SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ઉપર દર્શાવ્યાનુસારની ટપાલ ટિકિટ નહિ મોકલનારને અરજીપત્રક મોકલવામાં આવતાં નથી. જુનાગઢ જૈન સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા * શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ઉર્વ જુનાગઢ સમિતિ દ્વારા જુનાગઢમાં જૈન સ્ત્રી બર ઉપોગશાળા ચલાવવામાં આાવે છે. ક * આ સેવા માટે સ્વ. સંધપતિ ડો. પ્રભુદાસભાઈ ત્રિોનદાસ તરફથી શ. પા નું દ્રશ્ય કરવામાં આવેલ છે. સંવત ૨૦૧૪માં આ સંસ્થાને શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ મુંબઈ તરફથી રૂા. ૬૮૦ ની મદદ મળી છે. શ્રી સંધ અને કૉન્ફરન્સની મદદથી આ સંસ્થાને સારો. પાયા ઉપર મૂકવાની વિચારણા ચાલે છે. કોન્ફરન્સની મદદ શરૂ થઈ તે પહેલાં પ ક ખંનો લાભ લેતી હતી. ત્યારે કુલ ૨૯ મ્હેનો આ નર ઉઘોગચાળામાં શિવષ્ણુનું કામ શીખે છે, વિરોય સંચાઓ તેમજ અન્ય સાધનો મેળવી તેને વિકસાવવાની કાર્યવાહકો ભાવના સેવે છે. શ્રી જૈન શ્વેતામ્બર ફ્રાન્કુ રન્સની મદદ થી ચાલતી આવી સંસ્થાઓ સમાજને ઘણી ઉપયોગી છે તે નિઃશંક છે”- એ પ્રમાણેનો રિપોર્ટ જુનાગઢથી સંસ્થાના ઉપ-પ્રમુખ શ્રી વીરચંદ ગોવિંદજી શાહ પાઠવે છે. બનારસ હિંદુ યુનિવર્સિટી જૈન ધર જૈન ચેરના પ્રૉ. શ્રી દલસુખભાઈ ડી. માલવણીઆ જણાવે છે કે હમણાં લેવાયેલી બનારસ યુનિવર્સિટીની પરીક્ષામાં જૈન દર્શનના આચાર્યના અંતિમ ખંડની પરીક્ષા બૌદ્ધભિક્ષુ શીલાચારે આપી છે. જૈન દર્શન શાસ્ત્રીના તૃતીય વર્ષમાં એ, દ્વિતીય વર્ષમાં એક અને પ્રથમ વર્ષમાં બે વિદ્યાર્થીનો બે છે." શ્રી. જૈન છે. મિશન બોર્ડ શ્રી જૈન વે. એજ્યુકેશન બોર્ડની શ્રી પ્રફુલ્લચંદ્ર ખખલચંદ મોદી પુરુષવર્ગ અને શ્રી કાંતાબ્ડેન ખબલચંદ મોદી સ્ત્રીવર્ગ ધાર્મિક તરીકામની તા. ૧૪-૧૨-૧૯૫૮ ના રોજ લેવામાં આવેલ ૫૧મી ઈનામી પરીક્ષાઓનું પરિણામ તા. ૨૦ મે ૧૯પ૯ ના રોજ જાહેર કરવામાં આવેલ છે તેની સંક્ષિપ્ત વિગત નીચે મુજબ છે! પુરુષ વિભાગ ધોરણ (૧) સંસ્કૃત વિશારદ (૨) અધ્યાત્મ વિચારત એ ૧ ૧ પાસ ૧ ૧ ઈનામ . ૫૦૦૦ શ. ૧૦૦૦ ૫ ૧૦ ( ૩ ) કર્મ વિશારદ વિ.૨. ૧ (૪) પુરુષ ધોરણ કે (૫) પુરુષ ધોરણ ૫ ( ૬ ) પુરુષ ધોરણ ૪ (૭) પુરુષ ધોરણ ૩ ( ૮ ) પુરુષ ધોરણ ૨ (૯) પુરુષ પોરણ ૧ (૧૦) ખાલ ધોરણ ૨ (૧૧) ખાલ ધોરણ ૧ સ્ત્રી વિભાગ (૧) કર્મ વિશારદ ૬ (૨) સ્ત્રી ધોરણ ૮ (૩) સ્ત્રી ધોરણ ૭ (૪) . ધોરણ (૫) સ્ત્રી ધોર પ (૬) સ્ત્રી ધોરણ ૪ (૭) સ્ત્રી ધોરણ ૩ (૮) શ્રી ધોરણુ ૨ (૯) સ્ત્રી ધોરણ ૧ (૧૦) કન્યાધોરણ ૨ (૧૧) કન્યા ધોરણ ૧ ર ૧ ૩ ૩ ૧૧ ૮ ૫૬ ૧૫૦ ૧૯૫ ૧૭૬ ૬૩૯ ૪૩૧ ૯૨૦ ૬૮૨ ર ૧ ૧૦ ૨ ૫ ૧ ૧૪ ૧૨ * ૧૨ ૧૦ ૪૭ ૧૧૬ ૯૮ ૨૧૦ ૧૯૪ ૩૫૭ ૩૦૨ ૭૮૯ ૮૫ જૂન ૧૯૫૯ ૩ ૧૧ ૧૦ ૩૬ રૂા. ૫૦૦ ।. ૫૦૦૦ શ. 31. *** *** ... રૂા. ૪૫૦૦ રૂ. ૬૦૦૦ રૂા. ૭૫૦૦ ૨૨.૫૦ - ૦૦ ૫ રૂા. ૯૫.૦૦ ૧૪ શ. ૭૫* ૦૦ ૧૦ રૂ।. ૭૫* ૦૦ ૨૧. ૫૦૦૦ રૂ।. ૬૦ ૦૦ રૂા. ૬૦ - ૦૦ રૂ।. ૭૫ ૦૦ શ.૧૮૨૦૦ શ.૨૯૮૦૦ ૮}}૦૦ રૂા.૧૨૫-૦ ૫.૨૧૧ - ૦૦ રૂ।.૨૪૯ • ૨૯ ૧૧૦૫૯૯ આ રીતે પુરુષ અને સ્ત્રી વિભાગમાં મળી કુલ ૧૭૦૯ ઉમેદવારો બેઠા હતા તે પૈકી ૧૩૭૩ પાસ થયા છે અને જુદા જુદા ૪૮ કેન્દીમાં કુલ શ. ૧૯૭૧ હ ના ઈનામો જાહેર કરવામાં આવેલ છે. સ્વર્ગા આગેવાનો અમદાવાદનિવાસી શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ જેઓએ કૉન્ફરન્સના ભૂતપૂર્વ રેસીડેન્ટ જનરલ સેક્રેટરી અને ૧૪મા અધિવેશનના સ્વાગતા બક્ષ તરીકે કિંમતી સેવાઓ અર્પેલી હતી. તેઓશ્રીના તા. ૧૬-૫-૧૯૧૯ના રોજ થયેલ સ્વનવાસની સખેદ નોંધ લઈએ છીએ. કૉન્ફરન્સની સ્થાયી સમિતિના દસાહી સભ્ય શ્રી ચીમનલાલ દુર્લભજી શાહ મૂળીવાળાના અને સિતામહુનિવાસી શ્રી મોહનસિંદ નંદલાલ મહેતાના સ્વર્ગવાસ બદલ દુઃખ પ્રકટ કરીએ છીએ. સ્વર્ગસ્થના આત્માને શાશ્વત શાંતિ ચડીએ છીએ.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy