SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ટકાવી રાખ્યો. અગિયાર અંગનો અભ્યાશ અને અનુપમ દેશનાશક્તિથી જે કોઈ રાજપુત્ર વગેરે પ્રતિબોધ પામતા તે સર્વને સંબંમ પ્રતગુ કરવા માટે પ્રભુ પાસેજ મોકલવાનું ચાલુ રાખ્યું, ચિ આચારપતિત થયા, પણ શ્રદ્ધાથી પતિત થયા નથી મર્રિચિના દીક્ષા ગ્રહણ ક્યાં બાદ અમુક વર્ષો પછી બનેલા આ પ્રસંગે પણ ઘણું વિચારવા યોગ્ય છે, આપણે વધારે વિસ્તારથી નહીં પણ ટૂંકમાં આ પ્રસંગ બાબત થોડો વિચાર કરીએ તો તે અવસરોચિન છે. નયસારના ભાવમાં પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન મરિચિના ભમાં હતું. હું કેમ ? અને તું તો સંયમ ગ્રહણ કર્યાં ભાદ મરિચિ જેવા મુનિવરના આત્મામાં આવા કાયર અવાર્યો મ પ્રગટ થયા ? આ પ્રથમ પ્રશ્ન છે. એના સમાધાનમાં નયસારના ભવમાં પ્રગટ થયેલ સાત સાર પછીના દેવોના ભવમાં અને ચાપત િિચના ભવમાં દીક્ષાગ્રહણ થયા બાદ નવીન વેષની કલ્પના પર્યંત અવિચ્છિન્નપણે ટયું હોય તો તે સંભવિત છે. કારણકે ક્ષયોપશમસમ્યકત્વનો વધુમાં વધુ છાસઠેં સાગરોપમ સુધીનો શાસ્ત્રમાં જણાવેલ કાળ, ભરત મહારાજને ત્યાં જન્મ પ્રાપ્ત થયા છતાં ભોગોપભોગની વિપુલ સામગ્રીનો પરિત્યાગ કરીને ચારિત્રઋણુ કરવાનો અનુપમ પ્રસંગ, ચારિત્રગણુ ર્યા બાદ જ્ઞાનપ્લાન-સંયમ અને તપની આરાધનામાં ઉજમાળપણું આ બધાય પ્રસંગો એ મહાનુભાવ મરિચિના ધ્યામંદિરમાં સર્શનનો દિવ્ય પ્રકાશ હોવા માટેના પ્રબલ પુરાવાઓ છે. ઉષ્ણ પરિષઢના પ્રસંગમાં સંત્રમની આચરણા પરત્વે મરિચિના દિલમાં રર્ષિય આવ્યું છે. પશુ સંયમની શ્રદ્ધામાં તો તે પ્રસંગ પર્વત જરાય નબળાઈ નથી આવી. ચચતિંત્રોના હૃદયથી આચરણામાં શિથિલતા આવે એ સંભવિત છે. પરંતુ શ્યામામાં દર્શન વિદ્યમાન હોય તો પરિણામનાં અર્થાત શ્રદ્ધામાં શિત્રિના આવવાનો સંભવ નથી. ચારિત્રમોહોયના કારણે રિશ્ચિયુનિ સંયમોચિત આચારમાંથી ભ્રષ્ટ થયા છે, પરંતુ અંતરમાં એક વાત હજુ સુધી તો નિર્ણય રૂપે બેઠી છે કે મારી “ નબળાઈ કિવા કાયરતાના કારણે કે એ સંયમમાર્ગને યથાર્થ નથી પાડી શક્તો એ મારો પોતાનો હોય છે. પણ મોક્ષપ્રાપ્તિ માટે પવિત્ર સંયમમાર્ગની આરાધના એ જ અનન્ય ઉપાય છે ” આ મંતવ્યમાં કિંવા શ્રદ્ધામાં ૧૩ જૂન ૧૯૫ આપણા વૈિચિ હજુ બરાબર સ્થિર છે, અને એ કારણે જ દેશના દ્વારા હું રાજ્યમાર વગેરે પ્રતિબોધ પામે છે તેને પો ન બનાવતાં પ્રભુ પામે અથવા પ્રભુના સાધુ। પા મોકલે છે. આ મનનીય બાબત, મરિચિમાં હજુ સુધી સર્શનનું અસ્તિત્વ હોવાનું શાખીત કરે છે, વિધિના આંતરપ્રદેશમાં સમ્યગ્દર્શનની પ્રકાશ પણ ન થઈ હોત તો સંયમમાર્ગ ઉપરથી શ્રદ્ધાનો અભાય થઈ જાત, અને શ્રદ્દાના અભાવે પ્રતિૌધ મેલા રાજકુમાર વગેરે મુમુક્ષુ આત્માઓને પ્રભુ પાસે લેવા માટે મોકલવાનું ન અનત વળી ‘ મારા જેવા કુલીન આત્માને એક વાર ઘરબારનો પરિત્યાગ કર્યાં બાદ પુનઃ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવો એ કોઈ રીતે ઉચિત નથી.' દૂ મને ન સમંથા અાપિત * ભાષા સદવિચારો. કસોટીના યો જે પ્રગટ થયા છે તે પણ શ્રદ્ધાબત વિદ્યમાન હોવાન પુરાવો છે. . શ્રદ્ધાથી-પરિણામથી પણ પતિત થનારની દુર્દશા જે વ્યક્તિ આચારથી પતિત થવા સાથે શ્રદ્ધાથી પણ પતિત થાય છે તે આત્માની પરિસ્થિતિ ઘણી વિશ્વમ બની જાય છે. આજના પ્રચલિત શબ્દોમાં કહીએ તો “વલી થાણી તરકડીમાંથી જાય" એના જેવી અનન્ત પામર મોંઢા હોય છે. શ્રદ્ધાથી પત્તિત થયેલાને પોતાની નબળાઈ તરફ દિષ્ટ નથી જતી, એને તો પરમપવિત્ર દીક્ષા અથવા દીક્ષિત અવસ્થામાં વર્તતા શ્રમનુ સંપની નબળાઈઓ દવા ખામીઓ નજર આવે છે. પોતાની નબળાઈ ને ઢાંકવાના બહાને એ શ્રદ્ધાપત્નિ વ્યક્તિ ધર્મ અને ધીવર્ગની એકધારી અવહેલના નિન્દા કરીને રાજી થાય છે, અને એ રીતે ધર્મ અને ધર્મીઓની નિન્દા કરવાડાવા તીવ્ર દર્શનમોહનીય કર્મ ઉપાર્જન કરી નનકાળ પર્યંત એ આત્મા સંસારમાં પરિભ્રમણુ કરવા સાથે દુરનદુઃખીને અનુભવે છે. જો કે મુમુક્ષુ આત્મા માટે આચારપતિતપણું કે શ્રદ્ધાપરિણામથી પતિતપણું બેમાંથી એક્રય તિકર નથી એમ છતાં આાચાર પતિત આત્મા જો પરિણામથીશ્રદ્દાથી પતિત ન થાય તો તે આત્માને પુનઃ મૂળ આચારની પવિત્ર માર્ગે પ્રાપ્ત થવામાં વિલંબ નથી લાગતો. પરન્તુ જે આચારપતિતપણાની સાથે પરિણામ શ્રદ્ધાથી પશુ પતિત થઈ ય તો એ બાબાને મૂત્ર માર્ગ પ્રાપ્ત થયો સન્ત દુષ્કર બને છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy