SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ધુમલી (પોરબંદર)ના રમણીય જિનપ્રાસાદનો ચિ – પ રિ ચ ય મમમમ મમમમમમ પૂ. મુનિ શ્રીયશોવિજ્યજી મહારાજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સમુદ્રના કિનારે પોરબંદર શહેર અજોડ ખ્યાલ આપી રહ્યાં છે. વસેલું છે. ત્યાંથી ૩૨ માઈલ દૂર ધુમલી નામનું ગામ ભૂતકાળના ઉદાર ચરિત કલાભક્ત નરવીરોએ તેવી છે. કહે છે કે આ ગામ એક વખત પોરબંદરની રાજ- રીતે ભગવદ્ ભક્તિ નિમિત્તે કલામય દેવ વિમાનો જેવાં ધાની રૂપે હતું. એ ગામની નજીકમાં આવેલા ખંડેર વિશાળકાય, ગગનચુંબી અનેક મંદિરો સ્થળે સ્થળે અવસ્થાને પામેલા દેવવિમાન જેવા ઉત્તુંગ શિખર, બંધાવ્યાં હતાં. કાળાંતરે આત્માની સુલતાનીના મનોરમ કલા, અને ભવ્ય બાંધણી ધરાવતા જૈનમંદિરનાં ' વાવાઝોડામાં ધરાશાયી બન્યાં, ધ્વસ્ત થયાં ને ખંડેરો છે. મંદિરની વિશાળતા અને એનું ઠસ્સેદાર શિલ્પ બન્યા. એમાંના કેટલાંક આજે પણ પોતાની આત્મએના ભૂતકાળની ભવ્યતાની ઝાંખી કરાવે છે. કથાને કહેવા ખંડેરો રૂપે ઊભાં રહ્યાં છે. આ મંદિર અને તેના ભાગોનો ટુંક પરિચય આપવા અહીંઆ એવા એક ખંડેર જિનમંદિરનો પરિચય અગાઉ પ્રાસંગિક એક નોંધ આપવાની લાલચને રોકી આપું છું. શકતો નથી. મંદિરનો પરિચય નોંધ વીતરાગ તીર્થંકર દેવપ્રણીત શ્રી જિનશાસન એ એક યદ્યપિ સમગ્ર પ્રાસાદનો સંપૂર્ણ અને પારદર્શક ખ્યાલ વિશિષ્ટ કોટિનું શાસન છે. અને તેથી જ તે લોકોત્તર તો નજરે જોયા બાદ જ આપી શકાય, છતાં ચિત્રદર્શનથી શક્ય એટલો ખ્યાલ આપું છું. શાસન તરીકે ઓળખાય છે. લોકોત્તર હોવાથી એનું બંધારણ પણ સુવ્યવસ્થિત, નક્કર અને અદ્વિતીય છે. આ પ્રાસાદ એક વિશિષ્ટ પ્રકારની સમૃદ્ધિ ધરાવતો કારણ કે તે સૈકાલિક દષ્ટિના શ્રેયસ્કર યોગથી પરિપૂત છે. આ પ્રાસાદની ચિત્ર છબીઓ જોતાં તે બાવન દેવબન્યું છે. કુલિકાઓથી યુક્ત હતો એમ સ્પષ્ટ સમજાય છે. જો કે આ બંધારણ સાત વિભાગમાં વહેંચાએલું છે. કમનસીબે આજે એકેય દેવકુલિકાનું અસ્તિત્વ (૧) જિનમૂર્તિ, (૨) જિનમંદિર, (૩) જ્ઞાન, (૪) સાધુ, નથી રહ્યું. (૫) સાધ્વી, (૬) શ્રાવક, (૭) શ્રાવિકા. જે વાત ઉપર મંદિર ઊભું છે. તેની લંબાઈ ૧૫૦ આ ક્રમમાં જિનમૂર્તિને આપેલું સહુથી અગ્રસ્થાન ફીટ અને પહોળાઈ ૧૦રા ફીટ છે. અને ઊંચાઈ એજ એની મહત્તાને સૂચિત કરી જાય છે. આ મૂર્તિ ખાસી લા ફીટની છે. મંદિર પૂર્વાભિમુખ છે. જગતી આલંબનને શાસ્ત્રકારોએ ઘરમાન્નન શબ્દથી ઓળ મધ્યમકક્ષાની છે. અલબત્ત એ ભાગમાં નકસી નથી, ખાવ્યું છે. સાધકો આવી પરમાલમ્બન વસ્તુનું શાંતિ પરંતુ વચ્ચે વચ્ચે ભિન્ન ભિન્ન દેવદેવીઓની મૂર્તિઓ અને આનંદથી સેવન કરી શકે, એ માટે એનાં મંદિરો યુક્ત ગોખલો બનાવી જગતીને કંઈક સુશોભિત બાંધવાની જરૂરિયાત ઊભી થઈ એટલે પૂર્વ બનાવવાનો પ્રયત્ન જરૂર કર્યો છે. કાલીન દીર્ધદષ્ટા મહર્ષિઓ, રાજર્ષિઓ, મસ્ત્રીઓ જગતી ઉપર ફરતી બાવન દેરીઓ હશે. આ જગતી અને સુશ્રાવકોએ, ભારતના મુખ્ય મુખ્ય અનેક ના વચલા ભાગ ઉપર રમ્ય ભવ્યતાનો ખ્યાલ આપતો પહાડો ઉપર લાખો-કરોડોના ખર્ચે વિશાળકાય મુખ્ય પ્રાસાદ છે. (જૂઓ ચિત્રાંક ૧) જિનમંદિરો ઊભાં કર્યો. અને બહુધા તે તીર્થો તરીકે પ્રાસાદનો બાહ્ય પરિચય પ્રસિદ્ધિમાં આવ્યાં. જૈન મૂર્તિપૂજક સંપ્રદાયના આ મહાન આ પ્રાસાદ ના કાતિ ના પ્રકારનો લાગે છે. આની પ્રતીકો આજે વિશ્વને જેનોની અનુપમ ભગવદ્ ભક્તિનો આધારભૂત પીઠ મહાવીર જાતિની છે. આમાં નીચેથી
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy