SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ન માં સંકો ધનો – ધા ધી ન ધાન્યો માં ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા, એમ. એ., પીએચ. ડી. સાદિત્ય એ જીવનનો આવિષ્કાર છે. કોઈ પણ યુગના વનનું દર્શન એ યુગના સતિત્વમાંથી થાય છે... અથવા કહો કે થવું જોઈ છે. જા રીતે ભૂતકાળનું દર્શન આપણને પ્રાચીન સાર્દિત્યમાંથી થાય છે. ભૂતકાળ એ અતીત અર્થાત વીતી ગયેલો હોવા છતાં, વર્તમાન સાથે સ્થ્યને સીધો સંબંધ છે; વર્તમાન એ મદદો ભૂતકાળનો પારો છે. આાથી જ પ્રતિદાસના અભ્યાસને અગત્ય આપવામાં આવે છે. તથા પ્રાચીન પ્રશ્રોના સંશોધન અને અધ્યયનનું સાહિત્યિક, સાંસ્કૃતિક અને ભાષાકીય મહત્ત્વ ગણવામાં આવે છે. કેવળ શુદ્ધ સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિનો ઇતિહાસ, ભૂતકાળ સાથે વર્તમાનનું અનુસંધાન આદિ અનેક રીતે આ અભ્યાસ રસપ્રદ હોય છે. એમાં છે. ગુજરાતની પ્રાચીન હસ્તપ્રતોની સંપત્તિ અત્યંત વિપુલ હોય ત્યાં તો આ પ્રકારના અનેકવિધ કાર્યને સવિશેષ અવકાશ છે. તાજેતરમાં થયેલાં અને થઈ રહેલાં, પ્રાચીન ગ્રન્થો વિષેનાં કેટલાંક સંશોધનો પરવું આ દષ્ટિએ અહીં થોડીક વાત કરીશ, અને તેમાં વિવિધ વિષયોના અને જુદા જુદા સમયના, પસંદ કરેલા ગ્રન્થો વિષે કલંક કહીશ, 6 સોમેશ્વર વિના સંસ્કૃત 'લાધરાધવ' નાટકનું પ્રકાશન વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તથા ટૂંક સમયમાં થશે. સોમેશ્વર કવિ ઈસવી સનના તેરમા સૈકામાં થઈ ગયો. ગુજરાતના ચૌલુક્ય રાજાઓનો એ વંશપરંપરાગત પુરોહિત હતો તથા સાહિત્યપ્રિય અને કલાપ્રેમી મંત્રી વસ્તુપાત્રનો પ્રિય મિત્ર હતો. તત્કાલીન રાજવહીવટની દોરવણીમાં પણ એનો સારો હિસ્સો હતો. શ્યા નાટક ઉપરાંત, સોમેશ્વરે “ કાર્તિકીમુદી' અને ‘ સુરથોત્સવ ' જેવાં મહાકાવ્યો, ‘ રામશતક ' જેવાં સ્તોત્રો, ‘ કર્ણામૃતપ્રા ' જેવો સુભાષિતસંગ્રહ તથા આજી અને ગિરનાર ઉપરનાં મન્દિરોમાં શિલાલેખોરૂપે કોતરાયેલાં સંસ્કૃત પ્રશસ્તિકાવ્યો લખ્યાં છે. * ઉલ્લાય રાધવ કે મેં આ અંકનું સંસ્કૃત નાટક છે અને મેમાં રામાયણની કથાનું નાટકરૂપે નિરૂપણ છે. સોમેશ્વરે પોતાના પુત્ર તામાંની પ્રાર્થનાથી આ નાટક રચ્યું તું એમ તે પોતે જ કાંઠે ! दःखाङ्गजमल शर्मप्रयुक्तया प्रार्थना प्रमुखः । चकार सोमेश्वरदेवनामा रामायणे नाटकरूपमेतत् ॥ ૫ . વળી નોંધપાત્ર વસ્તુ એ છે કે દ્વારકાના જગતમન્દિરમાં પ્રબોધિની એકાદશીના પજિંત્ર દિવસે મ્પા સંસ્કૃત નાટક ભજવાયું હતું એમ સોમેશ્વરદેવ પોતે જ નાટકની પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરે છે. ચૌલુકયયુગીન ગુજરાતમાં સંખ્યાબંધ સંસ્કૃત નાટકો રચાયાં હતાં, એટલું જ નહિ પણ અબિવાડ પાટણ અને બીને મુખ્ય નગરોમાં પર્વદિવસોમાં કે ઉત્સવપ્રસંગોએ એ ભજવાતાં હતાં અને લોકો ઉત્સાહપૂર્વક એ જોવા માટે જતાં હતાં. આ રીતે જનસમુદાય સમક્ષ નારકો ભવવાની પરંપરા ગુજરાતમાં શોમાં ખોઇ, પદમા સૈકા સુધી તો ચાલુ રહી જ હતી. ગંગાધર કષિનું ઐતિહાસિક સંસ્કૃત નાટક ગંગદાસ પ્રતાપવિલાસ ’ ઈ. સ. ૧૪૪૯ ના અરસામાં ચાંપાનેરમાં મહાકાલીના મન્દિરના પટાંગણમાં ભજવાયું હતું. * ઉલ્લાધરાવ નો શબ્દાર્થ થાય છે કે કગ્લાસયુકત રામ.’આ ‘ ઉલ્લાધરાધવ'ની રચના સોમેશ્વરે ઈસવી સનની નવમી સદી પૂર્વે થયેલા મુરારિ વિના સપ્તાંકી નાટક " અનર્થરાધવ નો નમૂનો ઉપર કરી હોય. એમ જણાય છે. મુરારિનું ‘ અનર્થરાધવ ' નાટક એક કાળે સંસ્કૃત સાહિત્યમાં ઘણું લોકપ્રિય હતું અને એના ઉપર સંખ્યાબંધ ટીકાઓ રચાયેલી મળે છે. એ નાટક પણ રામચરિત વિષેનું છે. જેમનાં નામને અંતે ‘રાવ રાબ્દ આવતો હોય એવી, રામચરિતષિક નાટકોની એક શ્રેણી સંસ્કૃત સાહિત્યમાં છે. માપુરાનું ‘ઉદાત્ત રાઘવ નાશ પામી ગયું છે, પણ જૉવનું પ્રસન્ન રાવ અને ભારકર કવિનું ઉન્મત્તરાવ ' આજે ' ‘ વિદ્યમાન છે. એ જ શ્રેણિમાં ગુજરાતના કવિ સોમેશ્વરનું “ કબાબરાય ' પણ આવે. 3 * ' સાંસ્કૃતિક અને સાદિયિક પ્રતિહાસ તથા શબ્દકોશ શાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના બીજા એક જૂના ગુજરાતી ગ્રન્થની હવે વાત કરું. એ ગ્રંથ છે * વર્ષાંકસમુચ્ચય . મૂળ કૃતિઓનો માત્ર પાઠ આપતો તેનો પહેલો ભાગ કેટલાક સમય પહેલાં પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલામાં પ્રકટ થયો હતો, જ્યારે આ રચનાઓનું સાંસ્કૃતિક અધ્યયન તથા વિવિધ વિષયોની શબ્દસચિઓ આપનો બીજો ભાગ સુરતમાં પ્રસિદ્ધ થશે. ‘ વર્ણક-સમુચ્ચય ’ની વાત કરીએ ત્યારે સૌ પહેલા
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy