SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ત. મકર, જેનો મૂળ અર્થ dagong" એટલે કે મોટું વનસ્પત્યાહારી સસ્તન રીબાઈ માણી એમ કરવામાં આવ્યો છે, અને તે જમાનામાં અનુસરાએલા વર્ગીકરણના સિદ્ધાન્તોની ચર્ચા કરે છે. Das physialische und biologische Weltbild der indischen Jaina-Sekte (The Physical and Biological Conception of the world in Jainism-ભારતીય જૈન સમ્પ્રદાયમાં ભૌતિક અને પ્રાણિજીવનશાસ્ત્રની દૃષ્ટિએ જગતનું ચિત્ર) (The Jaina Academy Publications, 3, Aliganj 1956) :~ લેખક જૈનવાદની વિશ્વવિદ્યા અને પ્રાણિજ્યનશાસ્ત્રનું પૃથક્કરણ કરે છે અને બતાવે છે કે ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ વિ.) દરેક પદાર્થમાં રહેલી ભક્તિ જૈનવાદના મન્ત મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંનું એક બાબુ છે. (૬) શાલોટ કાર (સી) મિહા પુર (જૈન)ના બનપૂર્વ કે ટેંશના શિષ્યા), List of the Jaina Manuscripts of the Scindhia Oriental Institute Ujjain, 1944 (ઉજૈનના સિ-ધીમા ..વ્યવિદ્યા મન્દિરની. જૈન હસ્તપ્રનોની યાદી, ૧૯૪૪ (અંગ્રેછમાં) ઃ— હજુ પ્રકાશિત થઈ નથી Jain Literatur and the Mahakala Temple (જૈન સાહિત્ય અને મહાકાળનું સન્દિર) (હિંદીમાં) (વિક્રમ સ્મૃતિ ગ્રન્થ, ઉજ્જૈન, સં. ૨૦૦૧, પૃ. ૪૦૧ થી). પુરાતન ઉત્સર્જન ભવન્તિમુ ભાલ કથા અને (સંવત્સર પ્રવનક) વિક્રમાદિત્ય સાથે સિંહસેન દિવાકરની મુલાકાતની કથાનું ધામ છે. બન્ને નોંધી કર્યું. અને દિ.માં સામાન્ય છે. Some Remarks on the Symbolism of Numbers and on the Animism in the Botamical System of the Jain Canon (સંખ્યાના પ્રતીકવાદ ઉપર અને જૈન આગમોના વનસ્પતિશાસ્ત્રપદ્ધતિના પ્રાણીવાદ ઉપર કેટલાક શેરા) (Studia Indlogica, Festschrift Willibald Kirtel, Bonn 1955, pp. 125 ff.) ૭. મલય નામ düyong ઉપરથી.-અનુવાદક. ૨૨ જાન્યુઆરી ૧૯પ૯ પહેલી તો આગમોની વર્ળાઓમાં જ મળી આવે છે. કોઈ એક ગેશ્વર મન્દિર કલાક જૈનોએ બાંધેલું પાછળથી લોકો (=હિન્દુઓ)એ એને કેવી રીતે હરનમન કર્યું તે બધું અન્તસુકુમાલકથામાં આવે છે. ચિતોને તે જ મંદિરમાં એક ચમકાર કર્યો ના પ્રતાપે અાએલા (સંવત્સરપ્રવર્તક) વિક્રમાદિત્યે તે મંદિર જૈનોને પ્રી વીતે પાછું સોપ્યું તેનું વર્ણન છે. સિંક્રોનને મળેલા વિક્રમાદિત્ય (સંભવતઃ સુત્ર બીજો. જુઓ આ પછીનો લેખ) તે સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય સાથે જોવામાં અને કેટલાંક રૂપાન્તરો કરે છે તે પ્રમાણે) આ છે કયાના મિ * માત્રેયયુક્ત' પ્રત્યાદિ શબ્દઢારા સુપ્રસિદ્ધ મહા કાળના મદિર સાથે જોડવામાં જૈન સમ્પ્રદાય ભૂલ કરે છે. આ વસ્તુ બાદ કરતાં બન્ને ઉલ્લેખો એમની મુખ્ય બાબતોમાં ઐતિહાસિક લેખી શકાય. પાછળના સનમાં રંગેશ્વર મંદિર ખીજીવાર હિન્દુઓના દાયમાં આવ્યું જ હશે. કારણ કે અત્યારે કુટુમ્બેશ્વર નામે ઓળખાતા હિન્દુ મન્દિરમાં કેટલાક જૈન વરતો છે અને તે જ પ્રાચીન રંગેશ્વર મંદિરનું પછીનું રૂપ હશે Siddhasena Diväkara and Vikramaditya (સિદ્ધસેન દિવાકર અને વિક્રમાદિત્ય) (અંગ્રેજીમાં) Vikrama Volume, Ujjain 1948, pp. 213 ff). કવિ અને નાક સિમેન દિવાકરને સુપ્રસિદ સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્યના ગુરુ તરીકે એની સાથે માત્ર જૈન સાહિત્ય જ જોતું નથી. જ્યોનિર્વિભરમાં આપેલા વિક્રમાદિત્યના દરબારના પ્રખ્યાત પુરુષોની યાદીમાં સિદ્ધસેન (‘શ્રુતસેન', ‘ક્ષપણુક’ તરીકે) આવે છે એમ માનવાને ચોક્કસ કારણ છે. સિદ્ધસેનનો સમય નક્કી કરવાના પહેલાંના પ્રયત્નો સન્તોષકારક પર્મિષ્ઠાન ન લાવી શક્યા. આને યંત્ર સિદ્ધસેનની સુજનનાશિનું પૃથક્કરણ પહેલી જ વાર ડૉ. કાળો કરે છે. રીવી અને બીજા કારણો વડે તે ગ્રન્થનો સમય ગુપ્તોના સામ્રાજ્યના સમયમાં મૂકે છે. ગ્રન્થમાં નિર્દિષ્ટ આશ્રયદાતા રાજા સમ્ભવતઃ સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય છે. પરંતુ સેિનને સમ્ડગુપ્તના અનુગામી ચન્દ્રગુપ્ત (બીજો) વિક્રમાદિત્યે પણ આશરો આપ્યો હોવો જોઈએ. પાછળના સમયમાં બન્ને વિક્રમાદિત્યો એક મનાયા અને સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય તરીકે ઓળખાવા માટે સદીઓન ીઓ પાછા કાયા.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy