SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ આ નં ૪ ની સા ય ના ૩. ચંદ્રરેખા શ્રી સંભવ જિનરાજજી રે તાહરું અકળ સ્વરૂપ, જિનવર પૂજે. સ્વપરપ્રકાશક દિનમણિ કે સમન્નારસનો ભૂપ વિર પૂજશે. પૂજો પૂજોરે ભવિક જિન પૂજો હાંરે પ્રભુ પૂજ્યાં પરમાનંદ—જિન॰ (૧) જિન એટલે રાગમને જિતનાર, શ્રુતર્કવલી, અવધિની, મન:પર્યાયનાની અને સામાન્યવી ભગવંતો. તેમાં તીર્થંકરપદ પ્રાપ્ત કરેલ હોવાથી સંભવનાથ પ્રભુ રાજા સમાન છે. તેથી તેમને ભક્તજન ‘ જિનરાજ એવું પ્રીતિભક્તિયુક્ત સંબોધન કરે છે. તેમનું સ્વરૂપ અકળ છે એટલે રાગદ્વેષમાં મસ્ત માનવોને ન સમજાય તેવું છે. વિશ્વના સ્વરૂપ સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય છે. તેને આ કેવળજ્ઞાની સ્પષ્ટ રૂપે જાણે છે તેથી તે પરમાત્મા સ્વપરપ્રકાશક સૂર્ય છે. યોગનું કહો કે યોગસિદ્ધિરૂપ ધર્મનું કહો, કે સર્વ શાઓનું રહસ્ય કહો તે સમતામાં સમાઈ ય છે. રાગદ્વેષની વિષમતાને નષ્ટ કરનાર પરમાત્મા સમતારસના રાજા છે. એવા અરિહંતની હૈ ળો, તમે વારંવાર મનથી, વચનથી, કાયાથી, દ્રવ્યથી કે ભાવથી તમારી ભૂમિકા પ્રમાણે ઉત્સાહપૂર્વક પૂજા કરો. સરળ ભાવે કરેલી અલ્પ શક્તિ પણ કાલક્રમે અનંત ફળ જાપનારી નીવડશે. વળી રે દેહમાં પ્રાપ્ત થયેલ યિોને અનુકૂળ ભાસનું એવું પુદ્ગલ યોગથી ઉપલું સુખ તેને ઉપચાર–સુખ કહીએ. તે પરમાનંદ ન કહેવાય. પરંતુ જે આત્માનું સજ, અવિનાશી એવું અપ્રયાસી સ્વરૂપનું અવ્યાબાધ સુખ તેને પરમાનંદ કહીએ. તે પરમપ્રદપ્રાપ્ત એવા રિહત દેવ, તેમના ભારાધન દ્વારા પ્રાપ્ત થાય છે. જો કે અરિહંત દેવ કોઈ અન્ય જીવના અવ્યાબાધ આદિ ગુણોના કર્યાં નથી. પરંતુ જે ભવ પોતાનું શુક્ર પાર્રિષ્કૃાતિક સ્વરૂપે લક્ષમાં રાખી ભગવાનની પૂજા ૧૩ કરે તે અવશ્ય પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. તેથી પરમાત્મા નિયત કારણ હોષાથી એમના વર્ણને સ્વપ પ્રગટ થાય એમ સમજવું. અવિસંવાદ નિમિત્ત છો ? .......................................... જગત જંતુ સુખ કાજ. જિન૦ હેતુ સત્ય બહુમાનથી રે (૨) જિન સેવ્યાં સિરાજ, જિન તમે વિસંવાદ અર્થાત્ વિપરીતપણું કે ચલિતપણું તે જેમાં મુબઇ નથી તેવા નિયથી નિમિત્તે છો. જગ્તનાં પ્રાણીઓનું સુખકાર્ય સાધનાર છો. કાર્યથી ભિન્ન હોવા છતાં કર્તાનો વ્યાપાર થાય ત્યારે કાર્યસિદ્ધિનું સહાયક તેને નિમિત્ત કહીએ. પરમાત્મા પરમ સુખના અનિષ્ફળ નિમિત્ત છે તેથી તેનુ . સાચા બહુમાનથી એણે ગૌરવથી એમનો બાશ્રય લેતાં મોક્ષનું કલ્યાણ રાજ્ય પ્રાપ્ત થાય છે. ઉપાદાન આતમ સહી રે પુલંબન દેવ બિ ઉપાદાન કારૂપણે ૨ પ્રગટ કરી પ્રભુસેષ જિનવ (3) હવે આત્મનિષ્પત્તિ વિશે ઉપાદાનકારણે મૂળ છે, તો પણ નિમિત્ત કારણુ વિરોધ છે, જે કાણુ કાર્યપણે અદે પરિણમે તેને ઉપાદાન કારણ જાણવું. જે કારણકર્તાના વ્યાપાર કાર્યથી ભિન્ન હોવા છતાં કાર્ય નિપજાવવાનું સહકારી થાય તેને નિમિત્ત કારણ કહેવાય. પરંતુ અહીં એટલું જાણવાનું છે કે ઉપાદાન હોવું અને ઉપાદાનકારણ હોવું એક નથી. મારી એ ધડાનું ઉપાદાન ખરી પણુ કાર્યસિદિ વેળાના પર્યાયોમાં જ કારાવસ્થાને તે પાણ કરે છે. (જુઓ-વિરોપાવશ્યક-મતિજ્ઞાનાધિકાર ) અહીં પરમગીતાર્થ દેવચંદ્રર્માણ કહે છે કે પ્રભુસેવા ઉપાદાનને ( અર્થાત્ જીવાત્માને) મોક્ષના કારણરૂપે પ્રગટ કરે છે. કર્મનો અનાદિ રોગ ટાળવાને આગમ ઔષધથી જીવરોગીને જે મોક્ષઆરોગ્ય પ્રાપ્ત કરવાને
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy