SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ તેવા ગુણવંત સાધુઓના દિલમાં અનુકંપા-યાનું સ્થાન અનુપમ હતું. મિરરચ માટે એ સાધુઓના દિલમાં ભાવદયાનું ઝરણું અસ્ખલિતપણે ચાલુ હતું. એમ છતાં વિનિયંત સંયમી સાધુળો અસામી અવિરતિયંત ગૃહસ્થોની માંદગીના પ્રસંગે સીધી રીતે સેવાચાકરીની પ્રવૃત્તિમાં ને એકા. પોતાના સંક્રમધર્મની મર્યાદા સચવાય તે પ્રમાણે ઉપદેશદ્વારા ગૃહસ્થો મારફત સેવા-ચાકરીની વ્યવસ્થા માટે ખ્યાલ આપે. સીધી તે અસંયમીની સેવા-ચાકરી કરવામાં અયમનું પોષણ અને પરિણામે પોતાના સંયમમાં રીચિપ આવે. એ હેતુ એ જ આતમહર્ષિઓએ નો ચૈયા હર્યન યુવા ( સાધુઓ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે) વગેરે નિયમો અને મર્યાદાઓનું પ્રતિપાદન કરેલું છે. આવા પ્રસંગે સાધુઓના દિલનાં દયા કે અનુકંપાનો અભાવ છે એવી અનુચિત કલ્પના કરવાની કશી જરૂર નથી. સાધુધર્મના આચારવિચારો બિંબ છે. શ્રાવકધર્મ (ગૃહસ્ત્રધર્મ )ના આચારવિચારો ઘણા ભિન્ન છે. શ્રાવકધર્મમાં દ્રવ્યયાભાવદયા—ઉભયની પ્રધાનતા છે. જ્યારે સાધુધર્મમાં ભાવળાની પ્રધાનતાપૂર્વક બચ્યા છે. વે કામના અર્થાત્ વિશ્વના સર્વજીવાત્માઓને દેવાની પ્રતિના પ્રહણ કરનાર મુમુક્ષુ મુનિવરના મનોમંદિરમાં દયા અનુકંપા ન હોય એ અને જો ક્રમ ! * ગૃહસ્થાશ્રમમાં જીવનની જરૂરિયાતની અનુકૂલના માટે સાધુઓ કેમ ધ્યાન આપતા નથી ?' આવા પ્રકારના પ્રશ્નો આજે પૂવામાં આવે છે પરંતુ શ્રદ્ધાસંપન્ન પુન્યઅંત આવકો પોતાના સાનિકબંધુઓં કે માનવબંધુઓના જીવનવ્યવહારની અનુકૂલતા માટે સદાય જાગૃત રહી પોતાની ફરજ ખાવતા હોય તો આ પ્રશ્નનો પ્રસંગ ઉપસ્થિત જ ન થાય. સાધુઓ શાસ્ત્રોક્ત મર્યાદાને સાચવીને ઉત્તમ શ્રાવકોને પોતાના કર્તવ્યનું ભાન કરાવે અને એ સાધુઓએ આપેલા માર્ગદર્શન પ્રમાણે શ્રાવકો સાય કર્તવ્ય પરાનુ રહે. આ પરિસ્થિતિ અન્ય તો બધું જ વ્યવસ્થિત અને. અભયદાન મરિચિને માંદગી પ્રસંગે થયેલી શિષ્ય કર્વાની ઇચ્છા રિચિ બીમાર હતા. સાધુઓ તેની વૈયાવચ્ચ સેવાચાકરી તેના અસંયમીપણાના કારણે નથી કરતા. એટલે મિિચના ક્ષિમાં વિચાર જાગે છે કે “ પારકા એ પારકા, પોતાના એ પોતાના ખા સુધી માં સાધુઓની સાથે હું રહું છું. તેમજ મારા ઉપદેશથી જે કોઈ મહાનુભાવો પ્રતિબોધ પામી સંયભદ્રણ કરવા માળ ૧૮ જુલાઈ ૧૯૫૯ અને છે તે બધાયને તેમની પાસે દીક્ષા અણુ કરવા મોકલું છું. પણ મારી વર્તમાન બીમારીમાં માટલા વિશાળ સમુદાયમાંથી મને કોઈ ઉપયોગમાં નથી આવતા. એમાં એ સાધુપુરૂષોનો દોષ નથી. તે સાધુઓ તો મારા માટે સદાય ભાવયાની ભાવના રાખી રહ્યા છે. હું પ્રથમ અણુ કરેલા રાહ સંયમ માર્ગમાં ટકી રહ્યો હોત તો એ ગુણવંત સાધુઓ મારી. વૈયાવચ્ચ કરવામાં જરાય ખામી ન રાખત. થળી. બસની એ સાધુમુનિવરો સંયમી, એ સંયમી ગુવંત અાત્માઓ પાસે મારાથી વૈયાવચ્ચે કરાવાય પણ પ્રેમ! હવે ભવિષ્યમાં મારી પાસે આવનારા ક્ષત્રિય વગેરે કુમારો પૈકી મારા ઉપદેશ શ્રવણુ કરીને મારો શિષ્ય થવાની કોઈ ઠ કરશે તો હું એને મારો શિષ્ય બનાવીશ. ” મરિચિના દિવમાં બીમારી પ્રસંગે ઉપરના વિચારો પ્રગટ થયેલા હતા. પરંતુ બીમારી દૂર થઈ અને શરીર નામે નીરોગી થયા બાદ જે કોઈ મુમુક્ષુ આત્માઓ પોતાની પાસે આવે છે. તેમજ અસરકારક ઉપદેશની ધારાથી પ્રતિબોધ પામે છે. તે સર્વને પૂર્વવત્ પ્રભુના સાધુઓ પાસે સંયમગ્રહણ કરવા મોકલે છે. અને પ્રભુના સાધુઓ સાથે સાથે વિચરે છે. મિચિ પાસે કિપલનું આગમન એક અવસરે કપિલ નામે રાજકુમાર મરિચિ પાસે આવી પહોંચ્યો. મરિચિએ હંમેશના નિયમ પ્રમાણે શુદ્ધ સંયમમાર્ગનો ઉપદેશ આપ્યો. તેમજ ઉપદેશથી પ્રતિબોધ પામતાં સંયમ ગ્રળુ કરવા માટે પ્રભુના ગુણવંત સાધુઓ પાસે જવાની પ્રેરણા કરી. રિચિ પાસે આજ સુધીમાં સંખ્યાબંધ મુમુક્ષુ આત્માઓ આવી ગયા. તે દરેકને શુદ્ઘમાર્ગની ધર્મદેશના આપી. પ્રતિબોધ પામ્યા બાદ પ્રભુ તેમજ પ્રભુના સાધુઓ પાસે જઈ પવિત્ર સંગ્રહણું કરી આત્મકલ્યાણના પુનિતપંથે પ્રાણ કરી એ સર્વમુમુક્ષુ આામાએ ચિની પ્રેરણાનો અમલ કર્યો. પરંતુ છેલ્લો આવેલો કપિલ રાજકુમાર મિિગની પ્રેરણાનો અમલ કરવા તૈયાર ન થયો. એ રાજકુમાર કપિલે તો સામેથી પ્રશ્ન કર્યો. * મને પ્રભુના સાધુઓ પાસે ય માટે મોકલો છો મિચિઓ તુરત ઉત્તર આપ્યા કે સાધુઓ ત્રણ દાથી રહિત છે, તેવી નથી, સાધુઓ મ બ નથી પગે પાવડી ધારણ કરતા નથી, હું છત્ર તથા પાવડીને ધારણુ કરનાર છું. આમ પોતે કપેલા નવીન ધર્મનું કપિલ પાસે સ્વરૂપ રજૂ કર્યું * k
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy