SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જુલાઈ ૧૯૫૯ લગભગ ૮૦૦ આમંત્રિત ગૃહસ્થોની ટી પાર્ટી મદ્રાસમાં યોજવામાં આવી હતી. શ્રી મોહનલાલજી ચોરડીઆ પ્રમુખસ્થાને હતા. પ્રારંભમાં શ્રી લાલચંદજી દ્વાએ જણાવ્યું કે મેડતાફલોધીમાં ૫૭ વર્ષ પૂર્વે સ્થાપિત થયેલ કૉન્ફરન્સ સમાજની કિંમતી સેવાઓ સ્વ. આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજીની ઉપસ્થિતિએ કોન્ફરન્સને નવપલ્લવિત કરી. તેઓશ્રીની પ્રેરણાથી મુંબઈ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ અને અને પંજાબ આદિ પ્રદેશોમાં અનેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપિત થઈ છે અને તેઓશ્રીની ભાવના सज्जनों! भारत में जैन धर्म का अच्छा प्रभुत्व रहा है और जैनियों ने हर क्षेत्र में अपना उत्तरदायित्व निभाया है । आज भी जैनी किसी भी तरह किसी भी क्षेत्र में पीछे नहीं है। परंतु आजकी राजनैतिक, आर्थिक एवं सामाजिक परिस्थितियों के कारण जैन समाज के सामने भी कई ऐसे प्रश्न हैं जिन पर हमारे नेताओं को विचार करने की आवश्यकता है। आज जीवन के प्रत्येक क्षेत्र में राजनीति का विशेष संघंध है और प्रत्येक पहलू पर राजनैतिक दृष्टि से मी देखना आवश्यक होगा। अपनी समाज के कई नेता राजनैतिक क्षेत्र में काफी भाग लेते માયે હૈ મૌર સમવના સ્થાન રતે હૈ પરંતુ બલોલ હૈ વિ समाज की आवाज इस क्षेत्र में संतोषजनक नहीं रही है। आज की परिस्थितियों में व्यापार की प्रथा और स्थिति पर गंभीर विचार करना आवश्यक है। समाज के मध्यम वर्ग की स्थिति पर, समाज के छात्रों की शिक्षा द्वारा औद्योगिक शिक्षा पर टोस विचार करना जरूरी है। जैन समाज के तीर्थों एवं पुण्यभूमियों के उचित संरक्षण पर विचार होना चाहिये। हमारे अतिथि महोदय, कॉन्फरन्स છે ઘવાધિકારિયો રે મારા રતે હૈ વિશે સભાન જે સાવર* કફનો પર સમાન 1 લતિ માન થાનીય સૈન સમાન ને સ્થાનીય સૈન જ્ઞનતા વી ઘર- स्थितियों को ध्यान में रखते हुये शक्तिनुसार इनमे से कुछ समस्याओं को हल करने का प्रयास किया है और कर रही है, आशा है आप सहमत होंगे अगर मैं कहूं कि मद्रास प्रदेश की प्रगति से अच्छी नहीं तो पीछे तो नहीं रही है। आदरणीय अतिथिगण ! आप अपना समय समाज की सेवाओं के लिये, हर प्रकार की असुविधाओं का सामना करते हुये, दे रहे है। समाज के सौभाग्य की बात है। मद्रास की इस गरम मोसम में आपको काफी असुविधा होगी परंतु हमें विश्वास है कि मद्रास की जैन समाज की प्रगति देख आपको प्रसन्नता भी होगी। मैं एक बार फिर से मद्रास जैन संघ की ओर से आपका हार्दिक स्वागत करता हूँ।" છેવટે આભાર વિધિ કરી અપૂર્વ ઉત્સાહ વચ્ચે સભા વિસર્જન થઈ હતી. હતી જે માટે યોજાએલી સભામાં પ્રમુખ તરીકે મેં પણ યથાશક્તિ અને ભક્તિ માર્ગદર્શન કરાવેલ. જે એકતાની ચાહના હતી તે કદાચ ન થઈ હોય પણ પહેલાં કરતાં આપણા વિભાગો વચ્ચે પ્રેમ અને સંપની લાગણી તો જરૂર વધી છે તે શુભ ચિન્હ છે. ફિરકાબાજી અનાદિ કાળથી ચાલી આવે છે. જૈન સંઘને એક અને અવિભાજ્ય સંઘ રૂપે જ વર્તતા રહેવાનું છે અને મદ્રાસ તેના નમૂનારૂપ છે. અનુકરણીય પણ છે. સંગઠનથી શક્તિ વધે છે. આજે તો આપણી ગણના પણ આપણે કરી શક્યા નથી એ શોચનીય ગણાય. મદ્રાસમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, બડી મારવાડ, કચ્છ, ગોડવાડ કે બીજા પ્રદેશના ભાઈઓ સાથે હળી મળી જે આનંદ પ્રાપ્ત થાય છે તે અવર્ણનીય છે. અહિની જેન જનતાએ આ પ્રદેશના વિકાસમાં અનેક રીતે ફાળો આપેલ છે. જૈન સમાજ દ્વારા શ્રી જૈન મેડિકલ રિલીફ સોસાઈટી હસ્તક આઠ દવાખાના અને પ્રસૂતિગૃહ ચાલે છે. એજ્યુકેશન સોસાઈટી, દયા સદન, આદિ બીજી પારમાર્થિક સંસ્થાઓની કાર્યવાહી પણ ઉલ્લેખનીય છે ગુજરાતી સમાજ દ્વારા પશુ દવાખાનું વગેરે નાની મોટી પ્રવૃતિ ચલાવવામાં આવે છે. એ રીતે જૈન સમાજે અહિંના વિકાસમાં સુંદર ફાળો નોંધાવેલ છે છતાં વ્યાપારી કોમ હોવાથી અમારી ધારણા પ્રમાણે કામ થઈ શકતું નથી. અહિંની જેમ જનતામાં ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા છે અને સમાજને સંગઠિત બનાવવાની તમન્ના છે. કોન્ફરન્સની આગામી બેઠક કલકત્તામાં થવાની છે તે આવકારદાયક છે. નાણાની સાથે બૌદ્ધિક સેવા સંસ્થાને વધુ મજબૂત બનાવશે. આ સંસ્થા આપણી છે અને આપણે તેનાં છીએ એ ભાવના પ્રદિપ્ત કરી સ્વાગતાર્થે ભવ્ય સમારોહ કોન્ફરન્સના પ્રતિનિધિમંડળના સત્યારા રવિવાર, તા. ૩૧ મે ૧૯૫૯ ના રોજ સાંજના વુડલેન્ડ હોટલમાં
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy