પોતાની પી ફેરવી લીધી ! : વિશાહદત્ત વિચારે છે જ્યાં સ્વજનો છે, સ્નેહીજનો છે, જ્યાં પાંચમાં પ્રતિષ્ઠા મેળવી હતી અને જ્યાં સુખસાહેબી માણી છે, ત્યાં હવે ધનહીન બનીને રહેવું ચિત્ત નથી. પરિશ્રમને માર્ગે ભાગની માયરા કરવાનું પણ અહીં ન કાવે; લોકલાજ અને જૂની બાબર આડે આવે અને આપણો પુરુષાર્થ ઢીલો પડી જાય. સર્યું અત્યારે પોતાના વતનમાં વસવાથી ! સંપત્તિ જ તે ચાલી ગઈ, તો પછી સુખસાહ્યબી અને કુટુંબકબીલો કેવો ! ભલો પરદેશ અને ભલો આપણો પુરુવાર્ય ! રોકે થોડો ઘણો પૈસા ભેગો કર્યો. એનાથી થોડીક કુટુંબની ગોઠવણ કરી અને થોડુંક કરિયાણું ખરીદ કર્યું. અને એક દિવસ એ પોતાના યિાવ લઈને ઊપડી ગયા પરદેશ તરફ. વધરાગર નગરની નામના ત્યારે ભારે હતી. જેમાં જઈ મહેનત દરે એના ઉપર બદલી પ્રસન્ન થયા વિના ન રહે એવી એની શાખ. અને જેવું એનું નામ ભેવા જ એના ગુણ: વઈરોગર નગર સમે જ વવાર (હીરાની ખાણીવાળું) નગર હતું. એના સીમાડામાં હીરાની ધણી ખાણો હતી. અનેક પુરુષાર્થી માનવીઓ ત્યાં જઈને હીરા ખોદવાના ગુખરમાં પોતાના ભાગ્યની અજમાયશ કરતાં. વિશાદત્તે વઈરાગર નગર તરફ પ્રયાણ આદર્યું. આશા એમના માર્ગમાં ઉત્સાહનાં ફૂલ વેરતી હતી. : ૨ : વખત મળે અને ઉત્સાહ લાગે ત્યારે પ્રવાસ; જરૂર જણાય ત્યારે ભોજન અને આરામાં રાત પડે ત્યારે
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy