SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ નૈ વે ઘ પૂજા નું ફળ શ્રી નવીનચંદ્ર અ. દોશી અભિમાન તજી, સુનિવેદ ધરે, મુનિને જેવાથી ખેડૂત અત્યંત ખુશી થયો. મુનિ પાસે બહુ લાલચ તજવા યત્ન કરે, જઈ વંદન કરી તેણે મુનિને પોતાની દરિદ્ર હાલત નરનારી તરે જનધાનબળે, વર્ણવીને તેનું કારણ પૂછયું. જિનપૂજાથી સુર-સિદ્ધ બને. મુનિએ કહ્યું, “તે પૂર્વે માનવપણું પ્રાપ્ત કરવા છતાં પ્રાચીનકાળમાં ધન્યા નામે નગરીમાં, નગરીના પ્રવેશ- પણ ભક્તિપૂર્વક વિતરાગ પરમાત્મા પાસે નૈવેદ્ય ધર્યું ભાગની ઉપર એક મુનિ મહારાજ નિયમ ધારણ કરીને નથી તેમ આનંદપૂર્વક કોઈ મુનિ મહારાજને તે કશું ધ્યાનસ્થ થઈને ઉભા રહ્યા. તે નગરના કેટલાક પણ દાન કર્યું નથી. તેથી તું માનવજન્મ પામવા છતાં અનાર્યલોકો આ દચિત્તવાળા મુનિના મસ્તક ઉપર પણ અત્યંત દરિદ્ર થયેલો છે.” અપશુકનની બુદ્ધિએ નિર્દય રીતે પ્રહાર કરવા લાગ્યા. 'કણબી યુવાને તે જ વખતે નિયમ ગ્રહણ કર્યો. મુનિ તો મેરની જેમ ધ્યાનમાં અચળ રહ્યા, અને “આવેલ ભોજનમાંથી એક પિંડ ભગવંતની પાસે ધર્યા અંત કેવળી બની મોક્ષે ગયા. પણ સંત પ્રત્યેના પછી અને મુનિરાજનો યોગ મળે તો તેમને પવિત્ર આવા ભયંકર ઉપસર્ગથી નગરદેવ કોપાયમાન થયો. તેણે અન્ન આપ્યા પછી જ ભારે જમવું..” નગર પર દેવશક્તિ વડે આફતોની પરંપરા ઉતારી, તે મુનિએ કહ્યું, “લીધેલો નિયમ તારે દૃઢ રીતે એટલે સુધી કે અનુક્રમે ધન્યા નગરી જનસંચાર વિનાની નભાવવાનો છે. આ રીતે તું સુખેથી શાશ્વત સુખનું ઉજજડ બની ગઈ. પાત્ર થઈશ.” આ પછી નગરના રાજા સિંહધ્વજે તે દેવની હવે આ ગરીબ કણબી દરરોજ પત્નીએ આપેલ આરાધના કરી. આથી દેવે પ્રસન્ન થઈને આજ્ઞા કરી કે ભોજનમાંથી ભગવંત પાસે નૈવેદ્યનો એક પિંડ ધરીને અહીંથી દૂર બીજે સ્થળે નગરી વસાવો, ક્ષેમકુશળ થશે. ભોજન કરવાનો નિયમ પાળવા લાગ્યો. એક એ નગરીનું નામ લેમપુરી પડ્યું અને અનુક્રમે તે વંશનો દિવસ તે નૈવેદ્ય મૂકવા જતો હતો ત્યાં મંદિરના રાજા સૂરસેન ત્યાં રાજ કરવા લાગ્યો. હવે ઉજજડ દ્વાર પાસે તેણે સિંહ જોયો. તેણે પણ વિચાર ધન્યાનગરીને સીમાપ્રાંત શુન્ય અરણ્યમાં શ્રી ઋષભદેવ કર્યો કે આજ નૈવેદ્ય ધરતાં મારે પ્રાણબલિ કરવો પ્રભુનું મંદિર હતું. તેનો નગરદેવતા આ જિનમંદિરમાં પડે એમ છે પણ મારે નિયમ તો તજવો નથી જ કોઈ દુષ્ટને પ્રવેશ થવા દેતો નહિ અને ક્યારેક તો સિંહનું એમ વિચારી તે તો મદિર તરફ જવા લાગ્યો. તેના પર રૂપ લઈને દ્વાર પાસે ઊભો રહેતો. સંતુષ્ટ થયેલો સિંહ પણ પાછે પગે ઓસરવા લા - તે જિનભવનની પાસે ગરીબાઈથી બહુ જ પીડાયેલો અને અદશ્ય થઈ ગયો. તે ભક્તિપૂર્વક નિવેદનો પિંડ પ્રભુ એવો એક કણબી જુવાન ખેતી કરતો અને તે જમીન * આગળ મૂકી જેવો ભોજન કરવા બેઠો કે ત્યાંના નગરઉજડ હોવા છતાં તેણે દારિદ્રયને કારણે તજી નહોતી.' રામદેવે મનિરપે તેને દર્શન દીધાં, તેણે ભોજનનો તેની પત્ની ક્ષેમપુરીથી તેને માટે ભોજન લાવતી. તે અડધો ભાગ મુનિને વહોરાવ્યો. તે પછી જમવાની તૈયારી બિચારો બહુ જ દરિદ્ર હોવાથી ઘી અને તેલ વગરનું કરે છે ત્યાં તેણે એક સ્થવિર મુનિને જોયા. તેણે પ્રેમથી ભોજન કરતો. બાકી રહેલ ભોજનને અધ ભ ગ સ્થવિર મુનિને આપો. એક વાર કોઈ ચારણ મુનિ ઋષભદેવ સ્વામીના અવશિષ્ટ ભોજન કરવા જતો હતો ત્યાં તેણે એક દર્શનાર્થે આકાશમાર્ગે તે મંદિરમાં આવ્યા અને પ્રભુની ક્ષુલ્લક (નાના) મુનિને જોયા. તેણે બાકી રહેલ સર્વ સ્તુતિ કરીને મંદિરની બહાર એક જગાએ બેઠા. ભોજન તે મુનિને આપવાને માટે તૈયારી કરી અને
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy