SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જુલાઈ ૧૯૫૯ પ્રમુખશ્રી મોહનલાલ લલુચંદ શાહે જણાવ્યું કે દેખાય છે. તેવી જ રીતે સર્વત્ર સેવાના સદભાવ ખીલવવાશ્રી સંધના દર્શન અને નમનની તક જીવનમાં કવચિત જ થી સમાજ મજબૂત બનશે. કૉન્ફરન્સ જૈનોની મહાપ્રાપ્ત થાય છે. મદ્રાસમાં બધા વિભાગો વચ્ચે જે સંપ સંસ્થા છે તેને તન, મન, ધનથી સહાયતા આપવી અને સંગઠન જેવાય છે તે ખરેખર અભિનંદનીય જ જોઈએ. જૈનો તો દયા અને દાનના ગુણો જન્મથી જ નહિં પણ સમાજ માટે ગૌરવ લેવા જેવી બીના છે. સાથે લાવ્યા છે. તેથી જેનો ઉચ્ચ સ્થાને બિરાજેલા છે જેનો વ્યક્તિની પૂજા નથી કરતા–ગુણની પૂજામાં તેઓ પણ સંગઠનના અભાવે આપણી ખરી સંખ્યા પણ જાણી માને છે. જ્ઞાનપૂર્વકની ક્રિયાને આચરણ કરનાર યાવત શકાતી નથી. ત્યાગ અને સમર્પણની ભાવના કેળવવામાં મોક્ષ સુખ પ્રાપ્ત કરી શકે. તે અંગેની વિચારણા જૈન આવશે તો અખિલ ભારતની આ સંસ્થા કોઈ જુદા ધર્મમાં સૂક્ષ્મ રીતે દર્શાવેલી છે અને તેથી મનુષ્યજીવન સ્વરૂપે હશે. મદ્રાસમાં પ્રાંતિક શાખા રાખી કાર્ય કરવું પ્રાપ્ત કરનાર તેને અનુસરે તો આ ભવ અને પરભવ જોઈએ. શ્રી ઢઢ્ઢાસાહેબે સૌને કોન્ફરન્સના સભ્ય થવા બન્ને સાર્થક કરી શકે. શક્તિ વિના ક્ષમા ગુણ નકામું | માટે વિજ્ઞપ્તિ કરી હતી. લેખાય છે. સૌના જીવનમાં ધર્મ છે પણ તે પ્રકટ કરવાની છેવટે પ્રમુખસ્થાનેથી શ્રી શિવચંદજી ઝાબકે નીચે આવશ્યક્તા રહેલી છે. સહિષ્ણુતાના અભાવે ભાઈ-ભાઈ, પ્રમાણેનું વક્તવ્ય કર્યું હતું – સમાજ સમાજ વચ્ચે ઈર્ષા અને ઠેષ વધે છે. જીવન ___ " श्री मद्रास जैन संघ के लिये अत्यंत हर्ष का विषय સંસ્કાર અને ચારિત્ર બળથી દીપે છે. યુગ પલટાયેલ છે. સ્થિતિસ્થાપકતા આજે ન ચાલે. વિનય ધર્મના મૂલમાં है कि श्री जैन श्वेताम्बर कॉन्फरन्स के पदाधिकारी आज हमारे बीच उपस्थित हैं और स्थानीय संघ को उनके છે. દેશના રાજકારણ અને વહીવટમાં સૌએ ભાગ લેવાની અનિવાર્ય આવશ્યક્તા છે. તે વેપાર રોજગાર स्वागत करने का सौभाग्य हुआ है। मद्रास जैन श्री संघ અને જીવનના દરેકે દરેક કામમાં શુદ્ધ ચરિત્રના की ओर से तथा अपनी ओर से मैं हमारे आदरणीय દર્શન કરાવો. નાના ગૃહઉદ્યોગો માટે સરકાર એંશી अतिथियों का हार्दिक स्वागत करता हूं। ટકા સુધીની મદદ આપે છે તે દિશામાં જૈન સમાજ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स के प्रतिनिधियों के द्वारा જેવી વેપારી કોમે પ્રવૃત્તિ હાથ ધરવી ઘટે. તેઓશ્રીએ दक्षिण भारत का दौरा काफी समय पहले होने की संभाઉમેર્યું હતું કે કોઈપણ સંરથા કે વ્યક્તિ તેની वना थी परंतु कारणवश नहीं हो सका। मद्रास शहर પાછળના પીઠબળથી જ શોભે. એ માટે વ્યવસ્થિત दक्षीण भारत का एक प्रमुख नगर है। इसी शहर में કાર્ય કરતી સંસ્થાની જરૂર રહે–તે કોન્ફરન્સ આપણી करीब १० हजार जैनी भाई-बहिन बसते हैं। इसी प्रकार પાસે છે. સમાજના આર્થિક-સામાજિક અને રાજનૈતિક हैद्राबाद, मैसूर, बेंगलोर, कोचीन आदि शहरों में भी કાર્યો માટે લોકશાહી પદ્ધતિએ કામ કરનાર બંધારણપૂર્વકની काफी संख्या में जैन जनता अपना व्यापार-पेशा करती આ સંસ્થાને આપના સહકારની જરૂર છે. આ સંસ્થામાં है और यह अत्यंत ही उचित है कि अपनी समाज की સર્વે છે. મૂર્તિ. જેનોને એકજ વ્યાસપીઠ ઉપર સ્થાન एक प्रमुख संस्था के प्रतिनिधि इन प्रांतों में बसी हुई છે. તેમાં સૌએ ભાગ લઈ પ્રગતિ સાધવી જોઈએ. जनता से सम्पर्क स्थापित करें और उनकी समस्याओं કોઈની ક્ષતિ થતી હોય તો તે બતાવી સુધારવા પ્રયત્નો को सोचें। કરવા જોઈએ. શ્રી શ્રાવક શ્રાવિકા ઉત્કર્ષ અને મેમ્બર- मुझे यह कहते हुए अत्यंत हर्ष है कि मद्रास जैन શિપની યોજનાનો ઉલ્લેખ કરી તેઓશ્રીએ સંગઠિત થઈ संघ सामाजिक एवं धार्मिक प्रवृत्तियों में समयानुसार एवं કોન્ફરન્સને સબળ બનાવવા અપીલ કરી હતી. शक्तिअनुसार अपना कर्ज निभा रहा है। यहाँ समाज की બાદ શ્રી લાલચંદજી ઠંદ્રાએ જણુવ્યું હતું કે આપણી ओर से विद्यार्थीयों के अध्ययन हेतु, बिमारों के उपचारार्थ સમક્ષ સમાજની વર્ણવવામાં આવેલ પરિસ્થિતિ એ ખુલ્લા स्कूलो, छात्रालय, कॉलेज, औषधालयो, प्रसुतिगृह इत्यादि દિલની વાતસ્વરૂપ છે. આપણાં કુટુમ્બ, સમાજ, દેશ કે चल रहे हैं। धार्मिक प्रवृत्ति हेतु उपाश्रय, मंदिर, स्थानक, ધર્મને આગળ લાવવા માટે એક બીજા પ્રત્યે શ્રદ્ધા અને आदि का भी अच्छा प्रबंध हैं। मुझे विश्वास है कि માનની દષ્ટિ રાખવી જોઈએ તે મદ્રાસમાં છે. અહીં हमारे अतिथि महोदय, इन संस्थाओं का निरीक्षण कर જનહિતની દષ્ટિએ કાર્યો થાય છે તેથી પ્રેમ અને શાંતિ संतुष्ट होंगे।
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy