SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ હવે પછીના માિિચના વનપ્રસંગોમાં કથિના સભા ગમનો પ્રસંગ અને તે અવસરે મિિચત્ર ઉચ્ચારેલા “ વિસ્ટા સ્થંપિ Żષિ ’” (ત્યાં પ્રભુમાર્ગમાં ધર્મ છે અને મારા માર્ગમાં અહીં પણ ધર્મ છે) વગેરે શબ્દો અને તેની પાછળ આત્મમંદિરમાં પ્રગયેલા વિપરીત અવયોનો પ્રસંગ મરિચિના જીવનમાં શુદ્ર માર્ગની બાથી પણ પત્તિન થવાનો પુરાવો છે જે બાબત આગળ આવવાની છે. પરંતુ કપિલનો સમાગમ થવા પહેલા તો મરિચિ વેલમાં રહીને પણ જે જાતનું જીવન જીવી રહ્યા છે તે અંગે વિચારણા કરતાં એમ અવશ્ય . માનવું પડે છે કે ચ્યાચારમાં પરિવર્તન થવા છતાં શ્રદ્ધામાં પરિવર્તન નથી થયું. પ્રભુને ભરત મહારાજાનો પ્રશ્ન નિધિ ભગવા ચેપમાં પણ પ્રભુની સાથે જ વિર છે અને ત્રિયોગ એ પરમાત્માની ભક્તિ ઉપાસના કરે છે એક અવસરે ભગવાન શ્રી ઋષભદેવજીને ભરત મહારાજાએ પ્રશ્ન કર્યો કે હે પ્રભો ! આપની પર્યાદામાં ભાવિ તીવાર તરીકે ધનાર કોઈ આત્મા છે ? ભગવાન શ્રી ઋષભદેવજી સર્વજ્ઞ હતા. જીવઅજીવ સર્વ દ્રવ્યોના ત્રૈકાલિક ભાવો જાણતા હતા. ભરત ના પ્રશ્નસંબંધી ઉત્તરમાં ભગવાન બોલ્યા કે ભરત તારો પુત્ર મરીચિ હાલમાં છે. નિકિ વૈષમાં અમારી સાથે વિચરો તે ભા ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના ચોવીરામા પીર નામે તીર્થંકર થશે, એટલુંજ નિહ પણ આ ભરતક્ષેત્રમાં થનારા સર્વે વાસુદેવો પૈકી ત્રિપુષ્ઠ નામના પ્રથમ વાસુદેવ ધરો, ઉપરાંત-મહાવિદે ક્ષેત્રમાં મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી તરીકે પણ તારો રિચિ પુત્ર અવતાર ધારણ કરશે. ભગવાન શ્રી ઋષભદેવના મુખેથી પોતાના પુત્ર મિચને અવિષ્યમાં પ્રાપ્ત થનાર યાસ વચવી અને તાર્યકરની પછીના લાભોની હકીકત શ્રવણુ કરવાની ભરત ચીને અત્યન્ત આનંદ થાય તે સ્વાભાવિક છે. એમાં પણ વાસય અને ચક્રવર્તીની પાળી કરતાં પરંપરાએ અનન્ત આત્માઓના કલ્યાણનાં કારણભૂત તીર્થંકરપદની પ્રાપ્તિસંબંધી હકીકત સાંભળતાં ભરત મહારાજાના અસંખ્ય આગોશમાં નિધિ આનંદ થી છે. ભરત મહારાજા સભ્યષ્ટિ અને નવમાં મુક્તિગામી આત્મા હતા. સમ્યગ્દષ્ટિ કોઈ પણ આત્માના હૈયામાં પોતાના માટે તેમજ પોતાના પરિવાર વગેરે અન્ય કોઈ ૧૪ ન ૧૯૫૯ પણ વમા માટે પૌષગલિક સુખની પ્રાપ્તિમાં આનંદ ન હોય, પરંતુ સ્વપર કલ્યાણ સાધક ધર્મ સંબંધી સાધન સામગ્રીની પ્રાપ્તિ અંગે અત્યન્ત આનંદ થાય એ સહજ છે, તો પછી જે પછી સમા વિશ્વના વાણુમાં અસાધારણુ કારણ છે એનું તીર્થંકરપદ પોતાના પુત્રને પ્રાપ્ત થવાનું શ્રવણ કરવા બાદ ભરત મહારાજાના આનંદમાં શું ખામી હોય ! ભરત ચક્રીનું મિચિ પાસે ગમન અને વંદન એ આનંદમાં અને આનંદમાં ભરત મહારાજા પ્રભુને પ્રણામ કરીને ઊભા થયા તેમજ જ્યાં મરિચિ હતા ત્યાં પહોંચ્યા, મરિચિને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું અને સાથેજ સ્પષ્ટતા કરી કે હું તમારા આ નવા ત્રિડિક વૈધની અપેક્ષાએ તમોને વંદન કરતો નથી. પણ ભાવિકાલે આ ભરતક્ષેત્રમાં થનારા ચોવીશ તીર્થંકરો પૈકી વીરનામા ચોવીશમા તીચેકર થવાની યોગ્યતા તમારા આાનામાં છે એ વાત સર્વા ભગવાન શ્રી ઋષભદેવછ પાસેથી જાણીને તમોને ભાવિ તીર્થંકર તરીકે વંદન કરૂં છું અને તમારા આત્માની વારંવાર અનુમોદના કરું છું. પ્રભુના કથન પ્રમાણે તમોને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ત્રણ ખંડનું ઐશ્વર્ય અને પ્રિયમિત્ર ચક્રવતીના વમાં ચૌદન-નવનિધાન સાથે છ બેંકના ઐશ્વર્યની પ્રાપ્તિ થવાની છે. પરંતુ તે અંગે મારું અનુમોદન । અભિવંદન નથી. જે ભાવતીર્થના વલંબનથી હજારો લાખો યાવત, ગણનાતીત આત્માઓ ભવસાગરનો પાર પ્રાપ્ત કરી શકે છે તે તીર્થના પ્રવર્તક તીર્થંકર તો ભવિષ્યમાં ધનારો. માટે તમને મારું વારંવાર વંદન છે. સમ્યક્ દર્શન સંપન્ન આત્માની મનોભાવના ભરતમહારાજા સમ્યગ્દષ્ટિ આત્મા હતા—“ સમ્યર્શન પૂતાના મતે ન માય એ આમ વાક્ય પ્રમાણે સમ્યગ્ દર્શન સંપન્ન ાભાી સંસારમાં રહે ખરા પણ રમે નહિ. રહેવું અને રમવું એમાં આભ-ધરતી જેટલું અંતર છે. આ કારણે સંસાર તેમ જ સાંસારિક સુખના ગમે તેટલાં વિપુલ સાધનો પ્રાપ્ત થાય છતાં એમાં મેં ઉત્તમ આત્માને રમણતા ન હોય, એ ધન્ય ભાભાઓને તો મુક્તિ અને તેનાં સાધનોની પ્રાપ્તિમાં જ આાનન હોય. એટલું જ નહિં પણ જે લિંગ, વેષ અથવા આચારો મુક્તિનું સાધન ન હોય તેને પણ એ સમ્યગ્દષ્ટિ આત્માઓ
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy