SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૧ મીટ, નાટકો, ઋળિયા, ઇજ્ઞિા બતાવીને પછી ત્રાસવટ્ટી બતાવી છે. પછી ખુશિલા અને એના ઉપર થરો બતાવ્યા છે. અહીં એ થર જ ઉપસાવ્યા છે. Tનયર એટલે સન્મુખ ગતિમાન હાથીઓની કંદોરાની જેમ મંદિરની કરિને ફરી હારમાળા માત્ર મૂલ ગર્ભગૃહને જ નહિ પરંતુ રંગમંડપ અને કાવ્ અનુગાર ચોકી સુધી ફેલાએલ છે. આ એક વિશિષ્ટતા છે. આાજ વિશિષ્ટત્તા બાપને કુંભારીયાજીના પ્રાસાદમાં જોવા મળે છે. ગુથ્થર ઉપર જ નાથ બનાયેલો છે એટલે ગતિમાન મનુષ્યની આકૃતિઓ, નૃત્ય અને ભિન્ન ભિન્ન ચેષ્ટા કરી રહેલા મનુષ્યોની હારમાળ બતાવી છે અને એના ઉપર મોવર બતાવ્યો છે. મંડોવરમાં બહુધા વિવિધ દેવીઓના સ્વરૂપવાળો સાદો ઝુમ્મો પછી સાદી રાવટી પછી અંતરા, દેવ, મંાિ, બતાવી છે, તંત્રા (ધા), જંઘામાં ત્રણેય દિશાઓમાં ભદ્રયુક્ત થવાક્ષો (ઝરૂખાઓ) બતાવ્યા છે. બાકીના ભાગોમાં વિભિન્ન મુદ્રાઓ દ્વ્રારા અને , દ્વિત્રિમો દ્વારા ઉર્વાસનસ્થ દૈવીપ્રધાન સ્વરૂપ આકર્ષક રીતે કંડાર્યો છે. ગવાક્ષમાં ક્યાંક ક્યાંક દંપતી-મિથુન યુગલો પણ કંડાર્યાં છે. ત્રણે છાંની પીડો તથા કઠેડાઓમાં રૂપકામો અને જે કરવાનું કોઈ ચોકકસ પ્રમાણ અદ્યાવધિ શિલ્પશાસ્ત્રોમાં નથી ભલી શકયું (?) એવાં ભોગાસની (3) પણ ચમકાવ્યાં છે. ગવાક્ષો નીચે મોટા પ્રમાનાં અતિયુગલો સ્થાપિત કર્યાં છે, મેં ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. આ રૂપકામો ઉપર શિલ્પીઓએ રામ (ભાષામાં તંત્ર અથવા ટોની) તેનાપર મળીનું શિલ્પ પછી શિરાવટ ને ફ્ક્તી કરીને મોટી (કવલ પછી ઝી પછી અનાજ (અથવા પુષ્પદંત માવામાં અત્તરવી) નું શિલ્પ અને તેના ઉપર આપનું બતાવ્યું છે. તે ઉપર વિશાળ ઘેરાવાવાળું-સરખાં ઉપાંગવાળું સમર્ ૧ એક જાતનું સિંહ મુખાકૃતિ જેવું જળચર પ્રાણી ૨. કોઈ કોઈ પ્રાસાદમાં અશ્વ હંસાદિક પ્રાણીઓના થરો પણ હોય છે, પણ આ પ્રાસાદમાં તો ગજ અને નર બેજ થરો છે. આ પીઠ અને મંડોવરના જેવું જ શિલ્પ સરખાવવું હોય તો કુંભારીયાછ તીર્થના શ્રી નેમિનાધજીના પ્રાસાદ સાથે સરખાવી શકાય. 台 ન પ શિવ બતાવ્યું છે. એના રેલા અને મિત્ર ઉપર સત્રોમા ગો ચઢાવ્યા છે. શિખરના મોટા ભાગની વિધ્વંસ થયો છે એટલે એનો વધુ પિરચય આપવાનો તો નથી. રંગમંડપ પરિચ જિનપ્રાસાદના અગ્રભાગે સમામંડપ (રંગમંડપ ) કક્ષાસનયુક્ત, ત્રણેય બાજુએ ચાળો (ચોકીઓ ) કરેલ છે. સિપાસમાં વર્તમાન-સ્વસ્તિક આ પ્રકારના મંડપો પૈકી આને કર્યો. મંડપ કહેવો ? તે મંડપ નષ્ટ થયો હોવાથી નક્કી કરી શકાય તેમ નથી. (જૂઓ ચિત્ર નં. ૨) મંડપ ઉપર એક મજશો કર્યો છે. મંડપની સઁખાઈ શ્વેતાં આ મંદિર જ્યારે અર્પિત દરો ત્યારે કોઈ અદ્ભુત પ્રભાવ પાથરતું હશે. આવું જૈન મંદિર ગુજરાત માટે વિરલ ગણી શકાય ! તંબપય તંમો, ચિત્રમાં બે પ્રકારના દેખાય છે. ૧. કોરીવાળા ૨. કોરણી વિનાના. કોલી મંડપ પાસેના સભામંડપના ઘૂમરને ટેકવેલા આઠ સ્તંભો કોરીવાળા છે ને બાકીના સાદા છે. ( જૂઓ ચિત્ર નં. ૩ ) આ મંદિરના સ્તંભો જ જાતિના છે માંચ અષ્ટકોણુ (માંસ ) ના છે. આ સ્તંભની કુક્ષિાઓમાં વીઓનાં વિવિધ સ્વરૂપો આલેખેલાં છે. તેના ઉપર તંત્રના પ્રધાન ભાગમાં દિનરો, ગંધા, ઘણો ાદિનાં રૂપકામો, ભદ્રાસનસ્થ દેવીઓ, કમલપત્રો, ગ્રાસપટ્ટી આદિ કંડાર્યો છે. આ સ્તંભો ખાસ, મોઢેરા આદિ પ્રાચીન મંદિરોના સ્તંભોને મળતા છે. આની ઉપર સીધું જ મળી સહિત મૈામ બનાવ્યું છે કારણ કે તોરણ (કમાન) ન હોવાથી અસર બતાવ્યું નથી. થદર્શક ચિત્ર નંબરના ચિત્રમાં નીચે પ્રાસદી પછી નથર નો દેખાવ, ને પછી ગીત, ગાન, નૂત્ય બાદ ચૂંટણીક નચર સ્પષ્ટ દેખાય છે. ભગ્નાવશેષ પ્રસ્તુત મંદિરના મોટા ભાગના અવરીવો તો મંદિરની નમાં ગલાબંધ પા ઉં. દટલાક અવરોધોને ઉપાડી લોકોએ પંતપોતાના ઘરો અને મંદિરના દ્વારમાં
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy