SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ઉત્સાહવંત કરે અને સમર્થ કરે એવા ભાવવૈદ્ય ભગવાન પુષ્ટાવલંબન છે, અમોધ નિમિત્તકારણ છે. કારજગુણુ કારણપણે ૨૬ કારણ કાર્ય અનુ. નિત સાલ સિતા તાહરી ૐ (x) માહ સાધન રૂપ જિન અહીં પહેલા ચરણમાં ઉપાદાન કારણરૂપ પદ્ધતિ કહી છે. અને પછીના ચરણે નિમિત્ત કારણને આશરે કાર્યપદ્ધતિ કહી છે. નવ અનાદિ મિથ્યાદષ્ટિ જીવને શરીર, દદ્ધિ, વિષય અને કષાયરૂપ કાર્ય કરતાં અનંત કાળ ગયો. તેમાં ગુરૂપદેશના અવલંબનરૂપ અને શાંતરસની રુચિરૂપ જે ભાવના ભાવી અને ઉપશમરી મોહની મલિનતા ઘટાડી ત્રિપુંજ કર્યાં તે ઉપાદાનનું કારણપણું કહીએ. સમ્યકત્વ પ્રગટ થયું તે કાર્ય કહીએ. તે પછી સન કારણુ થયું, અરિહંતસેવના અને આગમશ્રવણાદિ અન્ય નિમિત્ત સેવીને તત્ત્વષ્ઠાન, તબરમનું અને પરભાવ ત્યાગ રૂપ રત્નત્રયીનો ટોપશ્ચમ પ્રગો તે કાર્ય થયું. ફરીને તે જ ભૂમિકા ક્ષાયિક રત્નત્રયીનું કારણ થાય. આમ સિદ્ધતા પર્યંત કારણો કાર્યો બનીને આખરે પરમાત્મદશાનું અનુપમ કાર્ય આપે. હર્ષ નિમિત્તવષ્ટિએ પ્રભુ, જે તારી સિદ્ધતા, નિર્મળતા અને અવ્યાબાધ સમાધિ છે, તે મારે તમારા જેવી સત્તા પ્રગટ કરવી તે કાર્ય છે તેમાં આપની પદવીનું સમસ્તરૂપે ચિંતન એ મારે મોક્ષનું કારણ છે. એક વાર પ્રશ્ન–વંદના રે આગમ રીતે થાય જિનકારણુસત્યે કાર્યની रे ૧૪ સિદ્ધિ પ્રીત કરાય જિન (૫) એક જ વાર જો સિદ્ધાંતની વિધિ મુજબ ચૈત્યવંદન થાય તો પરમાભ-અવલંબનને કારણે ઉપાદનકારત્વ પામેલા મારા સાચા કારણુરૂપ થયેલ ભામાં મોક્ષની સિદ્ધિ વિશ્વાસપૂર્વક જોઈ શકાય. મા કાર્ય ભારે બને કે જો માત્ર અનુષ્ઠાન વર્જીને ભગવાનનો વિરહ સાલે, ભગવાન અદ્ભુત ભાસે, પ્રભુનો માર્ગ આનંદપૂર્ણ ચર્ચોની પરંપરા ઉપજાવનાર ભાસે. અને પ્રભુ પર અપૂર્વ બહુમાન આવે. ઑગસ્ટ ૧૯૫૯ એટલી વિધિએ વંદન કરતાં ઉપાદાન જે આત્મા તે ગુણાનુયાયી થયો, તો નિમિત્ત તથા ઉપાદાન ભેક કારણ સાચાં મળ્યાં. અને તેથી કાર્ય પણ સારું જ નીપજે. પ્રભુપર પ્રભુ મોંખી અમલ વિમલ ગુણગેઃ જિનસાધ્યદૃષ્ટિ સાધકપણે ?, કં ધન્ય નર તેર જિન (૬) અમલ એટલે રાગાઁયાદિ મળથી થત્ય, વિમલ એટલે ભાવની ઉજ્જવલતાના ધારક, વજ્ર રોડ એટલે જ્ઞાનાદિ કલ્યાણ ગુણોના નિવાસ-રૂપ એવી રીતે પ્રભુનું જેવું રૂપ છે તેને બરાબર ઓળખી, એ જ રૂપ પોતાને માટે સાપ્ય છે એવી દષ્ટિ રાખી. પોતે બાધકઞાોથી શૂન્ય નહિ હોવાથી સાધક છે એ બિના સમજી, જે માનવો વીતરાગ પરમાત્માને વંદન કરે તે માનવને કૃતાર્ય અને ધન્ય સમજવા. 品 જન્મ કૃતારથ તેહનો રે દિવસ સફલ પણ તાસ નિર જગત શરણુ જિન ચરણને રે વંદે ધરીય ઉપવાસ જિન તે માનવીનો જન્મ સફળ છે. જે દિવસે વિધિવંદના કરી તે દિવસ પતુ સાળ છે. મોઢે મૂઝાતા, ભવાટવીમાં કસાયેલા અને મિથ્યાત્વે ધ્યાતાને પરમ શરૂપ એવા વીતરાગપ્રભુને જે ઉત્સાહપૂર્વક વંદે તે ધન્ય છે. નિજ સત્તા નિજ ભાવથી રે ગુણ અનંતનું હાણુ જિન દેવચંદ્ર જિનરાજજી રે શુદ્ધ સિદ્ધ સુખખાણુ જિન (૮) નિજ ભાવથી એટલે પોતાના જ સ્વભાવથી. નિજ સત્તા એટલે હાલની સિદ્ધાવસ્થારૂપ સ્થિતિ તેને પ્રભુ પ્રાપ્ત થયા છે. તેઓ સ્મૃનંત પુરુષાર્થ અને સમાધિમાર્ગ ના અનંત પરાક્રમના પ્રતીક છે. તે દેવોમાં ચંદ્ર સમાન જિનરાજ વા છે ! શબ્દ એટલે નિષ્કલંક, સિદ્ધ એટલે નિષ્પન્ન એવા ગુોથી પ્રાપ્ત જે આત્મિક સુખ એટલે પરમ આનંદ, તેની ખાણ છે, તેના અખૂટ ભંડાર છે. પૂર્વે થયેલા ઋષિઓના પણ તે આધાર હતા અને ભવ્ય ત્વની તેઓ અધ્યું ખાવા છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy